________________
* * * *.મા: નં.--ધાના
અes ;}s: : : શ્રિ સરકાર : લોકશાહીમાં એક વિકપ : :
" " . " સંકલનઃ જયેન્દ્ર શાહ : રાષ્ટ્રવ્યાપી આગામી સામાન્ય ચૂંટણીમાં કોઇ એક રચના કરવાનું છે. તે માટે લેકશાહીની મર્યાદાઓનું પાલન પક્ષને કદાચ બહુમતી મળશે કે કેમ એવી આશંકા સેવાઈ. કરવાનું છે. રહી છે. એવા સંજોગો ઉભા થાય તે મિશ્ર સરકાર રચવાની - આપણી પાસે સનાતન સમૃદ્ધ વારસે છે. હજારો વર્ષોને શકયતા કેટલી અને એ વિકલ્પ અંગે રાષ્ટ્રીય પક્ષો શું ભૂતકાળ છે, નવા વિચારોની ધૂનમાં આપણે ભૂતકાળને ને વિચારે છે એ ભૂમિને લક્ષમાં રાખી આ વર્ષની શ્રી ભૂલવું જોઇએ. ભૂતકાળની વાત એક બાજુએ રાખીએ. ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક વસંત વ્યાખ્યાનમાળામાં રાષ્ટ્રીયં આંદોલનમાં જે મૂલ્યાં આપણે શીખ્યાં હતાં તે આજે મિશ્ર સરકારે લોકશાહીમાં એક વિકલ્પ છે એ વિષય જોવા મળતાં નથી. હું પ્રથમવારે સન ૧૯૬૨ માં સંસદરાખવામાં આવ્યું હતે. પ્રથમ બે વ્યાખ્યાનો સાર અત્રે સભ્ય બન્યો ત્યારની સંસદ અને આજની સસંદ. વચ્ચે બહુ
પર્વમાં આવ્યો છેબાકીનાં બે વ્યાખ્યાનોને સાર હવે મેટો ફરક છે. પછીના અંકમાં આપવામાં આવશે તંત્રી)
- હું છેલ્લા પ-૬ મહિનામાં ભારતનાં ગામડે ગામડે ફર્યો ૧. સોમવાર તા. ૪૧૯ થી ગુરવાર, તા. ૧૨--૮૪ છું. ત્યારે મેં અભણ લોકોને જોયા. મને લાગ્યું કે આ સુધી દરરોજ સાંજના ૬-૧૫ કલાકે ચર્ચગેટ પ૨ આવેલો લોકોમાં જબરદસ્ત વિશ્વાસ છે. તેઓ વિશ્વાસના આધારે ઇન્ડિયન મરચન્ટસ ચેઅરના વાલચંદ હીરાચંદ સભાગૃહમાં જીવી રહ્યા છે અને દુઃખદ સહન કરી રહ્યા છે. સહન સંધના ઉપક્રમે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક વસંત કરવું એ કરી નથી. પરંતુ હવે લેકેની સહનશક્તિની કે વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હદ આવી રહી હોય એમ લાગે છે. સમાજનાં જુદાં જુદાં માખ્યાનમાળાના પ્રમુખસ્થાને ' શ્રી અમર જરીવાલા
ક્ષેત્રના અગ્રણીઓએ આ વિષે ચિંતા સેવવી જોઈએ. બરા તા. : " ' ' ' , , ;
આજે ભારતની શી હાલત છે? અંતરીક્ષમાં ઊતાર * સીમતી , જલ્લાના મધુર કંઠે પ્રાર્થના થયા નવજવાને જ માત્ર નહિ પરંતુ હજારો વર્ષોથી આપણે કહ્યું બાદ સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચૌ. શાહે સૌનું સ્વાગત છે, સારે જહાં સે અચ્છા હિ દેતાં હમા': અખ૩ વહેતી
કરતાં જણાવ્યું હતું કે આ વ્યાખ્યાનમાળાને હેતુ લોકોને નદીઓ, ૭૦ કરોડ લોકોની તાકાત, પુરાણ ગૌરવભર્યો ઇતિહાસ - વતમાન રાજકીય તથા આર્થિક સમસ્યા અંગે જાગૃત -અને અખૂટ શકિત આપણી પાસે છે. આપણે કલ્પનાના-ઉડ્ડયને
કરવાનો છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે અમારી છેડીને વાસ્તવિકતા તરફ દષ્ટિ કરવા જોઈએ. દેશમાં સોએ પાંય સંસ્થા કોઈ રાજકીય પક્ષ કે વિચારસરણીને વરેલી નથી.” માણસે અભણ છે. આપણે ખૂબ આગળ છીએ એ --- -ળ્યાખ્યાનમાળાના પ્રમુખ શ્રી અમર જરીવાલાએ જનતા
પ્રિચાર દિહીં અને મુંબઈ જેવા શહેરોમાં થઈ રહ્યો છે. પરંતુ પક્ષના પ્રમુખશ્રી ચંદ્રશેખરને આવકારતા કહ્યું: “શ્રી ચંદ્રશેખરે દેશનું સાચું ચિત્ર જુદું જ છે: આ દેશમાં બાળકો છે કરેલાં- દેશાટનથી લોકોએ તેમના ભણી મીટ માંડી છે. આહારવિના આંધળાં બને છે. લગભગ પચાસ લાખ બાળકે લોકનાયક જયપ્રકાશ નારાયણ પછી તેઓ દેશને યોગ્ય ભૂખ, બિમારી તથા ગંદા પાણીની અસરથી અપંગ બને છે.
દરવણી આપશે એવી શ્રદ્ધા વ્યકત કરીને આ વર્ષની ' આપણી સંસ્કૃતિ તે શીખવે છે કે, પશુપંખીઓનાં - ગ્યાખ્યાનમાળાનું પ્રથમ ' ઉદ્ધાટન કરવા. અને ત્યાર બાદ બચાં પ્રત્યે પણ નિર્દયતા ન રાખવી જોઇએ. આપણુ
એમનું વકતવ્ય રજુ કરવા વિનંતી કરી હતી. દરમિયાનમાં લોકેનાં વાણી અને વર્તનમાં બહુ મોટા ભેદ જોવા મળે છે.. જનતા પક્ષના મુંબઈ એકમના પ્રમુખ ડો. જી. જી. પરીખે ' રામાયણની કથા કરતા કથાકાર શબરીની વાત કરતાં અખિમાં શ્રી ચંદ્રશેખરને પરિચય કરાવ્યા હતા. ,
આંસુ લાવશે પરંતું એ જ કથાકાર પોતાના ગામમાં હરિજન શ્રી ચંદ્રશેખર
પ્રત્યે કઠેર વર્તાવ કરશે. ! શ્રી ચંદ્રશેખરે વિશાળ શ્રેતા સમુહની હાજરીમાં રાષ્ટ્ર- - મને પદયાત્રા દરમિયાન ઘણુ લેકેએ ફરિયાદ કરી હતી ભાષામાં પ્રવચન કરતાં કહ્યું હતું કે, રાષ્ટ્ર બંદૂકથી બનતું
કે એક દ્રૌપદીની લાજ લુંટાતાં મહાભારતનું યુદ્ધ થયું; નથી. લેકની ઇચ્છાશકિતથી બને છે. રાષ્ટ્રીય વિકલ્પ દેશની
પરંતુ હજારે દ્રૌપદીઓ જંગલમાં વિલખી રહી છે. બહેનને 'જનતાએ એ સમયે પૂરો પાડે છે. ગુજરાતમાં નવનિર્માણ
રાત્રિના સમયે ઘરની બહાર નીકળતાં ડરવું પડે છે. આ
પરિસ્થિતિ કોણે સંછ છે? આપણે જ સછ છે. ' આંદોલન થયું. બિહારમાં લેક-આંદોલન થયું. આ આંદોલને .::રાજકીય પક્ષેથી મુક્ત હતાં. તેમની પાછળ લેકશકિત હતી. રાષ્ટ્રીય વિકલ્પ અને વૈકલ્પિક સરકાર એ બંને બાબતે : “લેકની ઈચ્છાશકિતએ ઈતિહાસ રચ્યું હતું. રાષ્ટ્રીય વિકલ્પ મારી મત જુદી છે. વડાપ્રધાન કહે છે, વિરોધપક્ષો આ પણે ન ધાયું હોય એ રીતે ઊભા થશે. .
પાસે અમને. હરાવવા સિવાય બીજું કંઈ કામ નથી. જે 35: આપ સૌ દેશની સમસ્યાઓથી પારેચિત છે. વિરોધ પક્ષે સરકાર મૂલ્યનું ખંડનું કરતી હોય તેને હરાવવી એ, વિરોધ
આ સંજોગોમાં કઈ ભૂમિકા ભજવવાની છે? આ પ્રશ્ન પક્ષેનું રાષ્ટ્રીય કર્તવ્ય છે. મતે વહેચાઈ ન જાય તે વિરોધપક્ષે દ્વિધા અનુભવી રહ્યા છે. આપણા દેશમાં ભાષાઓ, જોવાનું વિરોધ પક્ષનું કર્તવ્ય છે. પરંતુ પાયાન' સવાલેને
સંપ્રદાય અને પ્રાંતિની વિવિધતાને કારણે પર્ણ સમસ્યાઓ આ જવાબ નથી. સરકાર બદલવાથી કંઇ સમાજ • શું આપણું ધ્યેય લેકશાહીનાં મૂલ્યોના આધારે સમાજની
નહિ બદલાય ' . ' ' , '' : " E