________________
તા. ૧૬-૪- ૮૪
પરમાનદ્ય કાપડીઆ સભાગૃહ
સધના નિયમ પ્રમાણે સભાગૃહ ભાડેથી આપવામાં આવે છે. સભાગૃહનું ભાડું શ. પ-૦૦ લેવામાં આવતું હતું. એપ્રિલ'૮૩થી સભાગૃહનું ભાડું રૂા. ૧૦૭-૦૦ લેવાનું ઠરાવવામાં આવ્યું છે. સગપણ માટે ભાડે આપવું નહિ એ પણ નિણૅય કરવામાં આવ્યા છે. વર્ષ દરમિયાન સભાગૃહના ભાડાની ભાવક શ. ૩૪૮૯-૦૦ થઇ, જેમાંથી ખર્ચના શ. ૫૦૭-૦૦ ખાદ કરતાં શ. ૨૯૮૨-૦૦ ચોખ્ખી આવક થઇ છે. પત્રકારત્વ વિષે પરિસ‘વાદ
પરમાનંદ કાપડીઆ સ્મારકનિધિના આર્થિક સહયેાગથી સધના ઉપક્રમે શુક્રવાર, શનિવાર અને રવિવાર- તા. ૩૦ સપ્ટેમ્બર, તા. ૧ અને તા. ૨ આકટોબર ૧૯૮૩ના રાજ ભારતીય વિદ્યા ભવનના ગીતા હાલમાં પત્રકારત્વ વિષે એક પરિસંવાદ યાજવામાં આવૈ. હતે.. કાયક્રમ નીચે મુજબ હતાઃ
શુક્રવાર, તા. ૩૦-૯-૧૯૮૯, સમય સાંજના ૬-૧૫ ઉદ્ઘાટક ઇન્ડિયન એકસપ્રેસ'ના તંત્રીશ્રી હિરણ્ય કાલે કર વકતા શ્રી એમ. વી. કામ, શ્રી ડી. વી. ગોખલે, શ્રી જેહાન દાવાલા, શ્રી હરીન્દ્ર દવે, શ્રી જયંતિ શુક્લ, શ્રી કિશોર ભટ્ટ.
પ્રથમ એક
શનિવાર, તા. ૧–૧૦–૧૯૮૩, સમય : સવારના ૯-૦૦ પ્રમુખ : શ્રી વાસુદેવ મહેતા; વિષયઃ પત્રકારત્વ–સામાજિક પ્રતિબદ્ધતા અને મૂલ્યે; વકતા: શ્રી વાસુદેવ મહેતા, શ્રી જયંત પાયા ( તંત્રી : ‘નિરીક્ષક' )
શ્રી યશવંત દોશી (તંત્રી : ગ્રંથ’) ‘જન્મભૂમિ'ના દિલ્હી ખાતેના સંવાદદાતા શ્રી કુ ંદન વ્યાસ, મુંબઈ ગુજરાતી પત્રકાર સધના પ્રમુખ શ્રી સુધીર માંકડ અને સદેશના દિલ્હી ખાતેના સવાદદાતા શ્રી વિજય સધવી,
પ્રમુખ્ય વન
દ્વિતીય બેઠક સમય : અપેારના ૩-૦૦ વિષય : પરિવત નની પ્રક્રિયામાં પત્રકારત્વ : આઝાદી પહેલાંનુ અને પછીતું.
પ્રમુખ : શ્રી ભગવતીકુમાર શર્મા (ઉપત ંત્રી : ‘ગુજરાતમિત્ર') વકતા : શ્રી ભગવતીકુમાર શર્મા, ડૉ. કુમારપાળ દેસાઈ,
શ્રી વિષ્ણુ પંડયા, શ્રી હરકિસન મહેતા, શ્રી રમેશ જાવ, શ્રીમતી સાનલ શુકલ. તૃતીય બેઠક
રવિવાર તા. ૨-૧૦-૧૯૮૩૬ સમય : સવારના ૯-૦૦ પ્રમુખ : શ્રી હરીન્દ્ર દવે
વકતા : શ્રી હરીન્દ્ર દવે, શ્રી કિરિટ ભટ્ટ, શ્રી પ્રકાશ શાહ, શ્રી વિજય સંધવી, શ્રી ભાનુ સંધવી, શ્રી દિગંત ઓઝા.
ત્રણે દિવસના પરિસંવાદનું પ્રમુખસ્થાન સંધના પ્રમુખ ડા. રમણુલાલ ચી. શાહે લીધું હતું.
ઉપરાંત આયેાજનના યશશ્રી અગર જરીવાલા, ડી. ધનવંત શાહ તથા શ્રી પન્નાલાલ ર. શાહના ફાળે જાય. છે. આવું સુંદર આયોજન કરવા માટે તેએ આપણા. અભિનંદનના અધિકારી અને છે.
૪૫
પ્રેમળ ચાતિ’
સધ સ’ચાલિત અને ખંભાતનિવાસી શ્રી મહાસુખભાઈ પ્રેરિત પ્રેમળ જ્યોતિ'ની પ્રવૃત્તિના સચૈાજકા તરીકે શ્રીમતી નીરૂએન સુખાધભાઈ શાહ અને શ્રીમતી મલમેન પીસપાટી તેમ જ અન્ય બહેને ખૂબ જ સારી રીતે કામગીરી બજાવી રહ્યાં છે. આ પ્રવૃત્તિના વ્યાપ ઉત્તરોતર વધે એ રીતે સૌને સાથ અને સહકાર મળી રહ્યો છે, એને અમને આનંદ છે.
પ્રેમળ જ્યોતિ' પ્રવૃત્તિ ખાતામાં વર્ષની શરૂઆતમાં એટલે કે તા. ૧-૧-૧૯૮૩ના રોજ શ. ૩૫૯૧-૨૧ જમા હતા. વર્ષ' દરમિયાન રૂા. ૨૪૪૯૪-૦૦ આ પ્રવૃત્તિ માટે જુદા જુદા ઉદારચરિત મહાનુભાવા તરફથી ભેટ રૂપે મળ્યા અને વર્ષ દરમિયાન રૂા. ૧,૦૦,૪૭૧-૧૬ ની સહાય કરવામાં આવી. તા. ૩૧-૧૨-૧૯૮૩ ના રાજ આ ખાતામાં શ. ૩પ૧-૨૧ જમા ખાકી રહે છે. આ માનવતાની પ્રવૃત્તિમાં દાતાઓ ઉદાર બનીને પોતાના ફાળા માલતા રહે એવી વિનતિ છે.
વર્ષ દરમિયાન પ્રેમળ જયેતિ'ના ઉપક્રમે નીચે મુજમના કાયક્રમે યાજાયા હતાઃ
* તા. ૨૬-૬-૮૩ના તેખકાકા પાટીલ સેન્ટર ફોર ધ છલાઇન્ડ, અંધેરીને સીવવાનાં ખે ઇલેકટ્રીક મશીનેા અને લાકસ વાળા એ કપખે, ઝ સ ધ તરફથી અપણુ કરવાના સમારોહ યોજાયા હતા.
* તા. ૨૧-૮-૮૩ના રોજ કવીની કૅપ્ટન એડિટારીયમ, વરલી ખાતે દેશ પ્રજ્ઞાચક્ષુ ભાઈ–બહેનને સીવણ મશીનો અપણુ કાના એક કાર્યક્રમ યાાયા હતા.
* તા. ૨૮–૧૦–૮૩ના રોજ ટેલિફોન ખૂથ અપ ણુ કરવાના એક સમા રાહમાં, પાલિતાણાના વતની શ્રી પ્રર્વ ણુભાઇ સંધવીને પગ ટ્રેન અકસ્માતમાં કપાઇ જતાં તેને જયપુર માલી આર્ટિફિશિયલ પગ કરાવી આપી તેના જીવનનિર્વાહ માટે મુંબઇમાં એસ્બેને કોટ (ખેરીખ દર)ના પટંગણમાં એક ટેલિફોન પ્રૂથ કરાવી આપ્યું તેના સમાગ્રહ ચાર્જાયા હતા.
* તા. ૨૨–૧–૮૪ના રાજ સાંતાક્રુઝ પશ્ચિમમાં ખીરાનગર પાસે આવેલા પેટ્રાલ પમ્પના પ્રાંગણમાં શ્રી ગુલામ કાદરખાનને ટેલિફોન પ્રુથ અ`ણું કરવાને એક સમારાહ યોજાયા હતા.
* તા. ૨૯–૧–૮૪ના રાજ ૨૩ પ્રજ્ઞાચક્ષુઓને પગભર કરવાના હેતુથી સીવવાનાં મશીના અપણું કરવાના એક સમારાહ વરલી સ્થિત કવીની કૅપ્ટન સભાગૃહમાં યાજવામાં આવ્યા હતા. અસ્થિ સારવાર કેન્દ્ર
પ્રેમળ જ્યાતિ'ના ઉપક્રમે રલીપ ડીરક, મણકાની તકલીક, ઘુંટણના સાજો, પગની એડી અને કાણીના દુખાવા, ખભાનું જામ થઇ જવું કે વારવાર ઊતરી જવું, ખેાન ટી. મી., શરૂઆતના પોલિયે, સ્પેન્ડીલેસીસ આદિાગે માટેનું મત અસ્થિ સારવાર કેન્દ્ર સધના કાર્યાલયમાં રવિવાર તા. ૩૧-૭-૧૯૮૩ થી શરૂ કરવામાં આવ્યું છે. વિખ્યાત અસ્થિ ચિકિત્સક ડી. જે. પી. પીઠાવાળા દર રવિવારે સવારના ૯ થી બપોરના ૧ સુધી માનાહ' સેવા આપી રહ્યા છે. તેમના આભાર માનીએ છીએ. સારી સખ્યામાં લેક તેના લાભ લઇ ત્થા છે. આ પ્રવૃત્તિના સયાજક શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ અને સમિતિના સભ્યાના પણ અમા આભારી છીએ.