________________
Regd. No. MH, By / South 54 Licence No. : 37
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વષ : ૪૬ અંક : ૧૮
પ્રબુદ્ધ જીવન
મુંબઈ તા. ૧૬-૧-૮૫ છુટક નકલ રૂ. ૧-૫૦
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક ' વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- ' '
પરામાં એર મેઇલ ૨૦ £ ૧૨ સી મેઈલ : ૧૫ ૯ . . તંત્રી રમણલાલ ચી. શાહ
રાજકારણમાં નિવૃત્તિ
રમણલાલ ચી. શાહ લોકસભાની ચૂંટણીમાં પરાજિત થયેલા એક ઉમેદવાર સાથે અનુભવ-સમૃદ્ધિ ભળતાં મેટી ઉંમરે તેઓની કામગીરી જીતેલા વયોવૃદ્ધ નેતાઓ સામે પોતાને રોષ વ્યકત કરતાં
દીપી ઉઠે છે. Bહ્યું કે જયાં સુધી બુટ્ટા રાજકારણમાંથી નિવૃત્ત નહીં થાય
. દુનિયાના બીજા કેટલાક દેશે કરતાં ભારતની પરિસ્થિતિ જ્યાં સુધી દેશને ઉદ્ધાર થવાનું નથી.
જુદી છે. ભારતમાં વસતિ પુષ્કળ છે અને આર્થિક પછાતપણું" રાજકારણમાં પણ નિવૃત્તિની વય બંધારણીય રીતે દાખલ
પણું ઘણું છે. એટલે રાજદ્વારી ક્ષેત્રે સત્તાકાંક્ષી ઉમેદવાર થવી જોઈએ એ પણ કેટલાકને અલિંકાય છે. મુખ્ય પ્રધાન
ઘણું હોય છે, કારણ કે સરેરાશ ભારતીય નાગરિકની મીટ કે વડા પ્રધાનના પદ ઉપર માણૂસે દસ વર્ષથી વધુ ન રહેવું
પિતાના તારણહાર રાજદ્વારી નેતા ઉપર મંડાયેલી રહે છે. જોઈએ એવું વલણ પણ કેટલાક ધરાવે છે.
આથી જ ભારતના રાજદ્વારી નેતાઓને છાપાંઓમાં ઘણી સરકારી કે અર્ધસરકારી નોકરીમાં નિવૃત્તની વય અઠ્ઠાવને પ્રસિદ્ધિ મળે છે. પ્રજા પણ એટલા માટે રાજકારણમાં વધુ કે સાઠ વર્ષની રાખવામાં આવી છે. એ નિયમ રાજકારણમાં રસ લે છે. અમેરિકા, રશિયા, ચીન, સ્વિટઝરલેન્ડ જેવા ‘પડેલાને પણ લાગુ પડવો જોઈએ એવું કેટલાકને લાગે છે, દેશમાં સરેરાશ નાગરિક રાજકારણમાં જેટલે રસ લે
તો બીજી બાજુ એ ઉંમર પછી જ ખરી રાજદ્વારી કારકિર્દી છે તેથી વધુ રસ ભારતને સરેરાશ નાગરિક લે છે, -સર થાય છે એવું પણ કેટલાકને મત છે.
સમૃદ્ધ દેશમાં પ્રજાના આર્થિક પ્રશ્નો બહુ મોટા હતા આપણી ભારતીય પરંપરામાં પચાસ વર્ષ પછી વાન- નથી. પ્રજા ખાધેપીધે સુખી હોય છે અને રહેવા ઘર હોય પ્રસ્થાશ્રમ અને સાઠ વર્ષ પછી સંન્યાસને ઉપદેશ અપાયે છે. જીવનની પ્રાથમિક જરૂરિયાત સંતોષાયેલી હોય છે છે. જેમણે પિતાનું વ્યકિતગત જીવન સારી રીતે જીવવું છે એટલે રાજકારણમાં રસ લેવાની વૃત્તિ એકંદરે ઓછી હોય તેમને માટે આપણી પ્રાચીન વર્ણાશ્રમની પ્રથા આદર્શરૂપ છે. છે. ભારતને નાગરિક રાજકારણમાં રસ લે છે કારણ કે એને જીવનના બહેળા અનુભવો અને અવલોકન પછી આવી આવતી કાલની ચિંતા છે. સત્તા પર આવેલી વ્યકિત તેને વ્યવસ્થા વિચારાઈ છે, પરંતુ બહુ ઓછા લેકે એ નિયમને માટે શું કરી શકશે તે માટે તે આતુરતાથી રાહ જોઇને જીવનમાં ઉતારે છે.
બે હોય છે. તેને રાજકારણુમાં રસ ન લેવો હોય તે પણ પચાસ કે સાડની ઉંમર પછી સામાન્ય રીતે માણસની
રાજદારી ક્ષેત્રે પડેલી વ્યકિત એ તેને માથાનાં વચને ગ્રહણુશકિત, વિચારશકિત, ચાતુર્ય, સ્મરણશકિત, વગેરે ક્ષીણ
આપીને રસ લેતે કરે છે. થવા લાગે છે. શરીરમાં કે રોગ ઉત્પન્ન ન થયું હોય તે
સક્રિય રાજકારણમાં પડેલા માણસ માટે તેમાંથી જલદી ૫ણુ શારીરિક તાકાત ઘટવા લાગે છે. એટલા માટે લશ્કરમાં નિવૃત્ત થવું સરળ નથી. ભારત જેવા વિશાળ દેશમાં ગ્રામસરતી થયેલા યુવાને પિતાની રેન્ક પ્રમાણે ૪૨ ની ઉંમર પંચાયતના પ્રમુખસ્થાનથી વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સુધીના આસપાસ નિવૃત્ત થઈ જતા હોય છે. જેમને યુદ્ધમોરચે ઘણાં બધાં સત્તાસ્થાને હોવાથી, રાજકીય વ્યક્તિઓને જલદી લડવાનું નથી હોતું એવા બચે હોદ્દો ધરાવતા એકિસર વાસના-મેક્ષ થતું નથી. રાજકારણના પ્રવાહો વેગથી વહે છે. પણ લગભગ પચાસની ઉંમરે નિવૃત્ત થતા હોય છે ૪૫ ની એથી માણસને રાજકીય રસ જીવનના અંત સુધી સતત "ઉંમર પછી માસની શારીરિક તાકાત ધટે છે, તે દુનિયાના જીવંત રહે છે. સ્ટેયરમાં જતાં જતાં કે હોસ્પિટલના બિછાનેથી તમામ લશ્કરી નિષ્ણાતોને સર્વસ્વીકૃત અભિપ્રાય છે.
પણ સતત રાજકીય સંપર્કમાં રહેવાના પ્રયાસ થાય છે. જેમ ઉંમર વધે તેમ ડહાપણું અને અનુભવ વધે. એટલે ચૂંટણી જંગમાં ઝુકાવનારા કેઈક ચૂંટણીમાં વિજય મેળવે છે, જે વ્યવસાયોમાં માણસને એક જ સ્થળે શાંતિથી બેસીને કામ
પરંતુ પરિશ્રમ એટલે પડે છે કે તબિયત લથડી જાય છે. કરવાનું હોય ત્યાં માણસ ૭૦-૮૦ની ઉંમર સુધી પણ સારું
કોઈક મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. કામ કરી શકે. વકીલે, દાકતરે, અધ્યાપકે, અર્થશાસ્ત્રીઓ, છેરાજકારણમાં ડાહ્યા, પીઢ, અનુભવી અને સ્વસ્થ માણસ વૈજ્ઞાનિકે, સાહિત્યકાર વગેરેનાં ક્ષેત્રમાં માણસની તેજસ્વિતાની - વધુ સારું કામ કરી શકે છે. આ બધા લક્ષણે મોટી ઉંમરે