________________
૧૬
પ્રશુદ્ધ જીવન
સંપત્તિના સર્જનની પરિશ્રમગાથા
કે કુમારપાળ દેસાઈ
આખા દેશ વિરાટકાય અજગરની પેરુ આળસ, દરિદ્રતા અને કુંઠિતતાના ભરડા લઇને પડ્યા હતા. અંગ્રેજ સરકાર માત્ર ભારતના શોષણુના સાધન તરીકે ઉપયૈગ કરી રહી હતી. ભેંસે જેટલાં કૂપમ’ડૂક રજવાડાંએ પેાતાના રાજ્યને જ જગત માનીને જીવતાં હતાં. આવે સમયે ઇ. સ. ૧૮૬૮માં ૨૯ વર્ષની ઉંમરે માત્ર ૨૧,૦૦૦ રૂપિયાની મૂડીથી જમશેદજી તાતાએ આ સૂતેલા અજગરને ઢ ઢોળવાના મપ્રતિમ પુરુષાથ' કર્યાં.
પશ્ચિમની ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં ભારત વસ્ત્ર, પેાલાદ, વાહન અને ખીજી ચીજવસ્તુના ઉત્પાદનમાં ધણું આગળ હતુ. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ પછી યુરાપના દેશી વિકાસની લંગ ભરી ત્યારે ભારત ગુન્નામી અને મતાનુગતિકતાના અંધકારમાં અટવાતુ હતુ. મા સમયે જમરોજી તાતાએ દેશની ઔદ્યોગિક અને બૌદ્ધિક સ્થિતિ સુધારવા તેમ જ પરાધીનતામાં કચડાયેલી પ્રજાની રચનાત્મક અને ઉત્પાદ્ય પ્રતિભા મહેારી ઊ? તે માટે સાહસભર્યાં પુરુષાથ કર્યાં. દેશને માધુનિક વિજ્ઞાન ઋતે ઉદ્યોગને માગે' વાળીને એને અગ્રણી ઉદ્યોગપ્રધાન દેશ બનાવવા માટેની અદમ્ય ધગશ જમરોજી તાતામાં હતી. જમશેદજી તાતા જે બી લાગ્યું. તેમાંથી ત્રિયાળ તાતા ગૃજરૂપી વૃક્ષ થયું અને આ ખીજમાંથી વિશાળ વટવૃક્ષની સાહશ્વભરી વિાસયાત્રાનો રસપ્રદ ખાલેખ એટલે શ્રી રૂસી લાલાનુ ‘સ...પત્તિનુ” સજન’ પુસ્તક. આમાં જમશેદજી તાતાની એ દૃષ્ટિવંત કેડી કઇ રીતે રાજમાગ ખની અને તે માટે કેવી કેવી મથામણેા, નિષ્ફળતાએ અને પડકારાના સામને કરવા પામ્યા તેનું આલેખન કર્યુ છે.
સપત્તિના ત્રણ પ્રકારે ઉપયોગ થાય છે; એક સપત્તિનુ સજન, મીજો સંપત્તિના ઉપભોગ અને ત્રીજો સપત્તિ પર આ કુશ. એમાં સંપત્તિનું સર્જન કરવા માટે અથાગ પરિશ્રમ અને અખૂટ સાહસખળ દાખવવું પડે છે. જ્યારે ખીજા પાસેથી મળેલી સ'પત્તિના ઉપભોગ કરનારાઓ કે અન્યની સ`પત્તિ પર અકુશ મેળવનારાઓને માટે કાષ્ઠ વિશેષ ચાગ્યતાની જરૂર પડતી નથી. 'પત્તિના સર્જન માટે કાષ્ઠ મુશ્કેલીઓના અવિરત સામનો કરવાનુ મનેાખળ, દૂરદેશીપણું અને હૃદયની સચ્ચાઇની જરૂર પડે છે. એવા રાષ્ટ્ર માટે કરેલા મ'પત્તિના સજનની પરિશ્રમગાથા આ પુસ્તકમાં આલેખાઇ છે.
તાતા ગૃઢની પિસ્તાલીસથી પણ વધુ વિશાળ કંપનીઓના પાયામાં જમશેદજી તાતાનું ચારિત્ર્યબળ છે. તેમ ભારતની ઔદ્યોગિક ક્રાંતિનું મહત્ત્વ પૂરેપૂરું સમજતા હતા અને તેથી જ આ માટેની પાયારૂપ ખાખતા, જેવી કે પેાલાદા ઉદ્યોગ, ખ્રસ્તી જળવિદ્યુત તેમ જ યંત્રઉદ્યોગના શિક્ષણુ સ ંશાધન પર તેમણે ભાર મૂકયા. માખી દુનિયામાંથી જે કંઈ સારું જોતા તેનાં લાશ પાતાના દેશને મળે તે માટે તત્પર રહેતા. કામમાં જઇને રેશમના કીડાના ઉછેરના અભ્યાસ કર્યો 'તા જાપાનમાંથી રેશમની ખેતી મંગે પ્રયોગ કરવા માટે નિષ્ણાતાને માલાવી લાવ્યા. પરિણામે મેં સૂરના રેશમોંઘોષ પુનજી'ત્રિત ૉ. એમનામાં નવા નવા વિચારા રવાની, દૂરનું જોવાની, અને તેને સાક્ષાર કરવાની શક્રિત હતી. એમની મા દીધ'ઈશ'તાને કારણે તે એમણે એ જમાનામાં સાયન્સ યુનિવર્સિ'ટીની યોજના રજૂ કરી હતી. કેરિયર માતાનુકૂલનની
તા. ૧૬-૫-૮૫
શેધ કરી તે અગાઉ વર્ષો પહેલાં એમણે પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝીયમને સ્માતે ગેળાકાર ઇમારત બંધાવી અને તેમાં ખરાનું કારખાનુ નાખીને આખી ઇમારતને ઠંડક આાપવાની યેાજના વિચારી હતી.
દેશના ઔદ્યોગિક વિકાસ માટે જમશેદજી તાતા અને એમના અનુગામીને સતત સુધર ખેલવા પડ્યા છે. જમશેદજી તાતાએ દેશના ઔદ્યોગિક વિકાસને નષ્ટપ્રાયઃ કરવા માટે બ્રિટિશ સામ્રાજયયાદે લડેલી યુકિત-પ્રયુક્તિઓના સામના કર્યાં. દૂર પૂર્વમાં ભારતીય નિકાની ચીજોનું ઊંચુ ભાડુ' લેતી પી. એન્ડ આ કંપની સામે લડત ચલાવી એ જ રીતે કાલસાથી ટેવાયેલી કાપડની મિલેને વીજળી પર જવાનુ પ્રોત્સાહન માપવા. માટે તાતા કંપનીને ઘણી મહેનત કરવી પડી, જયારે ધ તાતા આઇલ મિલ્સ કંપની'ને સમાતમાં એક બહુરાષ્ટ્રીય કંપની સાથે તીવ્ર સ્પર્ધામાં ઊતરવુ' પડયું હતું. એ પછી શ્રી. જે. આર. ડી. તાતાએ હવાઇ માર્ગે ટપાલ લાવવા લઇ જના માટે સરકાર પાસે ચેાડી આર્થિ'ક મદદ (સબસીડી) માંગી. ખીજા દેશોમાં સામાન્ય રીતે તે આપવામાં આવતી હતી, પરંતુ સરકારે ચોખ્ખી ના પાડી. આ તબકકે તાતાએ ની યુ કે થાડે સરચાજ' લઇને પશુ દેશને સેવાઓ આપવાનુ
ચાલુ રાખીશ.
કેટલાક પ્રસ ંગેએ મુશ્કેલીના કાળમાં હિંમત રાખ્યાન ઉદાહરણો પણ મળે છે. જમશેદજી તાતાએ નાગપુરમાં એમ્બેસ મિલ શરૂ કરવા માટે રેલવે સ્ટેશનની નજીકની નીચાણવાળી જમીનમાં પૂરાણુ કરવાનું શરૂ કર્યુ” ત્યારે એક મારવાડી ઘરાકે શેર લેવાની ના પાડી અને કહ્યુ કે તમે ' સેનું ધરખીતે વેડફી રહ્યા છે. મારે એ ધંધે નથી કરવા. જો કે પાછળથી એમણે કબૂલ કર્યુ કે જંમરદજીએ ધરતીમાં સેક્સનું નહતુ ધરછ્યું પણ માટી જ ધરખીને સેાનું કાઢ્યું હતું. આવી જ રીતે ૧૮૮૬ માં અનેક પેઢીઓની પ્રતિષ્ઠાને બેય ભેગી કરનાર અને ખખડી ગયેલું તંત્ર ધરાવનાર સ્વદેશી મિલ લખને જમશેદજીએ ઉદ્યોગપતિ તરીકે પ્રતિષ્ઠા વધારી. એક વાર એના શેરના ભાવ ગગડીને ચેાથા ભાગના થઈ ગયા છે વષ પછીઃ મિલ ડિવિડન્ડ ાપી શકી નહી. ત્યારે જમરોદજીએ અવિરત પ્રયાસેા કરીને આ મિલને દેશની અગ્રણી મિલેાની હારમ ખેસાડી દીધી.
૧૯૨૪-૨૫ ની આસપાસ તાતા સ્ટીલ ભયર આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગઇ અને બેન્ક એ સમયે અગાઉ ધીરેલા પૈસા માટે બાંહેધરી માંગી ત્યારે સર દ્વારાખ તાતા અને આર. ડી. તાતાએ પાતાની 'ગત પ્રામિસરી નોટ પર બૅન્કને જરૂરી માંહેધરી આપી હતી. કંપની ટરો કે નહી તે વિશે મોટી ગઢા સેવાતી હતી, ત્યારે સર કારાબજીએ પાતાની ૧ કરાડની મ ંગત મિલત ભુને પાતાની પત્નીનાં ઘરેણાં ઇમ્પીરિયલ એક આક્ ડિયામાં ગીરા મૂકર્યાં હતાં. આવી જ રીતે એક વાર તાજ હોટેલની આવક એટલી માછી થઇ ગઇ કે બીજે કાઈ માલિક હાત તા તે વેચી નાખી હોત, પણ તાતા ગૃહે આવા ક્રાઇ વિચાર ન કર્યાં. ચૌથી મોટી મુશ્કેલી તા તાતા મિાની સ્થાપના વખતે થઇ. આાની મંત્ર
+