________________
ક
- - - - - - - -
- -
પ્ર
વ ન
શ્રી પુરૂષોત્તમ માવલંકરો ઉમતા ની જ શ્રી પિનાકીન શાહ તથા કે. બી. કમલેશકુમારી......................ભકિત સંગીત ડો, શાંતા, ભાનાવત...વર નિકુળ નારીથી ભૂમિ=1 ડો. કુમારપાળ દેસાઈ
: ૧, જી. ડે રધુવીર ચૌધરી
સ સાહત્ય ડે, નરેન્દ્ર ભાનાવત..........નિક પાત્ર છે જરા સર
મેરે મન આનન્ટ છે. ખરચંદ્ર જૈન...............જાપો તન વાં શ્રીમતી મૃણાલિની દેસાઈ..જ્ઞાનદેવની જ્ઞાનેત્તર ભકિત ૫. ભટ્ટારક શ્રી ચાસકીતિ...ક્ષિણ ભારત છે જૈનર્મ શ્રી અનવર આગેવાનું........પ્રેમ-દેહથી દેહાતીત શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલ....વજ કાવ્યમાં પ્રેમભકિત શ્રી કિરણભાઈ.......................ધ્યાન વિચાર શ્રી મોરારજી દેસાઈ.................. શ્રદ્ધાનું બળ ડ, રમણલાલ ચી. શાહ....તાઓ અને જૈન ધર્મ ડો. ગુણવંત શાહ... શિક્ષણમાં લીલો દુકાળ પૂ. મોરારીબાપુ.................પ્રેમમૂતિ ભરત 1. અત્રે એ વાતની ખાસ નોંધ લેવાની છે કે આ વ્યાખ્યા નમાળાએ ૪૯ મું વર્ષ પૂર્ણ કર્યું છે. વ્યાખ્યાનમાળાના પ્રારંભથી સતત ૪૮ વર્ષ સુધી સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ વ્યાખ્યાતા તરીકે પધાર્યા હતા. આ વર્ષે તેઓ સ્થળ દેહ વ્યાખ્યાનમાળામાં ન હતા પરંતુ સૂક્ષ્મ રહે સૌએ તેમની ઉપસ્થિતિની જાણે અનુભૂતિ ન કરી હોય તેમ અનુભવ્યું. આગામી વ્યાખ્યાનમાળાનું વર્ષ ૫૦' મું છે. એ કારણે આ વ્યાખ્યાનમાળાનું આયોજન વધારે સમૃદ્ધ થાય અને શ્રોતાઓ પણું સંધની બધી જ પ્રવૃત્તિઓને. વધારે પુષ્ટ બનાવવાને અત્યારથી જ સંકલ્પ કરે એવી પ્રાર્થના. - - - ' શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારકનિધિ " સંધના એક વખતના પ્રમુખ અને પ્રબુદ્ધ જીવન” ના તંત્રી સ્વ. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સંધને આપેલ માર્ગદર્શન અને નેતૃત્વ માટે એમની સ્મૃતિ" કાયમ જળવાય એવાં કાર્યો હાથ ધરવા સંધ તરફથી સ્મારકનિધિ સંચય કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સ્મારકનિધિમાં અત્યાર સુધીમાં અમને રૂ. ૩,૯૭.૯૯૦૦, મળ્યા છે. વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા હજુ વિશેષ નિધિની આવશ્યકતા રહે છે.
સંધના ઉપક્રમે જાતી વસંત વ્યાખ્યાનમાળા સાથે ગત વર્ષથી- સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહનું નામ જોડવામાં આવ્યું છે. સ્વ, ચીમનભાઈના મિત્રો અને પ્રસંશકે, જેમણે - હજી સુધી તેમને ફાળે ન મેક-હોય તેઓ ઋણ સ્વીકાર રૂપે પિતાને યોગ્ય ફાળો મેકલીને આ નિધિને વધારે પુષ્ટ કરે એવી અપેક્ષા.
1 F1S . ' 427 ગુજરાતી સાહિત્ય પરિષદના શ્રી કે. લા. રવાધ્યાય મંદિરમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠ માટે સંધ તરફથી . ,૧૧,૧૧૧/- ગુજરાતી સાહિત્ય પરિષદને આપવાને સંધની કારોબારી સમિતિએ નિર્ણય કર્યો છે. શ્રી , હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠ '' સાથે રેવ. ચીમનભાઈનું નામ ચોગ્ય રીતે જોડવામાં આવશે. “ રવાપીમાં, પ્રાચીન મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યનું સંશોધન પરિશીલંને, એને તુલનાત્મક દષ્ટિએ અભ્યાસ અને એનું પ્રકાશન વગેરે
આ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. ગુજરાતી સાહિત્ય પરિષદ સંધની આ
દરખાસ્તનો સ્વીકાર કર્યો છે. અને સંધે ગુજરાતી સાહિત્ય પરિષદને રૂા. ૧,૧૧,૧૧૧- મોકલી આપ્યા છે.
સ્વીકાર: રવ. ચીમનભાઈએ સંસ્થાના ઉત્કર્ષમાં જે ફાળો આપે છે તેના ઋણસ્વીકારમાં ચેડા અંશે પણ સંધ પ્રવૃત્ત થઈ શકે છે તે માટે નીચેની વિગતે સંજ ગૌરવ લઈ શકે તેમ છે. '
'' ' , (૧) રા. ૧,૧૧,૧૧૧-ગુજરાતી સાહિત્ય પરિષદને આપા...
(૨) ૧૫ વર્ષથી ચાલતી વસંત વ્યાખ્યાનમાળા સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે. ' " (૩) તેમના લેખનું એક પુસ્તક “સમય ચિંતનને પ્રગટ કરવામાં આવ્યું છે. આગામી વર્ષોમાં પણ તેમના લેખેનીન: અન્ય પુસ્તકો પ્રગટ કરવાની યોજના વિચારવામાં આવી છે.. શ્રી દીપચંદભાઈ ત્રિવનદાસ શાહ ટ્રસ્ટ , ' '
આ ટ્રમાં વર્ષની શરૂઆતમાં રૂ. ૪૭૮૧૦–૨૮ નોટ પૂરાંત હતી. વર્ષ દરમિયાન વ્યાજના રૂ. ૬૨૦૮-૦૦ ઉમેરતી વર્ષ આખરે રૂ. ૫૪૦૧૮-૨૮ બાકી દેવા રહે છે, વિધાસત્ર
સંધ સંચાલિત અને રવ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રનું તા. ૪, ૫ અને ૬ જાન્યુઆરી ૧૯૮૪દરમ્યાન ઇન્ડિયન મર્ચન્ટસના સભાગ્રહમાં ડે. રેણુલાલ ચી.. શાહના અધ્યક્ષપદે આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાત તરીકે છે. સુરેશ દલાલ પધાર્યા હતા. એમને વિષય હતે
રવાદ, કેટલાંક કાવ્યો'. ત્રણ દિવસના પ્રવચનમાં ઉપરોક@ વિષય પર કવિ અને વિવેચક શ્રી સુરેશ દલાલે કવિ એડેન,. બાલમુકુન્દ દવે, રમેશ પારેખ, રવીન્દ્રનાથ ટાગોર, અમૃત પ્રીતમ, મંગેશ પાડગાંવકર વગેરે કવિઓની કૃતિઓને આવા કરાવતાં તે પર મનનીય પ્રવચન આપ્યાં હતાં. વ્યાખ્યાતા અને અધ્યક્ષશ્રીના અમે આભારી છીએ. દાતા શ્રી રમત મંગળજી મહેતા તરફથી પ્રતિ વર્ષ મળતા સહકાર માટે અમેર, એમના આભારી છીએ. . અભ્યાસ વર્તુળ
સંધની આ પ્રવૃત્તિ શ્રી સુબોધભાઈ એમ. શાહની રાહબરી હેઠળ સારી રીતે ચાલી રહી છે. વર્ષ દરમિયાન, અભ્યાસ વર્તુળના ઉપક્રમે નીચે પ્રમાણે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી ગણપતભાઈ મ. ઝવેરીને અમારી યુરો૫યાત્રા એક એ વિષય પર વાર્તાલાપ તા. ૨૩-૭-૧૯૮૩ ને રે જવામાં આવેલ હતું.
શ્રીમતી ગીતાબેન શાહનું દામ્પત્ય જીવનની ગઈ છે, આજ અને આવતી કાલ” એ વિષય પરનું પ્રવચન બુધવાર, તા. ૨૪-૮-૮૩ ના રોજ પરમાનંદ' કાપડીઆ બ્રાહમ સાંજના ૬-૧૫ કલાકે રાખવામાં આવ્યું હતું. :: | શ્રી લીલાધાભાઈ ગડાનું નેત્રયજ્ઞની મર્યાદાઓ અને વિશેષતાઓ” એ વિષય ઉપર વ્યાખ્યાન : સમવાર, તા. ૩૦-૧-૮૪ના સાંજના ૬-૧૫ કલાકે પરમાનંદ કાપડીમe. સભાગૃહમાં યોજવામાં આવ્યું હતું. -1 કે, ', ' ','' '' અભ્યાસ વર્તુળના સંયોજકે શ્રી સુબેદભાઇ એસ શાહ - અને વ્યાખ્યાતાઓને અમે આભાર માનીએ છીએ.