________________
* * *
*
*
*
છે એવું કોઈપણ
મા, પાપ
માણી માત્રને
,
કરી હતી ?' Sા . થોડી વારમાં પ્રબુદ્ધ જીવન :- - -
તો, ૧૬ % ૮૪ વતીય કર મહાવીરનું જીવન સ્વાવલંબન અને સતયનું જીવન હતું. જગત માટે એમના મુખ્ય સદેરા હતા કે આ
પ્રત્યેક પ્રાણીઓ માટે એમનું ધન હતું કે, એવું ઈપણ આત્મશકિતને વિકાસ કરી સાચા સુખની પ્રાપ્તિ કરે.
કાર્ય ન કરે, જેથી પાપ અમને બંધને થાય. જે મનુષ્ય જીવન ઘણું મહાન છે. તેની એક-એક ક્ષણે અમૂલ્ય છે.
પ્રાણી માત્રને પિતાના જે માને છે. જે દરેકને સંપા ' , એટલે પ્રમાદમાં ગુમાવે નહીં. દરેક કાયનિયત સમયે કરે.
આ દૃષ્ટિથી જુએ છે, જે મન*તથા આત્માને દુષિત કરનારી
'શ્વિાસ આ આળસુ ન બને. સન્માન ન મળે કોંધ ન કરો અને મેળે
ધ કરી ચકયો છે કે, અને જે ઇન્ડિયા '
. આ સુખ
છે તેને પાપ-કર્મનું બંધનથી પતિ ગુણ ન કરે. કોઈ વસ્તુ ન મળે તો ચિંતા ન કરે. તેને
અને શાંતિ સહજ તમે માનો. પોતાના દોષને છૂપાવે નહિ. સંસારના - અર્વાચીન ગુજરાતમાં નર્મદાશંકરથી ઉમાશકર : '
સુધીની નેતિક અને સામાજિક વિચારધારા ; ; મુંબઈ યુનિવર્સિટી આયોજિત વ્યાખ્યાન-શ્રેણીમાં છે. ચી. ના. પટેલે આપેલાં વ્યાખ્યાને " સંકલન અને સંક્ષેપમાં અનુવાદ
', ', ' = ; : --
કૃષ્ણવર દીક્ષિત . (ગતાંકથી સંપૂણ) પર
રમણભાઈ હતા. સ્ત્રી-વાત, સ્ત્રી-સમાનતા અને સ્ત્રી પરંતુ પ્રજાની નૈતિક શકિતને વટેમજનિત નિષેધેથી ધસારો . . . મન્માનની ભાવના તેમના દામ્પત્યજીવનમાં મત ૨૫ પહોંચતે હવે તે વિશે મણિલાલ મૌન સેવે છે. સ્ત્રીઓ ' પામી હતી પ્રત્યેનું મણિલાલનું વલણ અબૌદ્ધિક હતું. તમામ સામાજિક
.
- સંબધોમાં સ્ત્રી પવિત્રતા અને પ્રેમની મૂતિ હેવી જોઈએ
૧
મણિશંકર ભટ્ટ-કાન્ત'. એમ તેઓ માનતા હતા.
રાણલઈના સમકાલીન અને મિત્ર મણિશંકર ભટ્ટ મણિલાલ બાળલગ્નના વિરોધી હતા તે સાથે સ્મૃતિઓના
-કવિ કાન્ત-નું જીવન રમણભાઈના જીવનથી વિરુદ્ધ દિશામાં આદેશ ઉપર નિર્ભર એવી રૂઢિચુસ્તોની માન્યતાના પુરકર્તા
વહ્યું હતું. તેમને પશ્ચિમનું ઘેલું લાગ્યું હતું પણ પણ હતા. સ્ત્રી પહેલવહેલાં માસિક ધર્મમાં આવે કે પછી
તેનું પરિણામ આત્મસિદ્ધિમાં આવવાને બદલે જીવનની તરત જ નેતિક અને માનસિક દૃષ્ટિએ તેને શરીરસંબંધ
કરુણ યાતનામાં આવ્યું હતું. કાન્તની જ એવા સત્યને થે જોઈએ એમ તેઓ માનતા. અપવાદરૂપ કઈ કન્યા દશ
સારુ હતી, જે તેમની પિતાની અંદરની જરૂરિયાત પરિતેશે. વર્ષની વયે માસિક ધર્મ પ્રાપ્ત કરે તે સમાજને તેને પરણાવવાની
તેમની ખરી જરૂરિયાત પ્રેમની હતી. પત્ની, બાળકે, કુટુંબ તેની ફરજ બજાવતાં અટકાવી શકાય નહિ એમ તેઓ માનતા.
તથા મિત્રોના પ્રેમની હતી. આ જરૂરિયાત તેમને - રમણભાઈ નીલકંઠ
અસલામતી વૃત્તિમાંથી જન્મી હતી. પિતાની આખી જિ દગી
અરિથરતાથી પીડાતા રહ્યા.
સુધી ‘કાન્ત’ ભાવાત્મક | મણિલાલની ધાર્મિક અને સામાજિક બંને ફિલસૂફીને, વયમાં તેમનાથી નાના શ્રી રમણભાઈ નીલક પડકારી હતી.
તેમનું ચિત્ત એક તરફથી ઉશ્કેરાટ તે બીજી તરફ ગમગીની રમણભાઈ અમદાવાદમાં ચાલતા પ્રાર્થનાસમાજની પેદાશ
અનુભવતું. તેમને નિરાશાવાદ તેમની પ્રકૃતિના બંધારણની હતા. મણિલાલના અત સિદ્ધાન્તને વિરોધ રમણભાઈ
નીપજરૂપ હતું. તેમના સમયમાં પરંપરાવાદી બ્રાહ્મણ-જીવનની દાનિક ભૂમિકા ઉપર કરે છે. વ્યાવહારિક જીવનમાં રમણભાઈ
અતિ સંયમયુકત જે તરાહ હતી તે કારણે તેમને ઉશ્કેરાટ બુદ્ધિવાદી હતા છતાં પ્રાર્થનાનું તેમને મન ભીતરની અંગત
ઉગ્ર બન્યો હતો. ચિત્તની ગમગીનીને કારણે ‘કાન્ત’ ધર્મ અને જરૂરિયાત જેવું મહત્ત્વ હતું. તેઓ માનતા કે પ્રાર્થના
ઇશ્વરાભિમુખ થયા પરંતુ એથી ઝમગીની ઘટી નહિ. તેઓ મનુષ્યના વિવેકદીપને પ્રજવલિત રાખવાનું, ઈચ્છાને કેળવવાનું
ખ્રિસ્તી ધર્મને વય, પણ એને પરિણામે ઉપાધિમાં આવી અને તેને કાર્યાન્વિત કરવાનું બળ આપે છે. તેઓ માનતા
પડ્યા. જ્ઞાતિએ એમને બહિષ્કાર કર્યો એટલું જ નહિ, કે ઈશ્વરની અનંત ઉપસ્થિતિમાં જીવવાનો આનંદ મનુષ્યને
કાન્તનાં પત્ની અને કુટુંબને પણ ‘કાન્ત’થી અળગા રહેવાનું નિ:સ્વાર્થ પ્રવૃત્તિમાં કર્તવ્ય ભાવનાની રાહે પ્રેરે છે.
ફરમાવ્યું. કાન્ત ખ્રિસ્તી ધર્મ અપનાવ્યું તે ખરો પરંતુ એ
ધમ તેના પાળનાર પાસે ખ્રિસ્ત પ્રત્યે જે અસાધારણ રમણભાઈ માનતા કે સાચા વૈષ્ણવને મન પ્રકૃતિનું
વફાદારી અને સમર્પણભાવની અપેક્ષા રાખે છે તે સ તેષવાની સૈન્દર્ય જ નહિ, મસ્ત બ્રહ્માંડનું સર્જન એક કાવ્ય છે,
શકિત ‘કાન્ત’ને ભારતીય બંધારણ ધરાવતા માનસમાં જેને સજક ઈશ્વર એક કવિ છે. કવિતા લેખે સર્જનને આ
નહતો. નિરપેક્ષ પ્રેમની ખ્રિસ્તી વિભાવનાની સમ જને અભાવે વૈષ્ણવોચિત વિસ્મય ભાવ તેમને પૂરેપૂરો સ્વીકાર્ય છે. .
કરીને પણ ‘કાન્ત’ ભીતરથી અશાન્ત રહેતા. પ્રેમની બાબતમાં તેમની સામાજિક ફિલસૂફીના કેન્દ્રમાં તેમની તેઓ આત્મકેન્દ્રી હતા. તેમાંથી તેઓ ગાંધીજીના જીવતા સ્ત્રી-સ્વાતંત્રય, સ્ત્રી સમાનતા અને સ્ત્રી-સન્માન આ
જાગતા ઉદાહરણની અસરને પરિણામે બહાર આવી શકયા. ભાવનાત્રથી છે. રમણભાઈને જ્ઞાતિના ઊંચનીચના ભેદે પણ
ગાંધીજીને બેધ તેમણે સ્વીકાર્યો હતો. ગાંધીજી એ દષ્ટિ સ્પષ્ટપણે અસ્વીકાર્યા હતા. અસ્પૃશ્યતાની ઉઘાડે ચેક ટીકા જોન રસ્કિન પાસેથી પામ્યા હતા. કરનારા આરંભકાળના જાહેર જીવનના અગ્રણી બોમાંના એક