________________
૧૭૨ પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૫ સ્વ. અશોક મહેતા
લેપત્તા અને ખટપટ વધવા માંડ્યાં હતાં અને પછીથી
સિદ્ધાંતવિહીનતાએ અને ભ્રષ્ટાચારે ઘણા નેતાઓને મહાત . : રમણલાલ ચી. શાહ
કર્યા હતા. પરંતુ એ બધામાં જે ડાક નેતાઓ જીવનના અંત આ પણ એક વિદ્વાન, તેજસ્વી અને કહિતચિંતક
સુધી એકસરખા પ્રામાણિક અને ઉદાત્ત રહી શક્યા તેમાં રાજદ્વારી નેતા શ્રી અશોક મહેતાનું ૭૩ વર્ષની વયે દિલ્હીમાં
અશોક મહેતાને ગણાવી શકાય. પિતા તરફથી મળેલ સાંસ્કારિક અવસાન થયું. એમના જવાથી ભારતમાતા પિતાને એક
વાર એમણે દીપાવ્યા હતા. એ ઉત્તમ સપૂત ગુમાવે છે.
' ભાવનગરમાં ઇ.સ. ૧૯૧માં જન્મેલા અશોક મહેતાએ સ્વ. અશોક મહેતા સાથે ડાક સમય માટે મારે
- મુંબઈની વિલ્સન કોલેજમાં અર્થશાસ્ત્રને અભ્યાસ કર્યો. પરિચય થર્યો હતે ઇ. સ. ૧૯૫૦માં મુંબઈમાં શરૂ થયેલાં
આઝાદીની ચળવળ વખતે અભ્યાસ છોડી તેમણે ત્રણ જનશકિત' નામના સવારના દૈનિકના તેઓ તંત્રી નિમાયા
વર્ષ કારાવાસ સેવ્યો હતો. નાસિકની જેલમાં તેઓ જયપ્રકાશ ' હતા. એ વર્ષે એમ. એ.ની પરીક્ષા આપીને હું “જનશકિત” ના
નારાય, રામમનોહર લોહિયા, અમ્યુત પટવર્ધન, એસ. એમ. તંત્રી-વિભાગમાં જોડાયો હતો. શ્રી અશોક મહેતા રોજેરોજ પોતાના
જોશી વગેરે નેતાઓના સંપર્કમાં આવ્યા હતા અને જેલમાંથી તંત્રીલેખ ઘરેથી લખીને મોકલી આપતા. કયારેક કાર્યાલયમાં
છૂટયા પછી સમાજવાદી પક્ષની સ્થાપના તેમણે કરી હતી. આવીને ત્યાં બેસીને લખતા. તેમાં તત્ર – લેખ અંગ્રેજીમાં
૧૯૫૪ માં તેઓ લેકસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. લખીને આપતા. અને તેને ગુજરાતી અનુવાદ અમારા ત ત્રી : વિભાગે કરવાનો રહેતો. કયારેક ત ત્રાલેખનાં સૂનુવાદ કરવાનું
એ સમયે લેકસભાની જુદી જુદી સમિતિમાં એમણે જે કામ
કયું તેની ઘણી ઊડી માનભરી છાપ તે સમયના વડા | મારે માથે આવતુ. આ નિમિત્તે અશોક મહતાને મળવાનું
પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના ચિત્ત પર પડી હતી. થતુ. પર તુ તેમણે થોડા સમયમાં જ ‘જનશહિત’નું તત્રીપદ
એથી જ, વિચારસરણીમાં મતભેદ હોવા છત-જવાહરલાલ એમની છાડી દીધું. ગુજરાતી છાપાના ઓફિસમાં બેસી રજેરેજ
શકિતને ઉપયોગ કરવા હમેશા તત્પર રહેતા. આજન છાપાનું લેખનકાર્ય કરવું તે એમની પ્રકૃત્તિને અનુકૂળ ન હેય એમ લાગ્યું.
પંચના ઉપાધ્યક્ષ તરીકે જ્યારે એમને સ્થાન અપાયું ત્યારે શ્રી અશોક મહેતા સાથે આ રીતે મારે થોડા દિવસને
, અધિકારપૂર્વક મળતા વાહનને અશોક મહેતાએ અસ્વીકાર પરિચય. તેઓ સ્વભાવે શાંત અને મિતભાષી. તેમના વિચાર
- કર્યો હતો. ત્યાર પછી કેન્દ્રના પ્રધાનમંડળમાં આયોજન
- ખાતાના અને પછીથા પેટ્રોલિયમ અને રસાયણ ખાતાના શકિત બહુ ઉદાર અને ઉદાત્ત હતી. મને તે સમયના યુવાન રાજદ્વારી નતામાં શ્રી અશોક મહેતા પ્રત્યે પહેલેવા સવિશેષ
[પ્રધાન તરીકે તેમણે પિતાની સેવા આપી ત્યારે પગાર તરીકે આદર હતો. અને તે તેમના સંપર્કમાં આવતા વધે છતે.
સરકારમાંથી તેઓ પ્રતીકરૂપે માત્ર એક રૂપિયે લેતા સરકારી બી. એ. અને એમ. એ. માં મેં ગુજરાતી વિષય લીધે હતે.
- પદ દ્વારા વધુ વધુ આર્થિક લાભ મેળવી લેવાની વૃત્તિવાળા એટલે ગુજરાતી સાહિત્યના પિષણ અને સંવર્ધન માટે,
આપણા વતમાન રાજદ્વારી નેતાઓની સરખામણીમાં સ્વ. અશોક ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના માટે તથા બીજા અનેક
મહેતાની એક જુદી જ છાપ આપ મનમાં ઉપસે છે. એમની
એરિદ્ધાંતનિષ્ઠા પણ એટલી કે ૧૯૬૮માં સોવિયેટ યુનિયને ક્ષેત્રનાં કાર્ય માટે ખસેવી સ્વ. રજિતરામ વાવાભાઈ
ચેકવેકિયા ઉપર આક્રમણ કર્યું. અને વડા પ્રધાન ઇન્દિરા મહેતાએ જે કાર્ય કરેલું છે તેનાથી હું પરિચિત. એટલે
ગાંધીએ તેને વિરોધ કરતું નિવેદન ન કર્યું તે અશોક રણજિતરામ મહેતાના આ તેજસ્વી પુત્ર અશક મહેતા પ્રત્યે
મહેતાએ પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું. પણ મને ખૂબ આદર હતુંકેઈક વખત એમની સાથે રણજિતરામ વિશે વાતચીત પણ થઈ હતી. શ્રી અશોક મહેતા સાથે
રવ. અશક મહેતા પ્રામાણિક અને પારદર્શક હતા. ‘જનશકિતનું તંત્રીપદ છોડયા પછી સંપક બહુ રહ્યો નહિ, ભાષણબાજી કરીને અનેક લોકોને આંજી દઈને મેટાલેકનેતા પરંતુ અશોક મહેતા માટે મારા અંતરમાં આદરની એક બનવાની વાસના તેમનામાં નહોતી. કદાય એવી પ્રકૃતિ કે લાગણી સતત રહ્યા કરી હતી. .
આવડત પશુ નહિ હોય. પરંતુ પોતાની સરળ, સહદય, આઝાદી પછીનાં થડ જાર વર્ષોમાં આપણે કેટલાય નિર્દોષ, નિખાલસ, પ્રકૃતિને કારણે તેમને નિકટના સંપર્કમાં રાજદ્વારી નેતાઓની તાસીર બદલવા લાગી હતી. સત્તા- આવેલ દરેક વ્યકિત તેમનાથી પ્રભાવિત થયા વિના રહેતી નહિ.
ગાંધીજી વિષે તત્કાલીન સંત
ડે, કાન્તિલાલ શાહ પૂજ્ય પ્રેમરાય બાપુ (૧૮૮૮–૧૯૫૦)
ચારીઓની પહેલવહેલી હડતાળ એમણે પડાવેલી. હડતાળ તે (નોંધ :- શ્રી પ્રેમરાય મૂળરાય પંડયા એક ગૃહસ્થ અને સફળ થઈ હતી, પણ એમને ઘેર બેસવું પડેલું. એમના છૂપા સંત હતા. મૂળ રાજપીપળાના વતની, અમદાવાદમાં સ્થાયી સંતત્વની સુવાસ ધીમે ધીમે પ્રસરી હતી. પાછળથી, સ્વ. થયેલા. . મણિલાલ કોઠારી તથા સરદાર વલ્લભભાઈના સરલાદેવી સારાભાઇ, શ્રીમતી ભારતીબહેન સારાભાઈ, શ્રીમતી પરિચયમાં આવ્યા હતા. ટપાલ ખાતામાં સોટરની નોકરી પ્રભાવતી રાજે, સ્વ. રતિલાલ તેલી, જી. મુકુંદરાય ઠાકોર કરતા. અખિલ હિંદુસ્તાનના ટપાલ ખાતાના સરકારી કર્મ
(અનુસંધાન પૃષ્ઠ ૧૭૧). . માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રાઠ, "મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩પ૦૨૯૬ : મુદ્રણસ્થાન : કેન પ્રિન્ટ, જગનાથ શંકર શેઠ શેઠ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪.