________________
ન
મગ માં હતાં. તે ઉરનાર અલી
૨૪૬ પ્રબુદ્ધ જીવન" :.
તા. ૧૬૪૮૬ એકયુપ્રેસરના વર્ગો:
શ્રી હરીન્દ્ર દવે અને ડો. રમણલાલ ચી. શાહ પધાર્યા હતા. પ્રેમળ જ્યોતિ'ના ઉપક્રમે એકયુપ્રેસરથી શારીરિક રોગોની હતા. પ્રારંભમાં શ્રી ચીમનલાલ જે. શાહે સૌને આવકાર સારવાર આપવા માટે તાલીમ વર્ગો ગત વર્ષથી શરૂ કરવામાં
આપ્યો હતો અને સંધના મંત્રી શ્રી કે. પી. શાહે આભારઆવ્યા છે. તેમાં સારી એવી સંખ્યામાં રસ ધરાવતા ભાઈઓ દર્શન કર્યું હતું. આ પુસ્તકનું સંપાદન ડો. રમણલાલ ચી. તથા બહેને જોડાઈ રહ્યાં છે.
શાહ, શ્રી ગુલાબ દેઢિયા અને શ્રી પન્નાલાલ ર. શાહે કહ્યું આ પ્રવૃત્તિના મુખ્ય સંચાલક શ્રી ચીમનભાઈ દવે સતત
હતું. એમના અમે આભારી છીએ. દોઢ વર્ષથી માનાર્હ સેવા આપી રહ્યા છે તે બદલ તેમને નવી પ્રવૃત્તિઓ અભિનંદન આપતાં આનંદ થાય છે. એકયુપ્રેસરના આજે
સંઘના સભ્યોનું સ્નેહ-સંમેલન મુંબઈમાં ૧૫, કચ્છમાં ૧૫, સુરતમાં 1 અને લંડનમાં ૨ કેન્દ્રો ચાલી રહ્યાં છે
સંધના પેટ્રન સભ્ય, આજીવન સભ્યો તેમ જ સામાન્ય કે
સભ્યનું એક સ્નેહ-સંમેલન શનિવાર તા. ૨૫-૪-'૮૪ ના પ્રેમળ જ્યોતિ પ્રવૃત્તિને વ્યાપ વધી રહ્યો છે અને આરોગ્ય,
બિરલા કીડા કેન્દ્ર (ચોપાટી) માં જવામાં આવ્યું હતું. કેળવણી અને માનવસેવાના ક્ષેત્રે ઉત્તરેતર વધુ ને વધુ રકમની આર્થિક સહાય, પ્રેમળ જયેતિ'ની બહેનની જાત
આ સ્નેહ-સંમેલનના સંજક શ્રી જયંતિલાલ પી. શાહ
હતા અને યજમાન હતા મે. સેવતીલાલ કાંતિલાલની કે. - દેખરેખ અને અંગત મુલાકાતના આધારે આપવામાં આવે છે. .
શ્રી જયંતિભાઈ આ યજમાન કંપનીના ભાગીદાર અને સંધની આ માટે ઉદારચરિત મહાનુભાવોનું અર્થસિંચન કરવા તરફ
કાર્યવાહક સમિતિના સભ્ય પણ છે. અમે ધ્યાન દોરવાની રજા લઈએ છીએ. - તા. ૧-૧-૧૯૮૩ થી આજ સુધીમાં એટલે કે તા. ૩૧
કાર્યક્રમના પ્રારંભ એસ. કે. ગ્રુપની બહેને અને બાલ (૧૨-૧૯૮૩ સુધીમાં પ્રેમળ જ્યોતિ’ માટે રૂ. ૨૪૪૯૪/-ની
કલાકરોનાં ગીત-સંગીત, રાસ-ગરબા, ભાંગડા નૃત્યથી થયે. -ભેટ મળી છે જ્યારે આ પ્રવૃત્તિ માટે રૂ. ૧,૦૦,૩૭૧/૧૬ની
શ્રીમતી પ્રફુલાબેને “ચતુરનાર અલબેલી' ગીત દ્વારા સૌને સહાય આપવામાં આવી છે.
' '
પ્રભાવિત કર્યા હતાં. તે બાળ જાદુગર કુ. મયુરીએ જાદુના
પ્રગોથી સૌનાં મન જીતી લીધાં હતાં. છે. વર્ષ દરમિયાન અંકિત હેતુઓ માટે કે પ્રેમળ જ્યોતિ’ની પ્રવૃત્તિ અંગે મળેલા સહકાર માટે અમે દાતાઓને હૃદયપૂર્વક
સંધના મંત્રીશ્રી ચીમનલાલ જે. શાહે સ્નેહ સંમેલનની આભાર માનીએ છીએ. આ પ્રવૃત્તિના સંયોજકે શ્રીમતી
ભૂમિકા સમજાવી હતી. પ્રમુખશ્રી ડે. રમણભાઈ શાહે સંધની નીરૂબેન સુબોધભાઈ શાહ અને શ્રીમતી કમલબેન પીસપાટીની
સ્થાપનામાં પાયાનું કામ કરનાર તેમ જ વિકાસમાં યોગ્ય જાગ્રત કામગીરી માટે અમે એમને ધન્યવાદ આપીએ છીએ.
દેરવણી આપનાર દિવંગત પ્રમુખશ્રીઓનું સ્મરણ કરી
સંધની કાર્યપદ્ધતિ અને પ્રવૃત્તિની ઝાંખી કરાવી હતી. શ્રી કે, પી, શાહનું અભિવાદન
નેહ-સંમેલનના સંયોજક અને યજમાન શ્રી જયંતિ' ' ચપાટી પરની મરચન્ટ કલબની અગાશીમાં સોમવાર
ભાઇનું ચંદનના હારથી અભિવાદન કરવામાં આવ્યું, જેને - તા. ૫-૩-૮૪ના રોજ સાંજના સંધના મંત્રી શ્રી કે. પી. શાહનું,
સંકેચસહ રવીકાર કરતા તેમણે નમ્રતાપૂર્વક જણાવ્યું હતું તેમણે એક દાયકા દરમિયાન આપેલ સેવા બદલ
કે હું તે ઘરની વ્યકિત છું. મારું સન્માન ન હોય. અભિવાદન કરવાનો એક સમારોહ એમના મિત્ર અને શુભેચ્છકો તરફથી જવામાં આવ્યું હતું.
રંગબેરંગી રોશની વચ્ચે અલ્પાહારને ન્યાય આપી
પ્રસન્નચિતે સ્મરણો વાગોળતાં સૌ વિખરાયા હતા. - શ્રી કે. પી. શાહે છેલ્લા એક દાયકામાં સંધની વિવિધ પ્રવૃત્તિઓને વેગ આપવાની સાથે સંધના વધુને વધુ આદિવાસી વિસ્તારની મુલાકાત અને ગ્રામવિકાસની
પેટ્રન અને આજીવન સભ્ય બનાવીને સંધની આર્થિક બાજને પ્રવૃત્તિ - બળ આપ્યું હતું તેની આ સમારોહમાં ગૌરવભરી ને
સંધની કારોબારી સમિતિના નિયંત્રિત સભ્ય અને જુદા જુદા વક્તાઓએ લીધી હતી. વકતાઓમાં શ્રી ચીમન
ચંદેરિયા ઉદ્યોગ ગૃહના સંચાલક શ્રી કપૂરભાઈ ચ દેરેયાના લાલ જે. શાહ, શ્રી હરીન્દ્રભાઇ દવે, શ્રી સુધભાઈ એમ.
Aparde Foundation દ્વારા ચાલતી ગ્રામ્ય વિકાસની શાહ, શ્રી સી. એન. સંધવી, શ્રી ગિજુભાઈ યુ. મહેતા, શ્રી
પ્રવૃત્તિને નિહાળવા સંધના સભ્યોને (પત્ની) નિમંત્રણ એચ. પી. શાહ મુખ્ય હતા. પ્રારંભમાં શ્રી ભરતભાઈ પાઠક
આપવામાં આવ્યું હતું. રવિવાર તા. ૨૬-૨-૮૪ના રોજ અને શ્રી કોકિલાબેન વકાણીએ મધુર ગીતે રજુ કર્યા હતાં.
એક બસ દ્વારા સારી એવી સંખ્યામાં સંઘના સભ્ય વલસાડ - શ્રી કે. પી. શાહનું શાલ ઓઢાડી અભિવાદન કરવામાં
જિલ્લાના ધરમપુર તાલુકાના મોહના કાવાળી ગામમાં આવ્યું હતું.
પહોંચ્યાં હતાં. ધરમપુરથી આ વિસ્તારમાં આવવા માટે પાકી ... “સમથ ચિંતન ગ્રંથને પ્રકાશન સમારોહ
સડક તે ઠીક, કાંચી સડક પણ નામની હોવાથી એક ખટારામાં - સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રબુધ જીવનમાં પ્રગટ ગાદલાં પાથરીને સભ્ય આ વિસ્તારમાં પહોંચ્યાં હતાં. - થયેલ લેખેનું પુસ્તક “સમય ચિંતન’ને પ્રકાશન સમારોહ ડો. અહીંના આદિવાસી વિસ્તારમાં શ્રી પૂરભાઈ ચંદેરિયા
*. ઉષાબેન મહેતાના પ્રમુખસ્થાને તથા શ્રી વસનજી લખમશી અને તેમના સાથી મિત્રેની જહેમતથી શૈક્ષણિક પ્રવૃત્તિ તેમજ s' શાહનાં અતિથિ વિશેષપદે બુધવાર તા. ૯-૧૧-૮૩ના રોજ ગ્રામવિકાસના કાર્યો સફળતાપૂર્વક ચાલી રહ્યાં છે. હું 1. સાંજના ૬/૧૫ કલાકે જા હતા. વ્યાખ્યાતાઓ તરીકે સંધ કારોબારીનાં સભ્યોને ગ્રામવિકાસની આ પ્રવૃત્તિઓ - શ્રી રામુ પંડિત, શ્રી કેશવલાલ એમ. શાહ, શ્રી વાડીલાલ ડગલી, નિહાળતાં ખૂબ જ આનંદ વ્યકત કર્યો હતો.