________________
એ છે
રચાઇ પ હજાર
ઉપર
૨૫૮પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૪ જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર
નેમચંદ એમ. ગાલા ઇસની સન પૂવે ૮૦૦ થી ૨૦૦ વર્ષના સમયગાળા પિતાનાં આગવાં પ્રદાનથી તમિળ સાહિત્યને સમૃદ્ધ અને દરમિયાન વિશ્વ વિચારધારાએ અભિનવ વળાંક લીધે અને વિસ્તૃત કર્યું છે અને ગૌરવવંતુ સ્થાન ભોગવ્યું છે. તમિળ માનવીનું ચિંતન સૃષ્ટિના અભ્યાસ અને ખેજથી કંટાઈ સાહિત્યના વિકાસ જૈન આભારી છે. જૈન કવિઓ અને જગત, જીવ અને આત્માના અન્વેષણ પ્રત્યે કેન્દ્રિત થયું. - વિદ્વાનેએ સાહિત્યના ઉત્કર્ષ અને ઉસ્થાનમાં નોંધાવેલ ફાળે વિશ્વચિંતને ધરી બદલી.
અનન્ય અને અમૂલ્ય છે. . . આ સમયગાળામાં સમસ્ત માનવજાતે પોતાનાં ઉત્તમ કહેવાય છે કે આઠ હજાર જૈને એ દરેક એક એક
લક્ષણે સચ્ચકોટિએ પ્રગટ કર્યા. તત્વજ્ઞાન, કલા, સંગીત, ઋચા રચી. અને આઠ હજાર ઋચાઓની વિખ્યાત કૃતિ , શિલ્પ, ચિત્રકળા, વગેરેના વિકાસ માટે આ સુવર્ણકાળ હતે. નલદીયાર રચાઈ, જેની આજે માત્ર ચાર ચાંઓ ' , ' આ સમય તત્વચિંતન, સામાજિક પુનરુત્થાન તથા * બૌદ્ધિક સંક્રમણકાળ જેવું હતું. ભારતમાં મહાવીર તથા બુદ્ધ, - તમિળ વ્યાકરણ અને શબ્દકોશની રચના જૈનોએ કરી. - ઈરાનમાં જરથ્રેટ્સ, ગ્રીસમાં પાયથાગોરસ, સોક્રેટીસ અને પ્લેટો, અવીવાર નામનાં કવયિત્રી ખૂબ લોકપ્રિય હતાં. અને તેઓ જૈન
ચીનમાં લાઓસે અને કયુશિયસ વગેરે ચિત્તક 'માનવીના સાવી હતી, જેમણે જૈનદર્શન વિષે પદ્યમાં ગ્રંથ રચ્ચે
આધ્યાત્મિક વિકાસને કેન્દ્રમાં રાખી પિતાની આગવી અને વૈરાગ્ય, કર્મવાદ, વીતરાગતા, નિલેપતા વગેરે વિષયની - વિચારધારાઓ પ્રસ્થાપિત કરી.
ઊંડી છણાવટ કરી છે. : દરેક ચિંતનધારીઓના પ્રવાહ એકમેક પર તેમ જ સંસ્કૃતિ
પાંચ મહાકાવ્ય :- આદમપેરૂમ કપીએલ-“મણિ - પર આગવી અસર પડે છે. ક્યારેક સમરસ થઈ જાય છે.
મેખલાઈ, શિધ્યાધિકારમ, “વલ્લપથી”, “ચિંતામણિ, ક્યારેક સ્થાયી છાપ મૂકી જાય છે.
અને “કુંડલકેશન' એ પાંચ મહાકાવ્યોમાંથી ત્રણના રચયિતા ઈસવી સન પૂર્વે જનસમુદાય વેપાર અથે ગંગાની
જૈન હતા.' - મય ખીણના પ્રદેશમાંથી મથુરા અને ઉજજૈન થઈ સ્થળાંતર
- સૌથી પ્રાચીન નધહુ દિવાકરમ (શબ્દોશ) જૈન કૃતિ છે. કરતાં કરતાં પૂર્વમાં અને કાળક્રમે દક્ષિણમાં અપહેલા, ત્યાંથી સંરકૃતિ અને તમિળના વિદ્વાન અમીતસાગર જૈન હતા. કણુટક (શ્રર્વણ બેલગેડા) અને તમિળ પ્રદેશમાં વસ્યા અને એ એમણે તમિળ શબ્દોના વ્યાકરણ કરીકાઈની રચના કરી. રીતે વૈદિક તથા જૈન ધર્મનો ફેલાવો થયો.
પ્રખર અને પ્રસિદ્ધ વિદ્વાન શ્રી કુંદકુ દ આચાર્ય અણુ- શ્રુતકેવળી ભદ્રબાહુની સાથે જૈનેને સમૂહ શ્રવણ બેલગોડા રકમાં જન્મેલા. એમણે પ્રાકૃત ભાષામાં પ્રસિદ્ધ ગ્રંથ “સમયઆવીને વસ્ય-સ્થિર થયે. જૈનના કેટલાક સમૂહે કર્ણાટકમાંથી સાર'ની રચના કરી હતી. “સમયસાર” ગ્રંથની કન્નડ આવૃત્તિ કંકુ પ્રદેશ (સાલેમ, ઇરેડ અને કેઈમ્બતુરને વિસ્તાર), પશ્ચિમમાં તાજેતરમાં જ કર્ણાટકના દિગંબર જૈન ટ્રસ્ટ પ્રકાશિત કરી છે. કાવેરીપટમાં તિ ચિરપલી અને દક્ષિણમાં પુડુ કટાઈ વિસ્તાર આ ટ્રસ્ટ આચાર્યશ્રીની આત્મકથાના પ્રકાશન માટે પણ સીત્તાનાવસલ) અને પાંય રાજયના મદુરાઈ, રામચંદ્રપુર પ્રવૃત્ત છે. અને તિ તેલ વેલી જિલ્લાઓમાં વસવાટ કર્યો. આ વિસ્તારમાં
' પ્રભાવક જૈન સાદેવીએ પહાડ અને ડુંગરાળ પ્રદેશમાં ગુફાઓ અને કોતરોમાં જૈન
પ્રભાવક જૈન સાધ્વીઓએ પોતાનાં તપ અને વિદ્વત્તાથી સાંધુ-સાધ્વીઓએ વિહાર-નિવાસ કર્યો જેને સમર્થન આપતાં
અને બોધ-ઉપદેશ દ્વારા સમાજ પર પ્રચંડ પ્રભાવ પાડશે. આલેખાયેલા ઈ. સ. પૂર્વ ત્રીજીથી બીજી સદીના બ્રાહ્મીલિપિમાંનાં
એમને ગૃહઉધમને બેધ આપ્યો અને સાદા સંયમી જીવન શિલાલેખ અને લખાણે આ પહાડો અને ગુફાઓમાં
તેમ જ સદાચાર તરફ વાળ્યા. . - જોવા મળે છે.
ઉપરાંત શૈવ અને વૈષ્ણવ ભજન-પ્રાર્થનાઓમાંથી પણ આવાં સ્થળાની નજીક જૈન મંદિરનાં ખંડિયેર તથા
તમીળમાં જૈનોના જીવન અને કવન વિષે નિર્દેશો મળી રહે છે. અવશે પણ જોવા મળે છે. સંલેખણ-અનશન કરી કાળધમ
- સંતકવિઓની પર પરા એ ભારતની સર્વોચ જામનાર મુનિઓનાં નામની યાદી પણ કોતરાયેલી જોવા મળે છે.
અને આગવી પરંપરા છે. તેની વાણીની અસર ભારત ઈ. સ. પૂર્વેની છઠ્ઠીથી બીજી સદી દરમિયાનનાં શિલા- પર ઘેરી, સ્થાયી અને ચિરંજીવ રહી છે. ભારત બહાર આવી લેખે, તામ્રપત્રો, અાચલુર, અલગારમલાઈ, અનાઈમલાઈ, પરંપરાની નજીક આવી શકે એવી માત્ર સૂફી સંતેની પરંપરા છે. કાંગાર પુલીઅસગુલમ, સીત્તાનાવાસલ, તિનાથકુનરૂ,
સૂફી સંતે ઉપદેશકે અથવા શિક્ષક હતા. જિજ્ઞાસુન તથા ઉતપુરનકુનરમ, પુમલર, મંગુલમ, અવીઆરમલાઈ, તિરુચિર- શિષ્યોને કેવી રીતે વિદ્યાદાન આપવું તે એમનો રહસ્યમંત્ર લ્લી, કુરંગલકુદી, અસ્તિપસી વગેરે સ્થળોએ જોવા મળે છે.
dat Talk to every man according to his level જૈન મંદિરનાં અવશેષ તથા શિલ સ્થાપત્ય દક્ષિણ તથા of understanding -ઉત્તર આરકેટ જિલ્લે, તિરુચિરાપલ્લી, પુડુલ ટાઈ, મદુરાઈ શિષ્ય સાથે એમનાં સ્તર પર ઊભા રહી એમની ભાષામાં . અને તિરુનેલવેલી જિલ્લામાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. એમની સમજ પ્રમાણે વાત કરે.
જૈન પરંપરા અને જૈન સાહિત્યની સાથેસાથ તમિળ સંત અને ભકત કવિ કબીર પણ સંત તિરુવલ્લુવરની સાહિત્યને વિકાસ થયો છે. જૈન કવિઓ અને વિદ્વાનોએ જેમ વ્યવસાયે વણકર હતા. સંત તિરુવલ્લુવર બાદ સદીઓ