SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ! SHRI BOMBAY JAIN YUVAK S SHPI CHIMANLAL CHAKUSHAL MEMORIAL SPRING LE ડાબી બાજુથી–સંધના કોષાધ્યક્ષ શ્રી પ્રવીણુચન્દ્ર કે. શાહ, સધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ, સધના ઉપપ્રમુખ શ્રી રસિકલાલ મેા. ઝવેરી, પ્રવચન આપે છે ડૉ. ચન્દ્રશેખર, વસંત વ્યાખ્યાનમાળાના સચૈાજક શ્રી અમર જરીવાળા, સધના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહ, ડા. ચન્દ્રશેખરના સાથી શ્રી જી. જી. પરીખ, સધના મંત્રી શ્રી કે. પી. શાહ આપણે પાયાના પ્રશ્નો વિચારવા જોઇએ. શુ આપણે એટલા બધા ગરીબ છીએ કે, દેશના લેકાને પીવાનું પાણી ન આપી શકીએ? બાળકોને અંધાપા આવતા ન અટકાવી શકીએ ? મહિલા, હિરજના નથી પછાત કામના લાકાતે પોષણ ન આપી શકીએ ? લઘુમતી કામાને વિશ્વાસ ન આપી શકીએ? આપણા દેશમાં સ્ત્રીઓની સ્થિતિ દેવી છે ? લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા વગેરે દેવીઓને આપણે પૂજીએ છીએ પરંતુ ધરમાં સ્ત્રીઓ પ્રત્યે આપણે આદર નથી રાખતા. નારીવગ વિકાસના માગથી દૂર રહેશે તે સમાજની પ્રગતિ થઇ નહિ શકે. સાચી વાત એ છે કે લેશકિત જ વિકલ્પ પૂરા પાડરશે. એ વિકલ્પ આપણે ધાર્યું ન હોય એ રીતે પૂરો પડશે. ખીજા દિવસે વ્યાખ્યાન શ્રેણીનાં માર્કસવાદી સામ્યવાદી પક્ષના મહામંત્રી શ્રી ઋ. એમ. એસ. નામુદ્રીપાદે જણાવ્યું હતું કે સમાનનીતિ અને કા ક્રમના ધાણે વિધિપક્ષો એકત્રિત નહિ થાય ત્યાં સુધી દેશમાં મિશ્ર સરકાર સંભવિત નથી. વિવિધ ધર્માં, વિવિધ સંસ્કૃતિ અને વિવિધ જૂથાવળા આ દેશમાં એક આશાવાદ ખાદ કરતાં એક જ પક્ષની સરકાર શકય નથી. મિશ્ર સરકાર એ પણ વિકલ્પ નથી. વિકલ્પ માટે લેાકમાનસ જરૂરી છે. પરંતુ લાકમાનસ ઘડવા માટે લેાકાને જાગૃત કરવાની જરૂર છે. COALITION DEMOCRATIC AL ૧૯૮૦ની ચુંટણી દરમ્યાન શ્રીમતી ગાંધીએ કામ કરતી સરકાર આપવાતા વચન સાથે ચૂંટણીમાં વિજય મેળવ્યા પરંતુ સરકાર શું કામ કરે છે? પજાખ સળગે છે, આસામની સમસ્યા ઉકેલાઈ નથી. તો આ સરકાર કામ કરતી કઇ રીતે કહી શકાય ? એમ પ્રશ્ન કરીને શ્રી નામુદ્રીપાદે સમાજવાદના નામે આજે બધા પક્ષેા લાકો સાથે છેતરપી’ડી કરી રહ્યા છે. સત્તા પર આવ્યા બાદ વડા પ્રધાન કાણુ ખતશે તે અગત્યનુ નથી પરંતુ લાંબા ગાળાની નીતિ અને કાયક્રમા શું હશે તેના પર સરકાર ટકી શકશે કે નહિ તે અવલખિત છે. 9. વધુમાં તેમણે કહ્યું કે દેશની રાજકીય વ્યવસ્થામાં મિશ્ર સરકાર અનિવાય' છે અને કાઇ પણ એક પક્ષ દેશ પર શાસન ન કરી શકે. ક્રાંગીની રાજકીય પરરંપરા વિષે ભાર મૂકતા મદ્રાસ રાજ્યમાં ૧૯પરમાં શ્રી રાજાજીની લઘુમતી સરકારના દાખલા તેમણે આપ્યા હતા. ત્યારે કોંગ્રેસે મુસ્લિમ લીગને સહકાર લીધેા હતેા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ કેગ્રેિસ સત્તા પર આવવા ઇચ્છે છે ત્યારે જ્યાંથી પણ સહકાર મળતા હોય તેની સાથે સિદ્ધાંતવિહાાં જોડાણ કરે છે આ પરંપરા આજે પણ કરાળમાં કોંગીની મિશ્ર સરકારમાં જોઇ શકાય છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય વિકલ્પ માટે લેાકા પર વિશ્વાસ રાખવા જોઇએ તે સાચુ છે. પરંતુ લેકા કયારે આ કરી શકે? તેમની દૃષ્ટિ કેળવાઈ હાય તે! આવા વિકલ્પ શોધવા જ જોઇએ. મહાત્મા ગાંધીએ તેમના જીવનની અંતિમ ક્ષણામાં ‘લેક સેવક સધ'ની ચેટજના તૈયાર કરી હતી. તેઓ આગમનાં એંધાણ જોઇ શક્યા હતા. આજે છ વર્ષ પછી પણુ અનિશ્ચિત ભાવિ તરફ આપણે ધકેલાઇ હ્યા છીએ. સૌએ સાથે મળીને ઉકેલ શેાધવાના છે. તેમણે કહ્યુ' । મિશ્ર સરકાર એ વિકલ્પ નથી એવા શ્રી ચંદ્રશેખરના જ વિધાન સાથે હું સહમત થાઉં છું. સયુકત સરકાર એ નવી વાત નથી, ૧૯૫૨ જેટલી જૂની છે. ગ્રેસ પક્ષ ૧૯૫૨ માં લઘુમતીમાં આવી ગયા હતા છતા ત્રાવણકાર, કાચીન, મદ્રાસ અને મૈસુરમાં તે સરકાર રચવા પેવી કરતે તા. મિશ્ર સરકારની મત ક્રૉંગ્રેસે જ શરૂ કરી છે. તે દવા છતાં રાજ કરવા માંગતા હતા. શ્રી ચદ્રશેખર પર લેાકા વિશ્વાસ રાખે છે પણૢ ભારતને કયાં લઈ જવું છે એ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી શ્રી ચંદ્રશેખન આશા સળ થઇ શકે તેમ નથી, અમારે પક્ષ સમાજવાદની વાત કરતા નથી. અમે માનીએ છીએ કે આ દેશમાં સમાજવાદ દાખલ કરવાનું શકય નથી,
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy