________________
બુધ અન
૨૪૨
હાર અને (૩) કેવળાહાર. આ પારિભાષિક પ્રકારોની સમજણુ જૈન શાસ્ત્રગ્રંથામાં સાંપડે છે. જે પ્રમાણે દે અને સંસ્થાન, તે પ્રમાણે તે જીવ પેાતાની આત્મશક્તિને વધુ સ્ફૂરાવી શકે છે. તીથ કરો અને દેવળજ્ઞાનીના દેહના સંધયણુ અને સંસ્થાન ઉત્તમ પ્રકારનાં હોય છે.
ચરમ તીથકર દેવાધિદેવ ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે લગભગ સાડા બાર વર્ષ જે તપસ્યા કરી તે અજોડ છે. વીરહ્ય ઘેરમતા । એમ કલિકાલસર્વાંન હેમચંદ્રાચાયે' યથાય' જ કહ્યુ` છે. ભગવાન મહાવીર ક્ષત્રિય રાજકુમાર હતા. ખાનપાન આદિ ભાવિલાસની કાઈ કમી નહોતી. છતાં એને ત્યાગ કરીને તે તપશ્ચર્યા કરવા નીકળી પડયા. સાડા બાર વર્ષના સાધનાકાળમાં એમણે કેટલા બધા ઓછા દિવસ આહાર લીધા છે! એક વખત સળંગ છ મહિના સુધી ઉપવાસ કર્યાં, બીજી વખત છ મહિનામાં થડા દિવસ ઓછા એવા સળંગ ઉપવાસ કર્યાં. આદ પંદર દિવસ કે મહિનાના ઉપવાસ તે કેટલીયે વાર ‘કર્યાં. શાસ્ત્રકારાએ નોંધ્યુ છે કે ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ દરમિયાન જેટલા ટક આહાર લીધા તેને સરવાળા કરવામાં આવે તા લગભગ એક વ જેટલા થાય. સાડા આર વર્ષ દરમિયાન લગભગ ૧૧ વર્ષથી અધિક સમય તેમણે આહાર વગર ચલાવ્યું. એવી જ રીતે એ સાધનાકાળ દરમિયાન એમણે નિદ્રારહિત એવા કેટલાંય દિવસરાત સતત જાગ્રત અવસ્થામાં પસાર કર્યાં. શરીર ઉપર એમણે એટલે બધા સંયમ, મેળવી લીધા કે કાઇ પણ એક આસનમાં ઘણા લાંબા સમય સુધી તેઓ સ્થિર રહી શકતા. એમણે છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું” તે પણુ, ગોવાળ પગમાં તાડી ભરાવી ગાય દોહવા બેસે એવા કઠિન ગોંદાહિકા નામના આસનમાં આધાર વગર લાંખા સમય રહીને પ્રાપ્ત કર્યુ હતું. ભગવાન મહાવીરે આહાર, -નિદ્રા અને આાસન એ ત્રણ ઉપર પૂર્વ વિજય મેળવ્યા હતા. અને એમાંથી જ ખીજી અનેક શક્તિ પ્રગટી હતી આ ત્રિવિજયની શક્રિત, તેમણે ધ્યાનની પ્રક્રિયામાંથી મેળવી હતી એમ કહેવાય છે. ત્રિવિજય દ્વારા તેમણે શંકર લાતીકાં ક્ષય કર્યાં. યાન દ્વારા જ તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું",
ત્રિવિજયયુક્ત આવી ધાર તપશ્ચર્યાને કારણે વધુ માન– કુમાર તે ભગવાન મહાવીર અન્યા. એમની સાધનાના ઇતિહાસ સાધકાને માટે પ્રેરણાસ્રોત સમાન છે.
એવા ભગવાન મહાવીરને એમની જન્મજય ́તી (ચૈત્ર સુદ તેરસ)પ્રસ ંગે કાટિ કોટિ વંદન!
સાભાર સ્વીકાર
સ’સ્કાર સાહિત્ય મદિર, પો. ખેો. ન’. ૩૪, ભાવનગર ૩૬૪૦૦૧નાં પ્રકાશને (૧) પ્રાસ`ગિક મનન (૨) શાંત પળેમાં બન્નેના લેખક સ્વ. ગિજીભાઈ કિંમત અનુક્રમે રૂા. ૭-૦૦ અને ૮-૦૦
શ્રી યરોવિજયજી જૈન ગ્રંથમાળા. ગાંધી ચેક, ભાવનગરના પ્રકાશના (૧) અપ્રગટ મધ્યકાલીન કૃતિ (૨) ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ. બન્નેના લેખક ડા. કુમારપાળ દેસાઇ, કિમત અનુક્રમે રૂા. ૧૦-૦૦
અને છાપેલ નથી.
તા. ૧૬-૪-૮૪
ધમ અને સમાજસેવા
મા શાન્તિલાલ ટી, શે
"દરિયા ઉદ્યોગગૃહ–ચેઝ કૅમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્થાપિત Anarde Foundation ના Chief Executive શ્રી ભૂપતરાય જયન્તિલાલ ત્રિવેદીનું વ્યાખ્યાન ધમ અને સમાજ સેવા' એ વિષય ઉપર તા. ૪-૪-૮૪ ના રાજ સાંજના પરમાનંદ કાપીંખા સભાગૃહમાં સધના આશ્રયે યેાજવામાં આવ્યું હતુ..
પ્રથમ શ્રીમતી મલખેન પીસપાટીએ પ્રાથના સંભળાવી હતી. ત્યાર બાદ શ્રી ભૂપતભાઈને વિસ્તૃત પરિચય શ્રી સુખેાધ ભાઇ એમ. શાહે આપ્યા હતા. સ ંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે ચાંદનહાર દ્વારા તેમનું અભિવાદન કર્યુ” હતું.
ત્યાંર ખાદ શ્રી ભૂપતભાઈએ હ્યું કે ૧૯૪૪-૪૫ માં સંતા સાથે સપક' થયા. પ્રથમ સ ́પક' મુનિશ્રી સંતબાલજી સાથે થયા, તેમણે લોકાને સમજણ આપી કે સમાજસેવા દ્વારા આત્મકલ્યાણુ થઇ શકે. આ રીતે તેમણે ધર્મ'ને વળાંક આપ્યા
શ્રી ભૂપતભાઇએ ધમને સૂય સાથે સરખાબ્યા. જેમ સૂર્ય' તેજ-એનજી આપે છે તે જ રીતે સૂક્ષ્મ રીતે ધમ પણ માણસને એનજી આપે છે.
ભારતમાં કેટલાયે અવતારો થયા અને ધર્મને પ્રસ્થાપિત
કર્યાં.
જયારે સાધુને તકલીફ પડે, મોટા સમાજને તકલીકુ પડે, પાપ વધે ત્યારે ભગવાન અવતાર લે છે. તેણે મનુષ્યરૂપે અવતાર લેવા પડે છે. એટલે મનુષ્યની શક્તિની કાઇ સીમા નથી. તે પોતાનાં કર્યાંથી શક્તિથી વીર તેમ જ મહાવીર બની શકે છે. મનુષ્યને જીવન જીવવાની કળા ધમ શીખવે છે. ધર્મ'નું મૂળ તત્ત્વ તપ છે. તપ ન થાય ત્યાં સુધી ધમતે ઓળખી શકાતા નથી. કષ્ટમાંથી ક્રા ઉત્પન્ન થાય છે અને કચ્છ્વા માણુસને ધમ તરફ વાળે છે. કામાંથી ક્યા પ્રગટે છે, તેમાંથી ત્યાગની વૃત્તિ પ્રગટ થાય
જ્ઞાનના કારણે ધમને પૂણ' રીતે પામી શકાય છે. .
મનુષ્યની દૃષ્ટિ જ્યારે વિશાળ અને છે, પોતાની જાતની અહાર તે જોતાં થાય છે ત્યારે 'વસુધૈવ કુટુ ંબકમ તરફ તેની વૃત્તિ ઊભી થાય છે, હુ પણ ભૂલીને સમગ્ર વિશ્વના વિચાર
કરતા થાય છે.
જૈન ધમ' તેમ જ બૌધ્ધ ધર્મ'નું મોટામાં મેટું તત્ત્વ હોય તો એ છે કે તેણે સમાજસેવાને મહત્ત્વ આપ્યુ છે. સૂક્ષ્મ જીવહિંસાને પણુ દોષ રૂપ ગણી છે. આવા સૂક્ષ્મ વિચાર જૈન ધર્મની ફિલસૂફીએ કર્યાં છે. આવી જૈન ધર્મની ઉત્તમ ફિલસૂફી જગત માટે આજે અનુકરણીય ખની રહે છે. ગાંધીજી વગેરેના સ્વારથ્ય, સંસ્કાર ખી શકાય તેને તેમણે કહ્યુ
થયા
ક પછી જ
તેમણે, કૃષ્ણ, અર્જુન, વિવેકાનંદ, દાખલાઓ આપી ત્યાગ, સ્વાવલંબન, તેમ જ સમાજસેવા દ્વારા ધમને કેમ લગતી વિગતે સમજાવી હતી. અને છેવટે શાશ્વત શ્રાંતિ, મુકિત, મેક્ષ, મહામાનવ
પ્રાપ્ત થાય છે.
સભાને અંતે સધના મંત્રી શ્રી કે. પી. શાહે આભારવિધિ
કરી હતી.
.