________________
તા. ૧૬-૫-૮૫
પ્રબુદ્ધ જીવન
TES
સામગ્રીને પહેલે હપ્ત દરિયામાં ડૂબી ગયા અને બીજે માલ મેળવવામાં ભારે મુશ્કેલી આવી.
મીઠાપુરમાં ઓછો વરસાદ પન મીઠાપુર રાસાયણિક સંકુલ પર નો ભય તોળાઈ રહ્યો. આ સમયે મીઠાપુરનાં બે જળાશયનું પાણી બચાવવા માટે ભગીરથ પ્રયાસ કર્યો. કારખાનામાં વપરાતા મીઠા પાણીને બદલે શુદ્ધ કરેલા સમુદ્રના પાણીની વ્યવસ્થા ગોઠવી એક મહિનામાં તે શહેરનાં સંડાસામાં સમુદ્રના પાણીના નળ ગોઠવી દીધા. એક અઠવાડિયામાં જ કેટલાક કૂવામાં સાડા પાંચ માઈલ. લાંબી પાઇપલાઇન નાંખી, જેથી કારખાનાને અને શહેરને મીઠું પાણી મળી રહે. એનું એ પાણી ફરી વાપરવાની યુકિત શોધી કાઢી, અને પરિણામે પાણીને વપરાશ બાવીસ લાખ ગેલન પરથી ઘટીને પાંચ લાખ ગેલન થયો! એટલું જ નહીં પણ શહેર અને કારખાનાંમાં ‘જળાશય બચાવે” સપ્તાહની ઘોષણા કરી અને ૧૬ હજાર લોકેએ અને કારખાનાઓએ એક અઠવાડિયું જળાશયના પાણી વિના ચલાવ્યું. આ ઘટનાને પરિણામે લોકોને નૈતિક જરસો વધી ગયો. પરિણામ એ આવ્યું કે સતત ત્રણ વર્ષ સુધી અનાવૃષ્ટિ રહી હોવા છતાં કારખાનાનું ઉત્પાદન વધતું જ રહ્યું!
સાહસિકને સંપત્તિ વરે, એ ઉકિત અહીં ચરિતાર્થ થતી . જોવા મળે છે. જેમ કે પિલાદની કયા” એ બીજા પ્રકરણમાં કાચા લોખંડની શોધ માટે જમશેદજી તાતાએ કરેલા મહાભારત પ્રયાસની ગૌરવગાથા મળે છે. એની શોધ માટે બળદગાડામાં મુસાફરી કરવી પડતી અને ખેરાક કે ચોખ્ખું પાણી મેળવવાની પણ મુશ્કેલી પડતી. આવી જ રીતે તાજને સહુ તાતાને ઘેળો હાથી’ કહેતા હતા અને તેમના સમકાલીનેમાંથી કોઈ તેને માલિક થવા ઇચ્છતું નહતું ત્યારે તાતાએ આ પડકાર ઝીલી લીધે. જે. આર. ડી. તાતાએ જયારે વિમાની સેવાની શરે સાત કરી ત્યારે એ રિમાનેને જમીન પર કે આકાશમાં કાઈ સાધનની મદદ ન હતી. દિશા કે ઉતરાણ બતાવનાર કંઈ પણ સાધન કે રેડિયો ન હતાં અને વિમાનીમથક તરીકે માત્ર જEનું કાદવવાળું મેદાન હતું. અહીં ચોમાસામાં સમુદ્રનાં પાણી ફરી વળતી વખતેવખત સ્થાળાંતર કરવું પડતું. ૧૯૪૭ના ઓકટોબરમાં દેશના ભાગલા પડયા ત્યારે તાતાએ યુરોપ સુધી વિમાને લઈ જવાની ભારત સરકાર સામે દરખાસ્ત મૂકી હતી. માત્ર દસ જ દિવસમાં એને મંજૂરી મળી, કારણ એ હતું કે એને વિશે સરકારમાં બેઠેલાઓને કશી વિશેષ જાણકારી ન હતી!
મીઠાપુરની રોજ ૮૦ ટને સેડ એગ્ન ઉત્પાદન કરવાની ક્ષમતાને ૨૦૦ ટન સુધી પહોંચાડવા માટે તાતાની એક જર્મન કંપની સાથે વાટાઘાટ ચાલતી હતી ત્યારે ૩૧ વર્ષના યુવાન કેમિકલ એન્જિનિયર દરબારી શેઠે વહીવટી બેડને કહ્યું કે આ માટે પરદેશી મદદની કોઈ જરૂર નથી. આપણે પણ તેમ કરી શકીએ. વળી હવે તે રાજના ૨૦૦ ટનને બદલે ૪૦૦ ટન ઉત્પાદનને લક્ષ્યાંક રાખ જોઈએ. વહીવટી બોડના સળ સભ્યોમાંથી એક જ સભ્ય જે. આર. ડી. તાતા દરબારી શેઠનાં સૂચને સાથે સંમત હતા અને અંતે મીઠાપુરના રાસાયણિક સંકુલને ફરી નવેસરથી તૈયાર કરવાની સઘળી જવાબદારી પૂરતી મોકળાશ સાથે દરબારી શેઠને સેપિવામાં આપી. આવી જ રીતે વાહન-ઉદ્યોગની કપરી પરિસ્થિતિ હોવા છતાં તાતાએ વેપારી વાત તયાર કરષાનું મોટું કારખાનું સ્થાપ્યું અને તેમાં અભૂતપૂર્વ મફળતા મેળવી.
તાતા ગૃહના વિવિધ ઉદ્યોગની સ્થાપના પાછળ જમશેદજી તાતાના દૂરંદેશીપણાનું સાતત્ય જોવા મળે છે. પિલાદનગરને જમશેદજી તાતાને ખ્યાલ દોરાબ તાતાએ સાકાર કર્યો છેક ૧૯૦૨ માં એમણે એમના પુત્રને પરદેશથી લખેલા પત્રમ. પિતાને પિલાદનો ખ્યાલ આપતાં લખ્યું
એ વાતનો ખ્યાલ રાખવે કે રસ્તાઓ પહોળા હોય, અને તેની ધારે જલદીથી મોટી થાય તેવાં ઝાડ રોપેલાં હેયએ વાતને ખ્યાલ રાખ કે લેન અને બગીચા માટે પુષ્કળ જગ્યા હોય. કુટખેલ, હોકી અને પાક માટે મોટા વિસ્તારો અલાયદા રાખવા. હિંદુઓનાં મંદિર, મુસ્લિમોની મસ્જિદે, અને ખ્રિસ્તીઓનાં દેવળો માટે જગ્યાએ અલગ રાખવી.”
આવા જ સ્વપ્નસિપી જમશેદજી તાતાએ ૧૮૯૮ માં ૩૦ લાખ જેટલી માતબર રકમની એકર વિજ્ઞાન માટેની એક યુનિવર્સિટી સ્થાપવા માટે કરી. આ માટે જમશેદજી તાતાએ મુંબઈની પિતાની ૧૪ ઇમારત અને ૪ સ્થાવર મિલકતે જુદી કાઢી. આ દાનની રકમ એમણે અંગત મિલકતમથિી અાપી હતી. આ વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના કરીને તેઓ શિક્ષણની. એક નવી રાષ્ટ્રીય પદ્ધતિ લાવવા માંગતા હતા, પરંતુ પરદેશી 1 સરકારે એમની આ ઓફર પર સટું પાણી રેડવા ઘણી કિરિ, કરી. આ અંગે ઉદ્ધત વાઈરેય લેડ કર્ઝન સાથે જમશેદજીએ . સંધર્ષ કર્યો પણ એવામાં જ એમનું અવસાન થયું. એમનાપુત્ર દેરાબ તાતાએ બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સની સ્થાપના કરી અને આગળ જતાં એને આનુષંગિક બીજી ઘણી સંસ્થાઓની સ્થાપના થઈ. આ ઇટિટયૂટમાં જાહેર અને ખાનગી ક્ષેત્રની સંશોધનને લગતી ઘણી સમસ્યા એના. ઉકેલ માટે સંશોધન કર્યું. આ જ રીતે ઊજ' અંગે દેશી દાખવીને મુંબઈના ઉદ્યોગો વીજળી વપરાશમાં લેશે કે નહીં તે વિશે શંકા હોવા છતાં જળવિદ્યાની જનો ની રાસાયણિક ઉદ્યોગમાં ક્ષાર ઉદ્યોગ એ સૈથી જટિ, મુશ્કેલ અને ગુપ્ત વિભાગ મનાતે હતો. તાતાએ એ જ પડકાર ઝીલી લીધે. તાતાની દૂરદશિતા ટ્રોમે' માં જે મળે છે. સામાન્ય રીતે ટ્રાન્સફોર્મરને કારણે વીજળીમાં ખરાબી થતી હેય છે ? અંગે અનેક પ્રયોગો કરીને ટ્રાસમંરની ખામી પકડી વિજળી? ઉત્પાદનમાં પિતાની ક્ષમતાના ૮૯% જેટલી ક્ષમતાને ઉપયોગ કરો. કામદારને લગતી કલ્યાણકારી ઘણી જનાઓ તાતાએ પહેલાં ઘડી છે અને સરકારે વર્ષો પછી તેને કાયદાનું રૂપ આપ્યું છે!
અત્યારે તાતાની ૩૨ જેટલી કંપનીઓમાં દોઢ લાખ જેટલા કર્મચારીઓ કામ કરે છે. જયારે તાતા ચલના કારખાનામાં 18 હજાર કર્મચારીઓ છે અને બીજા ૨૦ હજાર કોલસાની ખાણોમાં કામ કરે છે, આમ છતઈ. કામદારોની સર્વાગી સુખાકારી માટે છેક જમશેદજી તાતાના. વખતથી સક્રિય છે. જમશેદજી જે વખતે પિતાની શિવને જાળવી રાખવા જીવન-મરણને જંગ ખેલી રહ્યા હતા ત્યારે પણ એમણે કામદારોના સ્વાધ્યને વિચાર કર્યો હતો. પ્રદુષિત પાણીથી થતા રોગચાળાને અટકાવવા જળશુદ્ધિકરણને એક પ્લાન્ટ નાખે. મજુરો માટે સ્વચ્છ ચાલીમાની ખ્યવસ્થા કરી, અનાજની દુકાન અને દવાખાનું ખુલ્યું, પ્રોવિડન્ટ ફંડ અને પેન્શનની વૈજના દાખલ કરી. એક મજુર સાથેને સમભાવમાં હતાં અને એમની