________________
s
બઈમાં ખાતરની હાથવણકરતાની વેચાણ
તા. ૧-૫-૮૪ પ્રબુદ્ધ જીવન
૨૫૭ પરિવારમાં ચાલતા હતા તે જાણ થઈ અને હાથ કંતામણું પરિત્યાગ કર્યો એ સંક૯૫નું મૂળ કારણ શું હતું? બાપુજી તથા હાથવણાટની ખાદીનું ધોતિયું, પહેરણ બાપુજીએ ધારણ જેમને પિતાના મોટાભાઈ ગણતા તે વારાણસીના પંડિત કર્યું. આ સાથે ટોપી પણ ખાદીની બનેલી જ બાપુજીએ મદનમોહન માલવિયાએ પિતાને આંગણે હિન્દુ યુનિવર્સિટી શરૂ કરી. "
ચાલુ કરવા દેશભરમાં પરિભ્રમણ કરી શ્રીમતિ અને રાજામહા, ખાદીની આ ટોપીને ઘાટ હડી કારનો જ રહ્યો,
રાજાઓ સમક્ષ ટહેલ નાખી મોટું ભંડોળ ભેગું કર્યું હતું. અને પાણુકેરાની ટોપીની જેમ એ ધોળી જ રાખવામાં
સને ૧૯૧૬ ના ફેબ્રુઆરીની પાંચમી અને છઠ્ઠીએ તે શિક્ષણઆવી. જાડું કપડું અને ઓછી ઊંચાઈ હોવાથી આ ટોપી
સંસ્થાની સ્થાપના નિમિત્તે વિશેષ સમારંભ ગોઠવ્યા હતા. ઝટપટ ચોળાઈ જાય એવી નહોતી. મને એવું સાંભરે છે કે
તેમાં ઘણા બધા રાજામહારાજાઓને નિમંત્રણ આપી ભેગા
કરવામાં આવેલા અને તે વખતના વાઈસરોય લેડ હાર્ડિ જ બાપુજી, મગનકાકા, વિનેબા, આપાસાહેબ પટવર્ધન વગેરે ચાર પાંચ વ્યકિતઓએ ૧૯૨૦મ્માં ખાદી જ પહેરવાનું વ્રત લીધું.
હરતક સ્થાપનાવિાંધ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે બાપુ બીજા આશ્રમવાસી ભાઈ–બહેને માટે ભાગે મીલ-સૂતરનું હાથ
જીને પણ આમંત્રણ હતું. બે દિવસ લગી ચાલેલાં અને
વ્યાખ્યાને થયાં પછી માલવિયાએ બાપુજીને પણ આગ્રહ વણાટનું કપડું વાપરી સ્વદેશીવ્રતનું પાલન કરતાં. ખાદી મેથી
કરી એ સભામાં બેસવાને ઊભા કર્યા. બાપુજીએ એ તકને હેઇ પરવડે નહિ, જાડી ઈ વી-સુકવવી ફાવે નહીં
લાભ લઈ કશા સંકેચ વિના નિર્ભયતાથી પિતાના અંતરની એવી દહેશત અનેક આશ્રમવાસીઓની હતી. પણ
વાત શ્રેતાઓને સંભળાવી. તેમાં તેમણે કહ્યું તેને છેડે ખ દીની ટોપી આશ્રમવાસીઓએ તરત જ અપનાવી લીધી. સૌને માથે એકસરખી ટોપીની સાદી છાપ પણ
અંશ નીચે પ્રમાણે છે: ઊભી થઈ.
હવે હું તમારી પાસે એક બીજો ચિતાર રજુ કરું છું. - જ્યારે ૧૯૨૧માં બાપુજીએ અંગ્રેજ સરકાર સામે જાહેર
ગઈ કાલની સભાના પ્રમુખશ્રી હિંદની ગરીબાઈ વિ. કરેલી અસહકારની હિલચાલનું જોર વધ્યું તે અરસામાં
બોલ્યા હતા. બીજા વકતાઓએ પણ એ વિષય ઉપર ભાર મુંબઈમાં બાપુજી હરતક શ્રી વિઠ્ઠલદાસ જેરાજભાઈએ
મૂક હતા. પણ મંડપમાં આપણે શું જોયું? કે પેરિસના
ઝવેરીની આંખોને પણ ચકિત કરી દે એવું ઝવેરાતનું પ્રદર્શન. હાથ૪તામણુના સૂતરની હાથવણાટની ખાદી વેચવા માટે વેચાણ ભંડાર શરૂ કર્યો. અને તેમણે પિતાની વેચાણકળાનો
હું એ રાજામહારાજાઓને આપણા કરોડે ગરે સાથે લાભ લઈ ખાદીનાં સીવેલ તૈયાર કપડાનું વેચાણ આરગ્યું.
સરખાવું છું. હું મનમાં એમને કહું છું કે જ્યાં સુધી તમે આ તૈયાર કપડાનાં જુદાંજુદાં નામોની જેરાજાણીભાઈએ
તમારાં ઝવેરાત નહીં ઉતારો અને ગરીબોના હિત માટે તેને જાહેરાત કરી. તેમાં ખાદીની ટોપીને “ગાંધીટોપી' તથા
ઉપયોગ નહીં કરે ત્યાં સુધી હિંદને ઉદ્ધાર થવાને નથી.. ખાદીની બંડીને “જવાહર બંડી” વગેરે નામથી જાણીતાં કર્યા.
હિંદના કોઈ પણ શહેરમાં કોઈ મોટો મહેલ ચણાતે હું આ પછી વિલાયતી વસ્ત્રોની હોળી કરવાની પ્રેરણા સાંભળું છું ત્યારે મને ખૂબ દુ:ખ થાય છે, કારણ તે માટે બાપુજીએ લેકમાં જગાડી. એને સારુ બાપુજીએ આખા
પૈસા તે ડુતો પાસેથી લેવાય છે. ખેડુતોની મહેનતનું દેશમાં, પ્રતિ પ્રતેિ જાતે જઈ ઠેર ઠેર સભાઓમાં ખાદી
લગભગ આખું ફળ આપણે લઈ લઈએ તે આપણામ પહેરવા અને વિલાયતી વસ્ત્રોને અગ્નિમાં પધરાવવાને સ્વરાજની ભાવના બહુ હોઈ શકે નહી.' સંદેશ આપે, આ સભાને અંતે વિલાયતી વસ્ત્રોની બાપુજીના આ ભાષણને ઊંડે પ્રભાવ પડયો. તે સાંભળી અનેક પ્રગટાવવાની હેળીની જવાળામાં લે કોની ભીડમાંના ઘણા બધા યુવકેને દેશસેવાની ખરી સૂઝ મળી. વારાણસીને આ પ્રસંગ ભાઈઓ પોતપોતાની વિદેશી વસ્ત્રની બનેલી ટોપીએ પિતાને પછી સને ૧૯૧૭ ના ઓકટોબરની ૨૬ મીએ વાઇસરોય લેડ માથેથી ઉતારીને અગ્નિ ભેગા કરતા હતા. બીજી બાજુ ચેમ્સફર્ડ તથા ઈગ્લેંડથી આવેલા હિંદી વર મેન્ટગ્ય સાહેબે આખાયે દેશમાં સુગંધ ખાદીપ્રેમી ભાઈઓએ કિકાણે
હિંદના પ્રતિનિધિઓને મળવા સારુ દિલ્હી બોલાવ્યા હતા. ખાદીની ટોપીઓ બનાવી તેનું મહોલ્લે મહાલે ફેરીએ એ પ્રતિનિધિઓમાં ગાંધીજી, મોતીલાલ નહેરુ, બાળગંગાધર કરીને પડતર ભાવે વેચાણ કર્યું". આ રીતે “ગાંધી–ટોપી” તિલક અને મહંમદઅલી ઝીણા હતા. એ સમયે યુરોપમાં દેશભરમાં વ્યાપક બનતી ગઈ.
પ્રથમ વિશ્વયુદ્ધ બહુ વસમું બન્યું હતું. મન કેસર સામે અંગ્રેજ સરકારના અમલએ “ગાંધી–ટોપી' ની લેક- રણભૂમિ પર અંગ્રેજોને ભારતના સૈનિકોની જરૂર હતી. એટલે પ્રિયતાને રાજકીય ચળવળનું અનિષ્ટ લક્ષણ લેખ્યું અને
હિંદીઓને સ્વરાજની આંશિક કિસ્ત આપવાનો પ્રસ્તાવ. સરકારી નેકરિયાતે તેમ જ સામાન્ય નાગરિકોએ પહેરેલી
મેન્ટગ્ય લાવેલા. ગાંધી–ટોપી” પ્રત્યે સખત અણગમો દર્શાવ્યા. આને પરિણામે બાપુજીએ દિહીનું તેડું સ્વીકારી ત્યાં જવાનું નકકી લોકહદયે “ગાંધી–ટોપી’ નું સન્માન અને તેની પ્રતિષ્ઠા ખૂબ જ કર્યું એટલે એમણે પિતાના મનમાં ઠરાવ્યું કે કાશીમાં વાસવધ્યાં. રાષ્ટ્રીય પિશાકમાં “ગાંધી–પી” અનિવાર્ય લેખાઈ. રય સમક્ષ ભભકદાર દેખાવ ન કરવા રાજામહારાજને આમ સને ૧૯૧૫ માં કોચરબ આશ્રમમાં આવીને મેંતીલાલ પિતે સૂચન કર્યું હતું તેના અનુસંધાનમાં તેમણે પણ દિહીના દરજીએ સીવણવર્ગો શરૂ કર્યો ત્યારે સ્વદેશી વસ્ત્રની લોકોમાં રાજદરબામાં જવા ટાણે પિતાના વશમાં સાદાઈ વધારવા પ્રચલિત પ્રકારની ટોપી બનાવવાને આરંભ થયો. તેને વિકાસ જોઈએ. આથી પોરબંદર અને રાજકેટમાં બાપદાદાના વખતથી થતાં થતાં સ્વદેશીના અને વિલાયતી વસ્ત્રના બહિષ્કારના રાજદરબારમાં જરૂરી ગણાતાં વસ્ત્રો –અંગરખું, પાધડી અને જવલંત પ્રતીક જેવી ગાંધી–પી’ને જન્મ થયે.
દુપટ્ટાને તેમણે તિલાંજલિ આપી. એમ કરીને એમણે રાષ્ટ્રની કોચરબથી દિલ્હી વાઈસરોય અને હિંદી મંત્રીની પાસે સ્વમાન ભાવનાને દેશની ગરીબ જનતા પ્રત્યે હમદીંનું જવા વખતે બાપુજીએ પાઘડી, અંગરખું અને દુપટ્ટો પહેરવાને રચનાત્મક રૂપ આપ્યું.