SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૫-૮૪ આપણી માંગણી પ્રમાણે જે રોયલ્ટી મળે તે દર વરસે ૨૧૦ ગુજરાતના સાંપ્રત રાજકીય પ્રવાહ કરોડ રૂપિયાની રોયલ્ટી આપણને મળે અને માત્ર રેયલ્ટીએ સંકલન : શ્રી સુબોધભાઈ એમ. શાહ માંથી જ નર્મદાનો આખો પ્રશ્ન કેઈની પણ સહાય વિના આજે ગુજરાતમાં જે કાંઈ ચાલી રહ્યું છે તેને લે કે ઉકલી શકે તેમ છે. કેન્દ્રની કે વિશ્વબેંકની કેદની સહાયની મૂંગા મોઢે જોઈ રહ્યા નથી. બિનકાલંધામ વહીવટ અને આપણને જરૂર નથી-પણ ત્યાં આપણે અવાજ રજૂ કરનાર સરકારની નિકિતા સામે ગુજરાતની જનતા જાગૃત છે અને કોઈ નથી. વિરોધ કરી રહી છે. ગાંધીજી અને સરદારની આ ભૂમિ ઉપરની વિગત આંકડા તથા હકીકતો સાથે રજૂ કયાં અનેક રીતે વિશિષ્ઠ છે. ગુજરાતે જ નવનિર્માણનું આંદોલન પછી શ્રોતાઓ તરફથી ખૂબ રસપ્રદ પ્રશ્નો પૂછવામાં આવ્યાં આપ્યું હતું અને જોતજોતામાં સારા ય રાજ્યમાં અને પછી હતા તેનાં ખૂબ સુતેષકારક જવાબ શ્રી બાબુભાઈએ રાષ્ટ્રનાં અન્ય રાજ્યોમાં ભ્રષ્ટાચાર-વિરોધી સ્વયંભૂ લડત આપ્યા હતા. તેઓશ્રીએ કહ્યું હતું કે હવે હું કોઈ પક્ષ ચાલુ થઈ હતી,’ એમ ગુજરાત રાજયના એક વખતના મુખ્ય સાથે જોડાયેલા નથી–જનતા પક્ષ સાથે પણ નહીં. પરિણામે મંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલે સંધના ઉપક્રમે શુક્રવાર, કોઈપણ પ્રશ્ન અગે મને જે ઠીક લાગે તે હું નિર્ભયપણે તા. ૨૦-૪-૧૯૮૪ ના રોજ ગુજરાતના સાંપ્રત રાજકીય વ્યકત કરી શકું છું. પ્રવાહો' એ વિષેના વાર્તાલાપમાં જણાવ્યું હતું.' શરે આતમાં શ્રી અમર જરીવાળાએ મહેમાન વકતાને ગુજરાતમાં અત્યારે પરિસ્થાત જરાયે સારી નથી. આવકાર આપ્યા હતા તથા છેલ્લે પ્રમુખસ્થાનેથી ડે. સરકારી વહીવટમાં ભ્રષ્ટાચાર અને બિનકાર્યક્ષમતા ખૂબ છે. રમણલાલ શાહે આભાર માન્યો હતે. શાસનકર્તા પક્ષની અંદર ખેંચાતાણી છે તે તે જગજાહેર છે જ; જયારે વિરોધ પક્ષે ૫ણું હજી સંપૂર્ણ પણે એકરાગથી વર્તાતી નથી. જો કે અત્યારે પ્રાણપ્રશ્ન તે વિધાનસભ્યોનાં ટેલીફેન બૂથ પ્રદાન સમારંભ પેન્શન અંગે છે. કોઈ પણ વ્યકિત એકવાર પણ જે ધારા જ શાન્તિલાલ ટી. શેઠ ( સભ્ય બને તે એન જીવનભરનું પેન્શન મળે એ કાયદે ગુજરાત સરકારે પાસ કરેલું છે અને ગવર્નરની સહી મળે ' સંધ સચાલિત પ્રેમળ જ્યોતિ' તથા સોસીએ એની જ રાહ જોવાય છે. અમે ગવર્નરશ્રીને મળેલાં ત્યારે કેનેમિક રીહોબલિટેશન'ના ઉપક્રમે, લાખંડવાળા કેમ્પલેકસ, તેમણે કહ્યું કે હું તે હવે ગુજરાત રાજ્ય છોડીને જઇ રહ્યો જે. પી. રેડ, ચાર બંગલા, અધેરી-પશ્ચિમમાં તા. છું ત્યારે અમે તેમને ભારપૂર્વક કહ્યું કે હજી સરકારે ૧૪-૪-૮૪ ના રેજ, સાંજના ચાર વાગે, ટેલીફોન બૂથનાં તમારી સહી માટે બીલ મેકલવાની હિંમંત કરી નથી. કારણ કે ઉદ્ધાટનને લગતે સીમિત આકારને સમારંભ જવામાં પ્રજામત વિરૂદ્ધ છે તેની તેમને જાણું છે. તેમ છતાં પણ આવ્યો હતો. જે તમારી સહી માટે સદરહુ બીલ આવે તમે એનાં સમારંભના અધ્યક્ષ હતા ડે. રમણલાલ ચી. શાહ, પર કોઈ પણ સંજોગોમાં સહી કરશે નહીં. આપશ્રી બીલ ચીફ ગેસ્ટ હતા, મુંબઈ ડિસ્ટ્રીકટ કે-આપરેટીવ હાઉસિંગ પુનઃ વિચારણા માટે સરકારને પાછું મોકલશે. ગુજરાતની સોસાયટી લી. ના ચેરમેન શ્રી રઘુવીર સામત. ઉપરાન્ત શ્રી પ્રજાને આપની એ પાટીગ ગીફટ છે એમ અમે સમજણું. લેખંડવાળા, અધેરી ટેલીફન અચેંજના ડિવિઝનલ મેનેજર આ અગાઉ મુખ્ય પ્રધાનશ્રીને પણ હુ મળ્યા હતા તથા તેમને શ્રી કે. સી. સાલુઝા, વરસવા અકસ-મ્યુનિસિપલ કાઉન્સીલર પ્રજામતની ' જાણ કરી હતી. તેઓની દલીલ એવી શ્રી મોતીરામ ગોવિંદભાવે તથા ઘાટકે પર એકસ-મ્યુ. છે કે ભારતનાં દરેક રાજ્યમાં આવેલ કાયદો થયેલા છે તે ગુજરાતમાં શા માટે નહીં ? અમે તેમને કહ્યું કે ગુજરાતની કાઉન્સીલર શ્રી હરિલાલ ગુલાબ દ શાહ, એન. એ. બી. ના મત્રી શ્રી એસ. વી. દિવાન, મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી માટી જુદા પ્રકારની છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત ચીમનલાલ જે. શાહ, પ્રેમળ જ્યોતિ’ના બહના શ્રીમતી કમલછે. અને પ્રજાને જે ચીજ નથી ખપતી તેને કઈ કાળે બેન પીસપાટી, શ્રીમતી જયાબેન શાહ, બૂથના દાતા "સ કેત પ્રજા સાકાર નહીં કરે. ૭૦ વર્ષની ઉંમરે શ્રી મહેન્દ્ર દેસાઈ આ જ પ્રશ્ન પર અનશન પર ઉતર્યા છે, દરબાર ગોપાળદાસ યુપી વતી શ્રી કલ્પનાબેન કોઠારી વિગેરે હાજર હતાં. ત્યાર બાદ હાજર મહમાનાએ વકતવ્ય કર્યા હતાં. તે દેસાઇનાં આ સુપુત્ર છે. દરબાર સાહેબે પોતાનું રાજ્ય સરદારને ચરણે ધયુ" બદલામાં કશું લીધા વિના. નથી એમણે બધાં જ વકત પાના ભાવ એવો હતો કે આ પ્રવૃત્તિને સાલિયાણું માગ્યું કે નથી પિશન-તેમનાં સુપુત્ર શ્રી મહેન્દ્રભાઈ વિસ્તાર વધારો અને સૌએ પિતાવી શકાય તેટલું કહે છે કે આ ઉંમરે હવે મારો દેહ પણ જે સારાં કાચુંમાં પ્રદાન કરવું. પડે તે તેથી વધુ રૂડું શુ ? આ પ્રશ્ન ઉપર પ્રજામત બહુ સંધના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહ અને મંત્રી વધુ બનેલો છે. એવું જ દારૂબંધીનું છે. અત્યારે ૮૦૦૦ થી આ ચીમનલાલ જે. શાહે નેબના મંત્રી શ્રી મગફુલીકરને કહ્યું કે ઉગ્ર પરમીટ અપાઈ ગઈ છે. હું જ્યારે મુખ્યપ્રધાન હતા આ વર્ષમાં બને તેટલા વધારે ટેલીફોન બૂથ માટે ઝડપથી ત્યારે પરમીટો માત્ર ૮૦ અપાઈ હતી, વ્યવસ્થા કરવી અને મશીને ચલાવવા માટે પ્રજ્ઞાચક્ષુઓને | નર્મદાના પ્રશ્નને કોઈ ઉકેલ સરકાર લાવી શકતી નથી, તૈયાર કરવા. વિશ્વબેંક પિતાની શરતોથી મદદ કરવા માંગે છે. લોકસભામાં વિરોધપક્ષને એક માત્ર ગુજરાતી પ્રતિનિધિ શ્રી મોતીભાઈ શ્રી મનસુલકરે એ વાત સ્વીકારીને વચન આપ્યું કે '" ધરી છે. ક્રુડ ઓઈલની રોયલ્ટી કેન્દ્ર સરકાર આપણને ટને એના માટે હું મારા શકય પ્રયત્ન કરીને લક્ષ્યાંકને પહોંચવાને : ૨, ૩૦૫ના ૨૦ ટકા પ્રમાણે માત્ર રૂ. ૬૧ આપે છે. જ્યારે પ્રયત્ન કરીશ. ' માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. , મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૭૨૯૬ : મુદ્રણસ્થાન : દેન પ્રિન્ટ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪, . આ નદી પર ઉતરી જતા મારી -
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy