________________
“જિas. No. MR. By/South 54
loence No. 37
-
5 રને
-
પ્રબુદ્ધ જીવની
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ: ૪૬ અંક: ૨
TI
I
] !!!!
સગવાન સમય પહેલાં ન હતા.
મારી,
દુનિયાના ધરે
મુખ્યથાને તથિ
જે તીર્થ પ્રયતા
બઇ તા. ૧૬-૫-૮૪
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક હાષિક લવાજમ રૂા. ૨૦ પરદેશ માટે શિલગ ૬૦
છૂટક નકલ ૨, ૧-૦૦ ' , તંત્રી : રમણલાલ ચી. શાહ
તીર્થયાત્રા
રમણલાલ ચી. શાહ અખાત્રીજના દિવસે જાપાનના કેબે શહેરમાં દેરાસરમાં સુધીમાં યુપીય પ્રજાઓએ એશિયા અને આફ્રિકાનાં પિતાના જાગવાન મહાવીર સ્વામીની પ્રતિમાજીને પ્રતિષ્ઠા-મહત્સવ સંસ્થામાં ખ્રિસ્તી ધમને ઘણે પ્રચાર કર્યો. અનેક સ્થળે મિજવા. થોડા સમય પહેલાં નાઈરોબીમાં પણ નવા જિન- મોટાં મોટાં ચર્ચે બંધાયાં. વીસમી સદીમાં હિંદુ અને જૈન ચંદિરની પ્રતિષ્ઠા-મહોત્સવ ઉજવાયો હતે. ઈંગ્લેંડમાં લેસ્ટરમાં મદિરો આફ્રિકા, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન રાસરનું કામ આગળ ચાલી રહ્યું છે. અમેરિકામાં ન્યૂ જસી, . વગેરે દેશમાં વધવા લાગ્યાં છે. હરે કૃષ્ણ સોસાયટીએ શિકાગો વગેરે કેટલાંક સ્થળોએ દેરાસર માટેની પ્રવૃત્તિઓ દુનિયાના ઘણાં મેટાં મોટાં શહેરોમાં પિતાનાં મંદિરે બાંધ્યાં છે. થઈ રહી છે. પૂર્વ આફ્રિકામાં મોમ્બાસામાં ઘણું વર્ષોથી જૈન મંદિરમાં મુખ્યસ્થાને તીર્થંકરની પ્રતિમાની સ્થાપના દેરાસર છે, અને રોજ અનેક લોકોને ત્યાં દર્શન-પૂજાને કરવામાં આવે છે. જે તારે તે તીર્થ, અને “જે તીર્થ પ્રવર્તાવે શ્વાસ મળે છે.
તે તીર્થકર એવી વ્યાખ્યા આપવામાં આવે છે. જ્યાં - સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાંક મંદિરની સ્થાપના જવાથી મનુષ્યનું મન વિશુદ્ધ થાય, ભાવની ભરતી ભરાય જયારત બહાર આફ્રિકા, યુરોપ, અમેરિકા વગેરેમાં થયેલી છે તે તીર્થ. એના દર્શનના માટે માણસને વારંવાર ઝંખના -અને નવાં મંદિર થઈ રહ્યાં છે.
થયા કરે. સંત-મહાત્માઓ તે જંગમ તીર્થ અને મંદિરે તે ઝાંઝીબારમાં રાજકીય પરિસ્થિતિને કારણે જૈનોની વસતિ ન
સ્થાવર તીર્થ કહેવાય છે. જેમ સંત-મહાત્માઓ અનેક રહેતાં દેરાસરમાંથી પ્રતિમાઓનું ઉત્થાપન કરીને નાઈરોબી
સદગુણોથી મંડિત હોય છે તેમ મંદિરે સુંદર ભવ્ય પ્રતિમા જાવવામાં આવી હતી. એડનમાં પારસીઓની વસ્તી ન રહેતાં
એથી વિભૂષિત તથા શિલ્પાદિ બાહ્ય કલાકારીગરીથી મંડિત -આતશ બહેરામને ભારતમાં લઇ આવીને લેનાવાલામાં
હોય છે. નાસ્તિક માણસને પણ જવાનું મન થાય એવી સ્થાપવામાં આવ્યા. તથા ઇંગ્લેંડ તથા અમેરિકામાં ખાલી ભવ્યતા અને રમ્યતા કેટલાંક મંદિરોની હોય છે. ' પડેલાં કેટલાંય ચર્ચા વેચવા માટેની હિલચાલ ચાલે છે.'
સમગ્ર વિશ્વમાં અપાર સૌન્દર્ય વેરાયેલું પડ્યું છે. નદી વિદેશમાં પિતાના ધર્મ અને સંસ્કાર ટકાવી રાખવા હોય કે સાગર, પર્વત હોય કે ખીણ, સૂર્યોદય હોય કે ‘માટે મંદિર જેવા સ્થળ અવલંબનની જરૂર રહે છે. કેટલાક
સૂર્યાસ્ત, અમાસની રાત્રિ હોય કે પૂર્ણિમાની, વસંત હોય કે સમય પહેલાં સ્વ. ચીમનલાલ ચકુભાઇએ લંડનના પિતાના
પાનખર–એ પ્રત્યેકનું કંઈક અનેખું સૌન્દર્ય છે. કેટલાંક --પ્રવચનમાં ત્યાંના જેને ધર્મ અને સંસાર ટકાવી રાખવા સ્થળ એવાં છે કે જે આબાલવૃધ સૌને જોતાંવેંત જ ગમી માટે વહેલી તકે એક દેરાસર બાંધવાની ભલામણ કરી હતી.
જાય છે. કેટલાંક સ્થળ એવાં છે કે જેનું સૌન્દર્ય માણવાને (જેને અહેવાલ પ્રબુધ્ધ જીવનમાં તે સમયે આવી ગયું છે.)
માટે અનેખા દૃષ્ટિકોણની અપેક્ષા રહે છે. - કઈ પણ ધાર્મિક સ્થળનું માહાન્ય વધતાં સ્થાનિક
કેટલાંક સ્થળ બહુ સુન્દર નથી હોતાં, પરંતુ તેની સાથે કે ઉપરાંત બહારથી પણ લોકો દર્શનાર્થે આવવા લાગે
સંકળાયેલી એકાદ મહત્ત્વની ઘટનાને કારણે લેકજીવનમાં છે. મહિમા વધવા સાથે તે સ્થળ માત્ર મંદિર ન રહેતાં તીર્થ
તે મહત્ત્વનું સ્થાન પામે છે. સ્થળ સામાન્ય બિની જાય છે. કોઈ પણ ધર્મસ્થાનક જ્યારે સો-દોઢસોથી
હોય, પરંતુ કોઈ મહાત્માની સમાધેને કારણે તે અનેક "અધુ વર્ષ સુધી અનેક લેકેના સતત આકર્ષણનું કેન્દ્ર બની
લોકોના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. કોઈક એતિહાસિક જાય છે ત્યારે તે અવશ્ય તીર્થયાત્રાનું સ્થળ બની જાય છે.
ઘટના કે કોઈક પવિત્ર ધાર્મિક ક્રિયાને કારણે કેટલાંક પિતાના દેશની બહાર ધર્મ પ્રસારાર્થે જવાનું પ્રાચીન સ્થળે યાત્રાધામ જેવાં બની જાય છે. રાજધાટ ઉપર સમયમાં બહુ સહેલું નહોતું. એ સમયે પણ બૌદ્ધ ધર્મને ગાંધીજીની સમાધી, રવીન્દ્રનાથનું, શાન્તિનિકેતન, શ્રી શ્રચાર અને પ્રસાર, અફઘાનિસ્તાન અને તૂર્કસ્તાનથી માંડીને અરવિન્દને કે શ્રી રમણ મહર્ષિને આશ્રમ, રામકૃષ્ણ -ગીન, જાપાન અને કેરિયા સુધીના પ્રદેશમાં થયો. અનેક પરમહંસન મઠ, ટોલ્સ્ટોયની જન્મભૂમિ વગેરે સ્થળે ૌદ્ધ મંદિરોની સ્થાપના ત્યાં થઈ. ઈ. સ.ની છઠ્ઠી શતાબ્દી તે તે મહાન વિભૂતિઓના મહત્ત્વના કાર્યની સ્મૃતિરૂપે પછી ઈસ્લામ ધર્મને આફ્રિકા, પૂર્વ યુરોપ અને એશિયાના 5. સુપ્રસિદ્ધ બની ગયાં છે. દરેક સ્થળને માહામ્યની આયુષ્ય પણું દેશોમાં પ્રસાર થયે. ઇ. સ.ની ૧૫ મી થી ૨૦ મી સદી મર્યાદાં જુદી જુદી હોય છે. ભૂતકાળની કેટલીય એવી મહાન
:
શાનિસ્તાન અને તે બૌદ્ધ ધર્મને
ન, જાપાન અને