________________
'M.
૨પય
"ા. ૧-૫-૮૪
પ્રબુદ્ધ જીવન " દરબારી મેભાને તિલાંજલિ
0 પ્રભુદાસ ગાંધી પૂરાં છાંસઠ વર્ષ પહેલાં એ પ્રસંગ છે. ત્યારે અમારે કાપડ વણવાની કળા કેચરબમાં અપનાવાય એ હેતુથી મારા સત્યાગ્રહ આશ્રમ સાબરમતી કાંઠાની જમીન ઉપર લઈ જવા પિતાશ્રીએ બગસરાના કામનું નિરીક્ષણ કર્યું અને ત્યાંથી નહોતે. સાબરમતી પરના એલિસપુલથી સરખેજ જતી પિતાને માટે તથા મગનકાકા માટે બે પાઘડી ખરીદી લાવ્યા. સડકની અડોઅડ કોચરબ ગામનાં ખેતરો વચ્ચે શ્રી જીવણલાલ કાઠિયાવાડના રિવાજ પ્રમાણે પુખ્ત વયના પુરુષે ત્યારે કેકને એરિસ્ટરના બગલામાં સત્યાગ્રહ આશ્રમનું કસોટીભયું જીવન કેઈક રંગવાળી પાઘડી પહેરતા. સફેદ રંગની પાઘડી જેને વિકસી રહ્યું હતું. :
માથે સફેદ વાળ આવ્યા હોય તે પહેરતા. એવા કોઈ રંગ ‘દેહ તારી નથી, જે તું જગતે કરી” વાળા ઉપદેશને tવનાના ધાળા પાઘડી મારા પિતાશા લઈ આવેલા, તેમાં કેવળ અપનાવવા તથા પિતાપિતાના સ્વભાવને તેમ જ પિતાની
જાંબુડા રંગની ઝીણી ચોકડીઓ હતી. કાકાને અને નાની-મોટી ખંખેરી નાખવા જેવી ટેવોને છોડી દઈ ગ્ય
પિતાશ્રીને માથે એ પાઘડીએ બહુ શોભતી - સાદી રે શીખવા મઠારવાને સામૂહિક પ્રયત્ન ચાલી રહ્યો હતે.
છતાં ભાતીગળદેખાતી હતી. મારી ઉંમર પ્રમાણે હજુ શેર--કેશરી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ, જેમ ભરેલા જુવાન
વરસ પછી પાઘડી પહેરવાનો મારે વારે આવવાનું હતું, સાધી, બાપુજીને સત્સંગ મેળવવા આવેલા અતિથિઓ તથા
છતાં મે કરાવી રાખેલું કે હું પિટિયા રંગની પાઘડી પહેરીશ. “સત્ય-અહિંસાને મમ ઝીલવા મથનારા જિજ્ઞાસુઓ મળી
એ દિવસ કયારે આવે તેની હુ રાહ જોતા હતા ત્યાં બાપુએ ચાળીસેક જણ આશ્રમમાં હતાં, તે દરેકને બાપુજી જોડે તાર
મારા એ તર ગના મૂળમાં જ કાપ મૂકી દીધે. ‘ધા હતા. કોણે, ક્યારે, કઈ રીતે શું કામ કરવું અને
બાપુજીએ ચીંધ્યા પ્રમાણે એમની પાઘડી સંકેલવે હાથમાં નાનાં વ્રતોને આધારે કેમ આરોહણ કરવું તે અંગેની
લઇ વિચારવા લાગ્યો કે “સામસામા બે છેડા ભેગા કરીને -અંગત દરવણી દરેકને બાપુજી પાસેથી મળી રહેતી. હજી
સંકેલું કે મને બેવડે વાળીને સકેલું? કરચલી રહી જાય એ આશ્રમમાં ખાદીકામનું, કાંતવા–પીંજવાનું મંગળાચરણ થયું
બાપુજીને નહીં ગમે.” બાપુજી ઓસરીમાંથી મારે કામ નિહાળી ન હતું. પણ શરીરશ્રમ સવારથી સાંજ સુધી ગોઠવાયેલા રહેતા.
રહ્યા હતા. એમણે કહ્યું, “ધેતિયું સંકેલાય એમ આ પાઘડી સાથે સાથે વાંચવા-ભણવાની ઉપર પણ ધ્યાન દેવાતું. સાદાઈ
પૂરેપૂરી સંકેલી લે. હવે એ પહેરવાની નથી, મૂકી દેવાની છે.” અપરિગ્રહ વધે, કરકસર વધે પણ સ્વચ્છતા અને સુઘડપણુમાં
મેં પૂછ્યું, “આવતી કાલે સવારની ટ્રેઈનમાં તમારે દિલ્હી ઊણપ ન રહે તે અંગે પૂરે આગ્રહ સેવાતું હતું.
જવાનું છે ને? ત્યાં જોઇશે ને?” મારી અંગત વાત કરું તે કહેવું પડે કે પરોઢિયે ચારનો ઘંટ વગાડવા સાથે મને બાપુજી જગાડે અને પથારીમાંથી ઊભો
ના, હવે દિલ્હીમાં પણ હું અંગરખું પાઘડી પહેરવાને કરે. પિતે રસોડાનું કામ કરવાનું શરૂ કરે ત્યારે મને રસોડા નથી. તમે છોકરાઓ પહેરણુ-ટોપી પહેરે છે તેમ હું "બહારનું-સફાઈનું, શૌચાલયમાં વાપરવાની ધૂળ ચાળવાનું કામ ટોપી-પહેરણ પહેરીને વાઈસરોય પાસે જઈશ.' પ. ગૃજરાતી ગણિત અને સંસ્કૃત વ્યાકરણ ભણવે અને
તે હવે પાઘડી–અંગરખુ કયારે પહેરશે?” રાત્રે સૂતાં સુધીમાં બાપુજી પાસેથી કંઈક નવું શીખવાનું મળે.
હવે તે આપણું સ્વરાજ આવે અને આપણું પ્રતિનિએક દિવસ નમતે પહેરે બાપુજીએ મને એક
ધિઓની પાર્લામેન્ટ બેસે તેમાં મારે જવાનું થાય ત્યારે હું “લાંબુ જાડું કપડું સંકેલવાનું કામ ચીંધ્યું. અમે
અંગરખું અને પાઘડીવાળા પોશાકમાં ત્યાં બેસીશ.” રહેતા એ જીવણલાલભાઈના બંગલાની ઓસરી નીચે નાનું સાંકડું આંગણું હતું અને સડકની અડોઅડ થોરની મને સુંદર શેભીતી મહારાષ્ટ્રી પાઘડીવાળા તિલક "વાડ હતી. સાંજને વખતે એ નાના આંગણુમાં તડકે હોવાથી મહારાજ અને રેશમી રંગની પાઘડીવાળા મદનમોહન “બાપુજીની પાઘડીનું એ કપડું ત્યાં સુકવ્યું હતું. બેતિયું માલવિયાજી યાદ આવ્યા. એ દિવસોમાં ઘરેઘરમાં તિલક વગેરે એમનાં બીજાં કપડાં સુકાઈ ગયેલાં હોઈ સમેટી લેવાયાં મહારાજને ફેટો જોવા મળતું. બાપુજીની કાઠિયાવાડી પાઘડી, “હતાં. પાઘડીમાં ભીનાશ હતી તે પણ હવે સુકાઈ જવાથી એ તિલક મહારાજની દક્ષિણી પાઘડી, માલવિયાની રેશમી ૨ ગવાળી સંકેલવાનું બાપુજીએ મને સેપ્યું.
ઊચી ગોળ પાઘડી એ બધાની ભારે છાપ મારા ઉપર પડતી. હાથકુંતામણુ અને હાથવણાટવાળી ખાદી તે અમે
બાપુજીની જેમ દિલ્હીમાં તિલક મહારાજ પણ ત્યાં વાઈસરોય સાબરમતી તટે રહેવા ગયા ત્યાર પછી શરૂ થયેલી. પણ
લેડ ચેમ્સફર્ડ પાસે જવાના છે અને ત્યાં લંડનથી આવેલા કેચરબના સત્યાગ્રહ આશ્રમમાં યે કપડાં જાડાં હાથવણુટનાં હિદી વજીર મેગ્ય જોડે હિંદના નેતાઓ વાટાઘાટ "વપરાતાં. મીલના સૂતરનાં છ થી દસ અંકનાં સૂતરનાં હાથ- કરવાના છે એ જાણ અમને કોચરબ આશ્રમમાં થયેલી. આવે વણાટવાળાં કપડાં અમે પહેરતાં. ઘટ વણાટનું એ કાપડ પાણ- મહત્ત્વને પ્રસંગે બાપુજીએ ત્યાં અંગરખા અને પાઘડી વિના કેરું કહેવાતું. અમારે જોઈતું બધું કાપડ અમે વણીને તૈયાર જવાનું ઠરાવ્યું તેની મને નવાઈ લાગી. પણ બાપુજી ન કરી શકતાં એટલે બગસરા, લાઠી વગેરે સ્થળે વણતાં પાણ- જોડે વધુ ચર્ચા કરવાનું મારું ગજ નહોતું. એમની પાઘડી કારામાંથી અમારાં કપડાં બનતાં.
સંકેલીને હું ઘરમાં પૂજય કસ્તુરબાને આપી આવ્યું. કોચરબથી મારા પિતાશ્રીને બાપુજીએ બગરા જઈ પાઘડી સંકેલવાના કામનું એ સંસ્મરણ તાજું થયું, - જમાવવાનું સૂચવ્યું હતું. ત્યાંના જેવા મજબૂત પિતવાળું પણ તે જેની ઘણું વિગતે તદ્દત વીસરાઈ ગઈ છે. બીજે