________________
તા. ૧૬ ૪૮૪
જ્યારે
મહાવીર મહાન તપસ્વી હતા તે નિગ્રન્થજ્ઞાતપુત્ર તથા સવ દશ્રી', સર્વજ્ઞ હતા. ક્લેશની ગ્રંથિથી રહિત હાવાને કારણે તે ‘નિગા’ (નિશ્રન્થ) કહેવાયા. એવા સાધુપુરુષ ધમ'-તીથતું પ્રવત ન કરે છે, ત્યારે તે તીથ કર કહેવાય છે. બૌદ્ધ પ્રમામાં ગણાચાય યશસ્વી, સાધુ સમ્મેત ચિર-પ્રવૃજિત, તીથકર વગેરે ધણાં નામેા તથા વિશેષણાની સાથે મહાત્મા મહાવીરને પણ ઉલ્લેખ છે.
પ્રભુને જીવન
ભગવાન મહાવીરે પોતાના જીવનકાળ દરમ્યાન મુખ્યત્વે બે મહાન કાર્યાં કર્યાં પહેલાં સ્વત ત્રતા, સમતા તથા ભાતૃત્વ પર આધારિત આધ્યાત્મિક ગણરાજ્યની પ્રતિષ્ઠા અને ખીજું જીવનના પર પુરુષાર્થ (નિર્વાણુ કે, મોક્ષ)ની પ્રાપ્તિ. મહાવીર
માત્ર સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં જ નહીં,
આ રીતે મહાવીરે સંસારનું મેટામાં મોટા દુ:ખ જન્મ અંતે મૃત્યુ ગણ્યા છે અને તેને જેવી લેવા જીવનનું અ ંતિમ
સ્વાગત ક્ષેત્ર પણ આ સફળ પ્રયેાગ કર્યો અને પરિણામે લક્ષ્ય કહ્યું છે. જન્મ અને મૃત્યુનું કારણ કમ' છે. દરેક
પ્રાણી જેવું ક્રમ કરે છે તેવું જ તેને કળ મળે છે. કની ક્રિયા કરનાર મન છે. મન સતત ક્રિયા ત રહે છે. રાગ ષ તથા હિંસામૂલક ભાવ-વિભાવ જળતરગેડની જેમ પ્રત્યેક પ્રાણીના મનમાં નિર ંતર કાય શીલ રહે છે. તેથી સતત સુખ-દુઃખના અનુભવ થતા રહે છે. એ જ જીવનનું રહસ્ય છે.
મનુષ્ય કેવુ જીવન વે, વ
કુવા ધમ'-કમ' કરે તે • કેવા સમાજ તથા રાષ્ટ્રના જીવનને નિયંત્રિત કરે તે દરેક માટે એમણે સયમ તે આવશ્યક ગણ્યો છે. સયમ એક પ્રકારની નતિક મર્યાદા છે. ગૃહસ્થ પેાતાની મર્યાદામાં રહીને સારી પેઠે અહિંસાનું પાલન કરી શકે છે. મર્યાદાહીન અહિંસાને પણ અતિવાદ કહી છે. એમણે જે રીતે જ્ઞાનરહિત તપને થ કહ્યુ, તેવી જ રીતે, સયમરહિત જીવનને પણ નિરથ ક ગળ્યુ છે. અહિંસાની સાચી સાધના માટે સંયમનુ પાલન અનિવાય છે.
શ્રમણ સલ (જૈન) તથા અનેકાન્તવાદની સ્થાપના કરી. પરંતુ નિગ્રંથ શ્રમણેાની વન—સાધના ઘણી કટાર હતી. સાધુસાધ્વીએ સિવાય ગૃહસ્થ પતિ-પત્ની પણ તેમાં ભાગ લઈ શકતાં હતાં.
יה
તીથકર મહાવીર શ્રમણ, બ્રાહ્મણ. ભિક્ષુ, નિત્રથ, તાપસ અને મુનિ વગેરેમાં કાઇ ભેદ માનતા નહોતા. તેઓ કહેતા કે જે સાચા ત્યાગી છે તે કામ-ભાગે વચ્ચે હોવા છતાં પણ તેના તરફ આકષીત થતા નથી. એ જ રાગ-દ્ર જ પર વિજય પ્રાપ્ત કરી લે છે, અને મન તથા ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખે. છે. એ જ ખરા બ્રાહ્મણ તથા શ્રમણ આદિ સાધુ છે. જે રીતે તીર્થંકર મહાવીરે સભ્યક દશ ન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યને ‘રત્નય' નામથી અભિતિ કર્યાં હતા, તેવી જ રીતે તથાગતે યુદ્ધ, ધમ અને સધ ત્રણ રત્ન કથા..મહાવીર સ્વામીનું સ્વતંત્ર ચિંતન તે યુગ તથા પરિસ્થિતિને અનુરૂપ હોવાથી એક નવીન દિશા અને દષ્ટિ પણનું તેણે પ્રવત ન કર્યું
As
મહાત્મા મહાવીરે આધ્યાત્મિક ઉપલબ્ધિમાં વૈચારિક ક્ષેત્રે અનેકાંતવાદ અને આચારમાં પાંચ ત્રાને • 1 ઉપદેશ આપ્યા પાંચ તામાં! એમણે અહિંસા વ્રતને પ્રધાનતા આપી, એમણે કહ્યું જેને તમે મારવા ઇચ્છે તે તમારી જેવે જસુખ દુખ ને અનુભવ કરનાર પ્રાણી છે. જેના પર શિફ્સના કરવા પણ કે, તે પોતાના 4 દાસ બનાવવા પ્રમ્હા, તે પણ તમારી જેવા જ છે જેને પોતાના વશમાં કરવાની ઇચ્છા કરે છે તે પણ તમારી છે. જેવા પ્રાણવાળા છે. જેના પ્રાણ લેવાની સૂગ કરો છો તે પણ તમારી જેમ પ્રાણધારી વ છે.સત્પુરુષ આ રીતના વિવેકથી વન વેછે તે કાઇને મારતા નથી અને ફાની સત્રાર કરાવતા નથી. હિંસા કરે છે, તેનું ફળ પાછળથી તેને ભોગવવાં પડે છે, એટલા માટે મનુષ્ય કઇ પણ ઘણીની હિંસા કરવાની ઇચ્છાઓન મેહ 35 163 જીતમાંને લક્ષમાં રાખીને તેમણે સ્ક્યુ હતું. સારમાં સર્જી એપ્રુથી એક ચડિયાતા છે. પરતું પ્રશસ્ત્ર ધી અસ્તિવ ક્રાઇમથા-તએ અહિંસા મ ૮ સત્યનું અનવાર્ય માનતા હતા. મનુથ છે? જે જીવનું વિના ઝેર આવી ોધમાં વિાંશ વૃદ્ધવ હૈય છે. તે રીતે અહિ ંસા વગેરે ગુણૅમિ વિનાશક અસત્ય હૈય છે.” તેઓ સ ંસારના દુ:ખનું મૂળ કાણું હિંસા જ માનતા
li¢{VI]9 આ સા
what
૨૪
હતા એમણે હિંસાના સૂક્ષ્મ તથા સ્થળ એ ભેદનું નિરાતણુ કયુ", રાગ-દ્વેષ, કામ, ક્રોધ વગેરેને તે સંક્ષ્ય કે ભીતરી હિંસા માનતા હતા. અને કાઇ પણ પ્રાણીને મારવા, મારનારની સહાયતા કરવા કે તેને કાષ્ઠ રીતે પ્રેરિત કરવી તે બાહિ સા છે. બાહ્ય હિંસાના સબંધ ાને કાઈ રૂપે આંતરિક હિંસા સાથે રહ્યો છે. એટલું જ નહિં, આચરણ કરતાં વૈચારિક ક માનસિક હિંસા વધુ ભયજનક છે. હિંસાતુ મૂળ સ્થાન ન છે. પહેલાં હિસા મનમાં જન્મ લે છે. પછી વ્યવહારમાં ઊતરે છે તેને જૈન આગમોમાં ભાવહિં સા અને દ્રવ્ય-હિસા રૂપે વિસ્તારથી વધી છે. ૧૯
4
9
1. મહાવીર રવામીએ સત્યને સમજવા માટે જ્ઞાનની જે કુચી આપણા હાથમાં આપી છે, તેને એમણે અનેકાન્ત' નામ આપ્યુ છે. અનેકાન્ત'ના અથ છે. એક જ જોવા- સમજવા માટે. ધૃણા, દૃષ્ટિ જ્ઞાન ક્રાણુ થુનની દ્વાદ કહે છે. બીજા શબ્દોમાં આપણે સાથ હવાદ પણ કહી શકીએ, દાખલા તરીકે મનુષ્યસમાજમાં પર પ્રેમ અને ત્યાગની જરૂર છે, રત્રીમાં દામળતા અને કંડારતા હોવી જરૂરી છે
ભાષામાં તેને જ સ્યાદવાદ કહે છે.
%
15
અને મ જીવન જીવવા માટે ઉષ્ણતા અને શીતલતા જરૂરી છે. 'મનુષ્યનું જીવન નિત્યા છે અને અનિત્ય પણ છે. પાતપાતાના સસારમાં કાઈ પણું વસ્તુ સારી કે ખરાબ નથી. સમયાનુસાર તેના ઉપયોગ અને પાતપોતાની ુચિ તથા સમજણું અનુસાર કે મનુષ્ય દરેક વસ્તુનું ચૂંટયાંકન આ છે. જેટલું તેનું સામર્થ્ય છે, તેટલા આ શોમાં તે પોતાના જ્ઞાનમાં તેને ઉતારવાની - પશિશ કરી છે. આ જ અનેકાંતવાદને સિદ્ધાંત છે. ૐ વૈજ્ઞાનિકા અનુસાર સાપેક્ષવાદના સિદ્ધાંતમાં પ્રકૃતિ મેટર) “ અને ઊજાક (એનજી) માત્ર એક જ વસ્તુનું, રૂપાંતર છે. લગભગ દરેક વૈજ્ઞાનિક પ્રકૃતિને હલે વિદ્યદણ અને ઉદ્યથી ઉત્પન્ન છે, એવા સ્વીકાર છે. આ “ અણુઓના વિશિષ્ટ સબંધના કારણે જ પુદગલ અને આત્મા ૫ આ શરીરરૂપે રહેલા છે. આત્માત જેમ પગલમાં પણ હા અન ત ક્રિત છે તેના સયોગને સુસાર છે. મારું અને એકલીજાથી યક થઈ જવો પતિ 04