________________
તા. ૧૬-૪-૮૪ પ્રબુદ્ધ જીવન
૨૪૭ શ્રી કપૂરભાઈ ચંદેરિયા જીવંત વ્યક્તિ કોને કહેવાય એનું
તે વ્યકિત કોને કહવાય અને પેટને, ૫૧૦ આજીવન સભ્યો, ૮૧ સામાન્ય સભ્ય, તેમ જ ઉદાહરણ છે. તેઓએ આદરેલી આ ગ્રામવિકાસની પ્રવૃત્તિ- ૯૦૦ ગ્રાહકે વધારવા એ સંકલ્પ છે. સંધના દરેક સભ્યા એમાં સહાયરૂપ થવા સંધ તરફથી રૂ. ૧,૦૦,૦૦૦/- હાલ , સક્રિય બનીને આ બાબતમાં સહકાર આપે એવું ન તુરત આપવાનું ઠરાવવામાં આવ્યું અને ઓછામાં ઓછા નિવેદન છે. ૨. ૨,૦૦,૦૦૦/- પયુંષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંધ તરફથી આપવાની ભાવના વ્યકત કરવામાં આવી.
સંઘની કાર્યવાહી:
- વર્ષ દરમિયાન કાર્યવાહક સમિતિની ૧૦ સંભાએ મળી આ આદિવાસી વિસ્તારની મુલાકાતનું સંપૂર્ણ આયોજન
હતી. વર્ષ દરમિયાન છે. ૧,૮૩,૪૬૮-૧૧ની આવક થઈ અને Amarde Foundation તરફથી શ્રી કપૂરભાઈ ચંદેરિયા, શ્રી ભૂપતભાઈ ત્રિવેદી અને શ્રી બિપિનભાઈ સંધાણીએ કર્યું
ર. ૧,૨૬,૬૮૯-૪૫ ખર્ચ થયો. વર્ષ દરમિયાન રૂા. ૨૬૫૦૦ નું હતું. ભજન-વ્યવસ્થા ધરમપુર ખાતે અને મોહના કાવાળા
નવું રોકાણ ચેરીટી કમીશ્નરની પરવાનગીથી, સરકારી
કંપનીઓમાં ફિકસ્ડ ડીઝીટમાં ૧૪ ૧/૨%ના દરથી કરવામાં ગામમાં સભા, આદિવાસી લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ
આવ્યું. સંધના ખર્ચ કરતાં આવક વધારાના રૂા. તેમ જ સાંજના ભોજનની વ્યવસ્થા આદિમાં શ્રી રામજીભાઈ,
૫૬,૭૭૮-૬૬માંથી “પ્રબુદણ જીવન’ના આવક કરતાં થયેલા શ્રી નાનુભાઈ અને શ્રી જયરામભાઈ પટેલે કરેલી વ્યવસ્થાથી આ મુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહી હતી.
વધારે ખર્ચને રૂા. ૫ર૬૧૨-૫૮ બાદ કરતાં રે ૪૧૬૬-૦૮ને
વધારે જનરલ ફંડ ખાતે લઈ ગયા. નેત્રયજ્ઞ
રિઝવ કંડ ખાતે વર્ષના પ્રારંભમાં રૂ. ૯,૦૮,૭૮ – ૮ સંસ્થા તરફથી જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવાનો જમાં હતા. તેમાં વર્ષ દરમિયાન આજીવન સભ્યોના લવાનિર્ણય લેવામાં આવેલ છે. તદનુસાર. દેશના અતિરિક ભાગ– જમના રેશ. ૧૮,૯૫૪-૦૦ તથા પેટ્રનના રૂ. ૧૦,૦૦૧ ઉમેરતાં ગામડાંઓમાં નેત્રયજ્ઞ જવાનું સૂચન થયું. તે અંગે વિચારણા વર્ષ' આખર રૂા. ૯,૩૭,૭૩.૫-૧૮ જમા રહે છે. કરતા કારોબારી સમિતિએ આ પ્રવૃત્તિ હાથ ધરવાનું નકકી વર્ષ દરમિયાન સંઘને રૂ. ૧૫,૬૫૫-૦૦ અને પર્યુષણ કર્યું છે. આ માટે ચંદેરિયા ઉદ્યોગગૃહના અને ચરિયા
વ્યાખ્યાનમાળાને . ૨,૨૫૨-૦૦, વ્યાખ્યાનમાળાને ખર્ચ ચેરિટેબલ ફાઉન્ડેશનના શ્રી કપૂરભાઈ ચંદેરિયાએ હવે પછી
બાદ જત (નેટ), ભેટ મળ્યા. આ રીતે વર્ષ દરમિયાન કુલ યોજાનાર નેત્રયોમાં ૫૦૦ ઓપરેશને માટે રૂા. ૨૦,૦૦૦
ભેટ રૂ. ૧૭,૯૦૭-૦૦ મળ્યા છે. આપવાની કારોબારી સમિતિમાં જાહેર કરી હતી. અને એ
કાર્યવાહક સમિતિના દરેક સભ્યને પ્રેમાળ સહકાર રકમને સંઘે સહર્ષ–સાભાર સ્વીકાર કર્યો છે. શ્રી કપૂરભાઈ
મળી રહ્યો છે. સભ્યો પણ વિશેષ સક્રિય થયા છે. સંધ કારોબારી સમિતિને નિયંત્રિત સભ્ય છે. એમના સહયોગ માટે અમે તેઓના આભારી છીએ.
વર્તમાન પ્રમુખ છે. રમણલાલ ચી. શાહે પ્રબુદ્ધ જીવન’નું
તંત્રીપદ કુશળતાપૂર્વ સંભાળી આ વિચારપત્રની વિકાસસભ્ય-ગ્રાહકે વધારવાની ઝુંબેશ
યાત્રા વધુ ગતીશીલ બનાવી છે તે માટે આનંદસહ ગૌરવની પેટ્રન સભ્ય, આજીવન સભ્ય, સામાન્ય સભ્યો તેમ જ લાગણી અનુભવીએ છીએ. સૈના સહકારથી સંધની વિવિધ પ્રબુદ્ધ જીવનના ગ્રાહકે વધારવાની ઝુંબેશ આ વર્ષ-૧૯૮૪માં પ્રવૃત્તિઓ વિકસી રહી છે. અને હજુ વધુ વિકાસ થશે તેવાં શરૂ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ વર્ષમાં ૭૨ આશા, વિશ્વાસ અને શ્રદ્ધા છે.
વિચારક તીર્થ–શ્રમણ મહાવીર .
મુનિશ્રી વાત્સલ્યદીપ સજજન સજજન રહે તેમાં જ તેની શોભા છે. મેધ દેવ, ગમે તે ઉપદ્રવ કરે, પગમાં સગડી જલાવે કે એ સાધકવાદળ ભરી લે અને પછી વરસી જાય તેમાં જ તેની મુનિ સામે અટ્ટહાસ્ય કરે તેય મહાવીર-વમાન મંદમંદ કીમત છે.
આનંદહાસ્ય કરતા ઊભા રહે. ન ઉલઝન, ને ઉપહાસ, વિકાસના તંતુ મેળવીને યશવંત-જીવનનું વસ્ત્ર વણી લે સર્વ પ્રત્યે સમભાવ, નિતાંત સમતા. તેમાં જ મનુષ્યની મહત્તા છે.
સમતાના આ તત્વે મુમુક્ષ વર્ધમાનને મુક્ત અર્થમાં આ અનંત વિકાસના વસ્ત્રને વણી લેવા શ્રમણ ભગવાન મહાવીર બનાવી દીધા. એ મહાવીરત્વ પછી સતત વિકસતું મહાવીર મહાભિનિષ્ક્રમણના માર્ગે નીકળ્યા ત્યારે એમની રહ્યું. સમગ્ર વિશ્વને સમજવાની, નિહાળવાની જ્ઞાનસંપદા-કેવળઅખિમાં નિશ્ચયની જ્યોતિ ઝળકતી હતીઃ “હવે અજન્મા જ્ઞાન મેળવ્યા પછી એમના ઉપદેશનો વનિ સમતાના વિશિષ્ટ બનીને રહીશ. મૃત્યુ એવું મેળવીશ કે એની ગોદમાંથી પુનઃ અને વિસ્તારવા અને સમજાવવાને બની રહ્યો.. જન્મ પ્રકટ ન થાય !!
માનવચિત્ત અટપટુ અને અગાધ છે. સરોવરના જલતએ ચાલી નીકળ્યા. હરકદમ વિરાટ સિદ્ધિની દિશામાં રંગની જેમ, ચિત્તના સરોવરમાં પણ અનેક વસ્તુળો પેદા થયા મંડાતું રહ્યું. ઉપસર્ગની ભઠ્ઠીમાં કમને બાળી નાખ્યું. કરે છેઃ ધનાં, માનનાં, માયાનાં, લેભનાં! ચિત્તને મેધમનને નિદ્ધ બનાવી દીધું. આંતરિક ઐયં વિના ધનુષની રમણીય ઉપમા આપી શકાય-એ ક્ષણમાં જન્મ, કોની સાધના સફળ થાય છે ? માર્ગ નિશ્ચિત ક્ષણમાં વિલાય ! હતો-મોક્ષને, લક્ષ્ય સ્થિર હતું-સિદ્ધિનું. આપત્તિ એમને મન કોઈ મુસાફર રણુમાંથી પસાર થતું હશે અને એણે આનંદપ્રદ હતી. ગે શાલક નામનો મનુષ્ય કે શૂલપાણી નામના આકાશમાં સાત રંગે.ની રંગોળી રચાતી જોઇઃ એને થયું કે