SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન પર દિવસે બાપુજી શું પહેરીને, વી રાખી પહેરીને દિલ્હી જવા નીકળ્યા એ કઇ સાંભરતું નથી. સાંભરે છે વઢવાણુવાળા શ્રી મોતીલાલ દરજીનુ કોચરબમાં આવવું અને વ્યવસ્થિત રીતે તેએ સિલાામના વગ ચલાવતા તે. રાજ અપારે બે વાગ્યાને શુમારે ખે-અઢી કલાક એ વગ ચાલતો. આપુછ પાતે એ વગમાં ખેસી મોતીલાલભાઇ પાસે સીવવાનુ તથા કપડાં વેતરવાનું શીખતા. સીવણકામના એ વગમાં દેવદાસ ગાંધી પણ જોડાયા હતા અને તેમણે સીવવા, વેતરવા તથા સિલાઇ મશીન ખાલી સરખું” કરવાનુ ચે શીખી લીધું હતું. બં આ સીવણ્વગમાં પહેરણના ઘાટ અંગે નવા પ્રયાગા કરવામાં આવ્યા અને વિશેષ તેા ટાપીના પ્રયોગા અજમાવાયા. દક્ષિણ આફ્રિકાથી અમારી ફિનિકસ મળી ભારત આવવા નીકળી એ પહેલાં બાપુજી કસ્તુરખા અને'મિ. કલનપેક સાથે ઈંગ્લેંડમાં માનવતા ગેાખલે મહારાજને ગળવા સારુ કૅપટાઉન જપ્ત વિલાયત જતી સ્ટીમરમાં રવાના થયા હતા. ખાપુજીનાં સૂચનો પ્રમાણે મગનલાલકાકાએ અમારી હિંદ આવવાની તૈયારી કરાવી. મુખર્જી અંદરે પહેચીએ ત્યારે અમે યુરોપિયન વેશમાં ન હોઇએ એની કાળજી રખાઇ. મગનકાકા, મગનભાઇ પટેલ, જમનાદાસકાકા વગેરે મેટેરાઓએ તેા ધેતિયુ, પહેરણ, અંગરખું અને પાઘડીને શાક સ્ટીમરમાં જ ધારણ કરવાનું ઠરાવ્યું. કાટ, પાટલૂન, કટાઇ છૂટયાં. અમારે હેકરાઓએ નિકર. ખમીસ, મેાા વગેરેને બદલે નાડીવાળી સાદી ચારણી, પહેરણ અને માથે ટાપી પહેરવી એમ નકકી થયું. પણ કષ્ટ, કેવી જાતની ટીપી પહેરવી એ પ્રશ્ન ઉકેલવામાં મુશ્કેલી આવી. મુંબઇના મધ્યમ વગ વાળા એ કાળે ગાળ અનાવટની ઊ'ચી તપખીરિયા કે કાળાશ પડતા રંગની કડક જાડી ટોપી પહેરતા એ મેથી આવતી અને વેપારી કક્ષાના હોવાની છાપ ઊભી થતી. જ્યારે અમારે તે ગરીબની જોડે અનુસંધાન સેવવાનુ' હતુ' એટલે “એ મેથી ટીપી સ્વીકારાઈ નહી. છેવટે શેઠ પારસી રૂરતમજીની સલાહ સ્વીકારાઈ. મુંબઇગરા અને સુરતી પારસીઓ પહેરે એવી ઘેરા આસમાની રંગની મખમલની ગોળ આકારવાળી ટાપી ફિનિસ મંડળીના ટેકરાએએ મુંબઈ દરે ઊતરતી વખતે પહેરવી. એવુ નક્કી થયું. રખનથી અમે સ્ટીમરમાં નીકળ્યા તે પહેલાં અમને છેકરાઓને મારા આપની પારસી ટાપીએ અપાવી દીધી. એ ટાપીની ઊંચાઇ વધારે ન હોવાથી અમને ગમી ગઇ. અમદાવાદ શહેરના ઓછાયા તળે જયારે સત્યાગ્રહ આશ્રમના કાચબ ગામની સીમમાં આરંભ થયે ત્યારે ગ્રામવાસીઓ તથા સાધારણ સ્તરના નગરવાસી વચ્ચે અમારી મખમલની ચમકાટવાળી ટાપીને બદલે વધારે સાદાઈવાળી ટાપીનું વિચારાયુ'. એટલે અમદાવાદી સાધારણ લેકાને માથે જોવામાં આવતી હેાડી ઘાટની, કાશ્મીરી ટાંપીને નામે ઓળખાતી ટોપી અમારે સારુ ખરીદાઇ.. એ રાખોડી રંગના કપડાની બનતી. એની ચાર ગળ પહેાળી પટ્ટી વચ્ચે એક આંગળ પહેાળામાં તપખીરિયા દારાનું ભરતકામ હેાવાથી એ શેાલતી હતી અને તેને જ્યારે બગલ થેલીમાં મૂકી દેવી હોય ત્યારે એ ખેવડ વાળીને મૂકી દેવાની સગવડ પણુ કાશ્મીરી ટોપીમાં હતી. તા.૧-૫-૮ આશ્રમના વિદ્યાથી'આ જ નહીં વડીલો પણ એમના પાડ અંગરખાવાળા પેાશાકને ખુલે પહેરણ અને કાશ્મીરી ટોપી પહેરીને શહેરમાં આવજા કરતા થયા. કાઇ ક્રાઇ ટૂંકા પ્રવાસમાં બાપુજીએ પણુ કાશ્મીરી ટાપી વાપરવા માંડી. વઢવાણના માતીભાઇ દરજીએ કાચરખ' આથી રીતસર સીવણકામ શીખવવા માંડયુ. ત્યારે કાશ્મીરી ટેપીમાં સાઈ વધારવાના પ્રયત્ન શરૂ થયા. હિં'ના અનેક પ્રાંતમાં પ્રાણ વિવિધ પ્રકારની ટીપીએમાં વારાણસી અને લખનઉ આજુ વપરાતી ધેાળી અને માથે ધનુષાકારવાળી ટોપી સાથે ખપે એમ વિચારાયુ, પણ તેમાં નચેની ઝીણી પટ્ટી ઉપર ધણું ઝીણુ' મલમલનું કપડુ' હોવાથી તે ઝટઝટ ચોળાઈ જાઓ · અને વારવાર ઇશ્વરી કરવી પડે એ મુશ્કેલીને કારણે આ મલમલીઆ ટીપીને વિચાર માંડી વાળવામાં આવ્યે સીવણવર્ગ'માં સિંગર મશીન પર સીવવાને બાપુજીએ સેાય વડે હાથે સીવવાતે અભ્યાસ વા જાતે જ પહેરણ માટે કપ્પુ' વેતરી એને ખમીસને મદ *નીને ઘાટ આપ્યો. અને બજારમાંથી ખરીદીને ભાગી પડતી કાશ્મીરી ટાપીને બદલે હાથે સીવેલી પાણકારાની રાષ્ટ્ર અનાવી. કાશ્મીરી ટીપીનાં ખેય પાસાંમાં હળવું પાતળું પૂરું આવતું તેમ આ પાણકારની ટાપીમાં પણ ખ'ને આજુ પૂડાને! એક એક કટકા નાખવાનું યે એવી રીતે ગોઠ ટોપી ધાવા ટાણે પૂઠું કાઢીને ધોઇ શકાય. આ રીતની ધાળી પાણકારાની ટાંપીને વપરાશ િ વખત સુધી ચાહ્યા એવુ મને યાદ છે, પણ એ યાદ નથી આવતું કે આપુજીએ પાધડી-અંગરખુ અને દુપટ્ટાની કર્યાં પછી બીજે દિવસે તેમણે પાકારાની પૂઠાવાળી પ પહેરી હતી કે નહિ. (૨) હવે રહી ગાંધીટાપી'ના મંગળાચરણની વાત. એ ચેકસ હેવુ મુશ્કેલ છે. અમુક ચેડીએ એને જન્મ ચપે એવુ કઇ મારી સ્મૃતિમાં નથી છતાં એટલુ* નિશ્ચિત કી શકાય કે સને ૧૯૨૮ માં ગાંધીરાપી ઉદય થયા. કાચન અંગલામાંથી સાખરમતી કંઠે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના થ પછી પણ અમારું ધ્યાન મીલના સૂતર વડે હાથવણાટ કરવા હતું. આશ્રમ પૂરતું કાપડ તૈયાર કરવા જેટલી સાળા સાબરમતી કાંઠે નવા મકાનમાં શરૂ કરી શકાઇ અને દુકાળનુ સ આવતાં હાથવણાટનું કાપડ કામ રાહતની દષ્ટિએ પણ એન. પાસના વણકરોને અપાય. તેથી તેના વેચાણની પ્રવૃત્તિ ચ્યાઅ દ્વારા થવા લાગી. તે વખતે રેટિયા વડે જાતે પ્રતી લઈ સૂત્તેર તૈયાર કરવાની સૂઝ આશ્રમની ક્ષિતિજમાં પ્રગટી નહોતી. જલિયાંવાળા ખાગના જુલમભર્યા હત્યાકાંડે સને ૧૯૧૯મ આખા દેશને જગાડયા. બાપુજી પંજાબ જઈ ખે મહિના ત્યા રાકાયા અને બીજા દેશનેતા સાથે અંગ્રેજોના જુલમની તેમણે તપાસ કરી, એ વખતે પંજાબમાં ગામઠી રેંટિયા પર પુષ્કળ સૂતર અનેક કુટુ બેમાં કતાનુ હતુ. અને તેની સ જાડી ખાદી ખનતી હતી આ ખધું જોઇ ખાપુજી પા સાબરમતી આવ્યા ત્યાર બાદ આશ્રમમાં પણ હાથે કાંતવાન પુરુષાથ' આરભાયા. બાપુજીએ પાતાની આત્મકથામાં જણાવ્યુ છે તેમ ઉત્તર ગુજરાતમાં હાથકતામણના ઉદ્યોગ અને
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy