________________
૫ ૧૬-૪-૮૪
પ્રબુદ્ધ વન
શ્રી મુખઇ જૈન યુવક સંઘ : વાર્ષિક અહેવાલ-૧૯૮૩
છેલ્લા પાંચ દાયકા કરતાં પશુ વધુ સમયથી આપણા *માજમાં સેવાની આતશ પ્રજવલિત કરનારી આ સંસ્થાની વિકાસ યાત્રામાં તેના સનિષ્ઠ કાર્યકરને અહુમૂલ્ય ફાળા રહ્યો છે. સ્વનામધન્ય સ્વ. પરમાનંદ કુંવરજી કાપડીઆએ મા સંસ્થામાં નવા પ્રાણ પૂર્યાં હતા, તેા સ્વ. ચીમનલાલ કુભાઈ શાહે આ સંસ્થાને નવી દિશા, નવું પરિમાણુ આપ્યુ હતું. સંસ્થાના વર્તમાન પ્રમુખ ડૉ. રમણુશાલ બી. શાહ તથા તેમના સાથી મિત્રા, આ સંસ્થાને વધુ ને વધુ સમાજસેવી તેમ જ કાર્યક્ષમ બનાવવાના ક્રાયમાં ભારે “જહેમત ઉઠાવી રહ્યા છે. વિવિધ સેવાપ્રવૃત્તિઓની સાથે આ સંસ્થાને વૈચારિક સંસ્થા તરીકેને વિશેષ ધાટ આપ ત્યાના પ્રયત્ન ખૂબ જ આવકાય' બની રહ્યો છે. સમાજોપયોગી વિવિધ પ્રવૃત્તિઓથી પ્રકાશિત આ સંસ્થા આજની સલૂણી સંધ્યાએ ૫૫મુ વર્ષ પૂરુ' કરે છે. વીતેલા વર્ષની સંધની વિવિધ પ્રવૃત્તિઓનું અહી ગ્દિર્શન કરાવતાં અમે આનંદ અનુભવીએ છીએ.
વહીવટી અને આર્થિક દૃષ્ટિએ તા. ૧-૧-૧૯૮૩ થી જા. ૩૧-૧૨-૧૯૮૩ સુધીના અને કાય વાહીની દૃષ્ટિએ છેલ્લી વ્હાષિક સામાન્ય સભા તા. ૨૨-૬-૧૯૮૩ ના રાજ મળેલ જ્યારથી આજ સુધીના, એટલે કે તા. ૫-૪-૧૯૮૪ સુધીને છે. સઘના સભ્યો
સઘના સભ્યાની સંખ્યા આજે નીચે મુજબ છે. પેટ્રન -સભ્યા : ૧૨૮ (૧૨૭); આજીવન સભ્યાઃ ૧૪૯૦ (૧૪૩૮); સામાન્ય સભ્યો ઃ ૧૯૦ (૨૦૦)‘પ્રમુદ્ધ જીવન'ના ગ્રાહકો : ૧૦૧૦ (૧૦૫૦). કૌસમાં આપેલા આંકડા આગલા વર્ષના છે. “પ્રબુદ્ધ જીવન’ અને તેની આર્થિક માજુ
પ્રબુદ્ધ જીવન' એક વૈચારિક પત્ર છે અને પ્રથમ હરોળનાં સામયિકામાં તુ વિશિષ્ઠ સ્થાન છે. આ પત્રને ઉચ્ચસ્થાને સ્થાપિત કરવાના અને વિચામાં ઊંચી ચિ કેળવવાના યશ આ પત્રના ભૂતપૂર્વ તંત્રી સ્વ. ચીમનલાલ કુભાઇ શાહના ફાળે જાય છે. સંધના પ્રમુખ અને પ્રયુદ્ધ જીવન'ના વર્તમાન તંત્રી ય. રમણલાલ ચી. શાહના કુશળ “નેતૃત્વ નીચે આ સામયિક નિયમિત અને સરળતાથી ચાલી રહ્યું છે.
વર્ષ દરમિયાન પ્રભુ જીવન'ને શ. ૩૪૦૦૫ની માવક થઇ અને શ. ૮૬૬૧૮/૧૮ ને ખ' થયા. એ રીતે આવક કરતાં ખ'ના વધારા શ. પર૬૧૨/૫૮ ના થયા. -માટલી માટી ખેટનુ કારણ વહીવટી ખર્ચ વચ્ચેા, ભેટની ૨કમ જૂજ આવી અને ગ્રાહક-સંખ્યા પ્રમાણમાં ઘણી નાની કહેવાય. ગ્રાહકો વધારવાના તેમ જ વધારે ભેટ મેળવવાના પ્રયત્ના આવશ્યક ગણુાય. વર્ષ' દરમિયાન રૂા. ૧૫૨/૦૦ ભેટ મળ્યા, જે આગલા વર્ષોંમાં શ. ૧૩૫૪/૦૦ની હતી, આ મા. મા શાહુ સાવજનિક વાચનાલય અને પુસ્તકાલય
પુસ્તકાલયમાં વર્ષ' દરમિયાન શ. ૧૫૭૯૦-૩૫ નાં પુસ્તકા વસાવવામાં આવ્યાં. વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન પાછળ વર્ષ દરમિયાન રૂા. ૬૪૪૩૪-૩૭ના ખચ થયા અને આવા શ. ૪૭૯૧૫-૧૦ ની થઈ, જેમાં પર્યુષણુ વ્યાખ્યાન
ve
ર૪૩
માળા દરમિયાન ઝોળીમાં મળેલ શ.૧૮૦૪૫–૦૦ ના આવેગ થાય છે. ભેટ રૂા. ૯૫૩-૦૦ મળેલ છે. વર્ષ' આખરે આવા કરતાં ખ'ના વધારા શ. ૩૧૫૧૯-૨૭ થયા. તેમાંથી બૃહદ મુંબઇ મહાનગરપાલિકા તરફથી મળેલ પ્રાન્ટ શ. ૧૫૦૦૦-૦૦ બાદ જતાં એક ઘર ખાધ રૂા. ૧૬૫૧૯–૨૭ ની રહી.
પુસ્તકાલયનું' ક્રૂડ શ. ૫૫૦૦-૦૦ છે. હાલ પુસ્તકાલયમાં આશરે ૧૩૦૦૦ પુસ્તકા છે. પુસ્તક! વાચવા માટે ઘેર લગ્ન જનાર પાસેથી ડીપોઝીટના . ૨૦-૦૦ અને વાર્ષિ લવાજમના રૂા. ૧-૦૦ લેવામાં આવે છે.
વાચનાલયમાં ૧૧ દૈનિકા, ૩૦ સાપ્તાહિકા, ૧૪ પાક્ષિક, ૪૧ માસિક અને ૯ વાર્ષિČક સહિત ૧૦૫ સામયિકા આવે છે. ભાષાકીય દૃષ્ટિએ ૮૭ ગુજરાતી, હિન્દી, ૭ અંગ્રેજી અને ૨ મરાઠી દૈનિક-સામયિકા આવે છે.
બૃહદ મુંબઇ મહાનગરપાલિકા તરકુથી આપણા વાચનાલયને ગ્રાન્ટ મળે એ માટે સધની કાર્યવાહક સમિતિના સભ્ય અને ઘાટાપર વિભાગના મ્યુનિસિપલ પેરિટર શ્રી હરિભાઈ ગુલાબચંદ શાહ સારી જહેમત ઉઠાવે છે. એ માટે એમને અને બૃહદ મુંબઇ મહાનગરપાલકાને અમે આાભાર માનીએ છીએ. લાખપ્રેરી સમિતિના સભ્ય અને મત્રીશ્રીના આ તકે અમે આભાર વ્યકત કરીએ છીએ. શુન્ય પાલનપુરી સાથે એક સાંજ
સબ તરફથી ગઝલપ્રેમીને ગમી જાય તેવા એક કાર્યક્રમ ખ્યાતનામ ગઝલકાર શૂન્ય પાલનપુરીના શૂન્ય પાલનપુરી સાથે એક સાંજ' બિરલા ક્રીડા કેન્દ્ર, ચાપાટી, મુંબઈ-૪૦૦ ૦૦૭ ખાતે શનિવાર, તા. ૨૦-’૮૩ ના રાત્રીના ૮-૩૦ કલાકે ..રાખવામાં આવેલ. કાર્યક્રમનુ સંચાલન શ્રી શૈલેષ કાઠારીએ પેાતાની આગવી શૈલીથી કર્યું હતું.
પર્યુષણ વ્યાખ્યાનમાળા
છેલ્લા ૪૯ વષથી ચાજાતી પર્યુષણું વ્યાખ્યાનમાળા, આ વર્ષે તા. ૧૧-૯-’૮૭ થી તા. ૩-૯-'૮૩ સુધી એમ નવ વિસ માટે ચેાપાટી પરના બિરલા ક્રીડા કેન્દ્રના સભાગૃહમાં યેજવામાં આવી હતી. વિશાળ જગ્યા અને પટાંગણુ તાં શ્રોતાઓની ભીડને લક્ષમાં લેતાં આ જગ્યા પણ ટૂંકી પડે છે,
આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહે શેલાવ્યું હતું. આ વર્ષની વ્યાખ્યાનમાળાના ખચ રૂા. ૩૮૩૮૩-૮૦ થયા હતા. આ વખતે સભાગૃહની બહાર ક્લેઝ સીટ ટી. વી. નુ નવે દિવસ આયેાજન કરવામાં આવ્યુ' હતું. એ કારણે આ વષે' ખચ' વધારે થયા હતા. વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ અને તેમના વ્યાખ્યાનના વિષયાની વિગતે આ પ્રમાણે છે:
વ્યાખ્યાતા.
શ્રી શશીકાંત મહેતાં...
વિષય સિધ્ધચક્રનુ માહાત્મ્ય પૂ. આચાર્ય શ્રી સ’ભવસાગર..........વશ થાળ મ પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ. આત્માથી આત્મા
*!!