SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ આ રંગમેળે પેાતાની અત્યંત નજીક છે. એ દાડા, ઝાપી લેવાનુ મન થયું એને. પરંતુ ખૂબ દોડયા પછી પણ, પેલા મેઘધનુષી રંગાને મેળા એટલા જ દૂર હતા—જેટલા પહેલાં હતા. સાધક મહાવીર માનવચિત્તને ઊંડાણથી જોતા. માનવચિત્તમાં જે કલ્પના ઉદ્ભવે છે તે 'આવી મેઘધનુષી નથી હોતી ? પ્રત્યેક મનુષ્યને થાય છે કે સુખ તે ‘આ રહ્યું! એ એ ઝડપવા દાડે છે પણ જ્યારે ઊભા રહીને જુએ છે ત્યારે એ સુખ એટલુ જ આધે હોય છે, જેટલું પહેલાં હતુ! એને સતત લાગ્યા કરે છે કે સુખની ચરમસીમા તા પોતાનાથી એક ડગલુ જ દૂર છે! પરતુ એ અસ્પશ' રહે છે અને વચ્ચેના થાડાક જ અંતરની અગનઝાળ અને ખાળી નાખે છે. * !! * પ્રબુદ્ધ જીવન એ ચેટ છે. કારમી ચાટ. મનુષ્યચિત્તની એ ક્ષણની પીડા અસહ્ય બની જાય છે. I શ્રમણ મહાવીરે આની સામે એક વિચારનું તીથ મૂકી આપ્યુ છે. એમણે કહ્યું કે આ મૃગજળ છે, માયાનુ મૃગજળ ! ભલા, દુનિયામાં કાર્ટએ ઝાંઝવાનાં જળ પીધાં જાણ્યાં છે ? સુખ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યાં અને દુઃખના ભારણુ માટે મથ્યા ત્યારે એ વિસરી ગયા કે આ અને તે એની પાસે જ છે, અખૂટ અને અનત 1 માનવી એમાં સુખ માનતા રહ્યો, જેમાં મનની પૂતિ' થતી હતી, જેમાં મન પૂણ' રહ્યું. તેને દુઃખ માન્યું, પરંતુ જયાં અપૂણતા હતી ત્યાં જ માનવી પૃ પશુ' માની લે તે દુઃખ થયાં છે અને, એ જ સુખ નથી ? #a આ સિદ્ધાંત છે. માટે મન અપૂર્ણ આપત્તિકારક છે. · ભગવાન મહાવીર પૂણું બનવાનુ કહે છે. 'જ્ઞાનસાર'માં ઉપા. શ્રી યશોવિજયજી. આત્માને પૂણ બનાવવાની વાત કરે છે. હા, તે પહેલાં સાવ ખાલી થવાનું એમણે કહ્યુ છે. એ ખાલીપો, લાલસાના અભાવના જોઇએ. કેમ કે, આ તમામ દુઃખદ ભાવના છે. મનના આકાશમાં જામ, સમતા અને સંતુષ્ટિના સમતાનું સ ંતેષનુ સુરેખ આધ્યાત્મના સૂર્યોદય *j%, મ –અનવર મહાત્મા મહાવીરના યુગ વૈચારિક સક્રાન્તિનો યુગ હતા. તે કાળે દેશ-વિદેશમાં મહાન ચિંતકાના પ્રદુર્ભાવ થયા હતા. તે યુગમાં ચીનમાં લાએ સે તથા કન્ફયૂસિયસ, યૂનાનમાં પાઈયાગેરસ, ઇરાનમાં જથુત્ર અને લિસ્તીનમાં ઈરેમિયા અને Đજકિલ જેવા મહાન ધમ પ્રચારકાએ જન્મ લઇને માનવસમાજને પ્રબુદ્ધ કર્યાં હતા.. બિહાર પ્રદેશના વૈશાલી નગરમાં પુર્ણા ગામમાં ચૈત્ર સુદ તેરસના દિવસે છ. પૂ. પ૯૯ માં મહાવીર જન્મ થ્યા. માતાનુ નામ ત્રિશલા અને પિતાનું નામ સિધ્ધા' હતું. સિધ્ધા વૈશાલી ગણુરાજ્યના શાસક હતા. વૈશાલીમાં તે દિવસે લિચ્છવિ ગણરાજ્ય ગણાતુ હતુ. પરંતુ અનુશાસનહીનતાને કારણે શાસનવ્યવસ્થા શિથિલ બની ગઇ હતી. મહાવીર પેાતાની બાલ્યાવસ્થાથી જ સમાજની દશાથી પરિચિત થઇ ગયા હતા. એટલા માટે રાજ્ય-વૈભવના અનેક સુખાપ તા. ૧૬-૪-૨૪ અંકન થઈ જાય તે તરંગને સામે કિનારે નિધન અવસ્થાના તીથ'માં પ્રવેશી જવાય. સગમદેવે કરેલા ઘેર ઉપદ્રવ પછી થાકીને એ પાછા વળ્યા ત્યારે કષ્ણાવત મહાવીરનાં નેત્રામાં આંસનુ બુંદ ઝાકયુ, રે! આ મને સ્પર્યાં પછી પણ કલ્યાણુ ન પામ્યા! સમતાના એ કેવા વિશિષ્ટ વિકાસ હશે! સતી ચંદનબાળાના હસ્તે પાટણમાં અદ મળ્યાં ત્યારે એ નિમ મપણે સ્વીકાર્યાં સતાષની તીવ્ર માત્રા હતી એ. ક્રોધ, માન, માયા અને લાભ એ અસહિષ્ણુતા અને તૃપ્તિનાં ક્રૂર હોય છે. એના તીવ્ર આવેશ પાગલ બનાવી મૂકે. માનવી ચાર કષાયદુ ણેાના ભેગ અને તે તેના અદ્વૈત શા હા શકે તેની વાત ભગવાન મહાવીર આમ કરે છે. આ ધ પ્રીતિને નાશ કરાવે, મન વિનયને, માયા મિત્ર વૃંદા અને લાભથી સવનાશ થાય.' (દશવૈકણિક સૂત્ર) આ ધામાં ઉત્થાનની ભૂમિકા રચવી હોય તો સમતાને જ સઘ કુળદ્રુપ ખીજ બનાવવુ પડે. ભગવાન મહાવીરે કહ્યું છે : - સમસયંસી ન કરે 975-સમતાશીલ પાપના માર્ગે નથી જતા. એ દુ'ણુને અધીન નથી બનતા. * * * પણ, સમતા એટલે શું? સહનશીલતા ? માત્ર આટલે અથ'એ' કરી તા તથકર મહાવીરને અન્યાય થઈ જાય. સમતા એટલે શાંતિ, સમતા એટલે આનદ સમતા એટલે સુખ. જે મળે તેનુ' સુખ, ન મળે તેનું પણ. જો આમ સમતા સિદ્ધ અને, અધિકારની વૃત્તિ અને આ મારુ જ છે તેવી મને દશાના અંત આવે તે અસમતા છે. અને એ જ છે ધર્મ. ભારતપ્રવાસી ના vers at રોગન કહેતા કે ભારતમાં ધમ' ભૂલા પડયા છે. ભગવાન મહાવીરને મન મનુષ્ય, આ પોતાનાં ઝાળાઓમાં ભૂલા પડયા હતા અને એમાંથી બહાર નીકળવા એક પગથયું ખાંધી આપ્યું એ ધમ'નું હતું. : ભગવાન મહાવીરના પ્રત્યેક વર્ષે આવતા જન્મ કલ્યાકના અવસરે, એને અનુયાયી કે ચાહક આટલું સિદ્ધ કરે તે એ સાચે. ધમી'. મહાવીર ભગવાન આગેવાન માટે ભોગામાં તેનુ મન જરા પણ લાગતું ન હતું તે વભાવથી જેટલા મૃદુલ અને શાંત હતા, એટલા જ નિભીકે અને ગંભીર. તેનુ મન સતત ચિંતનશીલ રહેતુ હતુ કે સાંસારિક દુઃખાતે જીતવાનો શો ઉપાય ? શાશ્વત સુખ કેવી રીતે મળી શકે ! આ પ્રાણીઓનાં દુ:ખને હ ંમેશા માટે કેવી રીતે દૂર . કરી શકાય એ ખેાજ માટે, સત્યનું દર્શન કરવા મહાવીરે ધરબાર છેડીને એકાંત નિજન વનમાં લગભગ બાર વર્ષ સુધી એક આસનથી ઉગ્ર તપસ્યા કરી. " અને એક દિવસ અ ંતન્યતિ વિમલ પ્રકાશ પ્રસ્ફુરિત થયા અને વીજળીની જેમ સમાચાર આખા મગધમાં ફેલાઇ ગયા કે જુકુલા (વર્તમાન કલ) નદીના કિનારે મહાત્મા મહાવીરને ‘કૈવલ્ય’ની પ્રાપ્તિ થઇ. અને તેમના પ્રથમ ઉપદેશ રાજગૃહ તથા પાવાપુરમાં મગધની જનતાને સાંભળવા મળ્યું. હતા. બૌદ્ધ આગમ ગ્રંથા પરથી વિદિત થાય છે કે તીથ'કર
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy