________________
- - પ્રબુદ્ધ જીવન (૨યાં ત્યારે આ કવિતા અમુક ઋષિની અને આ કવિતા અમુક છે.. શબ્દની કાર કોઈ અનુભવની વાત નથી પણ એ શબ્દની
ઋષિની એવી ભાળ મળો. ત્રદ સંહિતામાંના બૃહદારણ્યક - આપણે. ખોજ કરવી પડે છે. કવિ સૂરદાસ આપણે બધાના 'ઉપનિષદમાંની તમસો મા જ્યોતિગમય” જેવી અમર પંકિત અનુભવની વાત બહુ સરળતાથી કહે છે: મુનિ યાજ્ઞવલ્કયની પત્ની મૈત્રેયીએ રચી છે એ હું હજી
જા દિન મન પછી ઊડી જે હૈ હિમણા જાણી શકો. .
તા દિન તેરે તન તરૂવર કે . , જેજ હબ', ,
“ જહબ' હતા તે પાદરી. જીવનભર એઓ ભગછે. વાનમાં રત રહ્યા હતા...પિતાનું મૃત્યુ સમીપ આવ્યાનું ભાન
ભાષાની મધુરતા તે જુઓ. મૃત્યુની વાત સૂરદાસ કેટલી - - થતાં જ હર્બટ પિતાની પાસેની કાગળની થપ્પી પિતાના
સુંદર રીતે, મધુર રીતે કહે છે! જે દિવસે તારા મનનું પછી : મિત્રને મોકલી આપતાં જણાવ્યું કે: “સાચવવા જેવી લાગે તો
(પક્ષી) ઊતરશે તે ક્ષણે તારા તનના બધાં જ પર્ણો ખરી . આ થપી સાચવજે નહિ તે ફેકી દેજે.” મિત્રે જોયું તે
પડશે. ઉદ્ધવ સાથેના ગોપીઓના પ્રસંગમાં સૂરદાસ કેવાં ખીલ્યા કાગળની થપ્પામાં અંગ્રેજી ભાષાની ઉત્તમમાં ઉત્તમ કવિતા હતી.
છે ! ગોપીઓ સમક્ષ ઉદ્ધવ ઉપદેશ કરવા ગયા તે ગોપીઓ એ લખાઈ હતી ઇશ્વરની પ્રાર્થનારૂપે. એ એટલી બધી ઉત્તમ
એને શું કહે છે? ' . .. ( કવિતા હતી, અમર કવિતા હતી કે એને સંગ્રહ પ્રસિદ્ધ કરનાર
ઊધો હમહી ન જોગ સખે છે ટી. એસ. એલિવેટે હર્બર્ટને કવિ ડન કરતાં પણ એ સદીના
જે હિ ઉપસિ મિલ હરિ હમકે : શ્રેષ્ઠ કવિ તરીકે પ્રસ્થાપિત કર્યો. એની એક કાવ્યપંકિતમાં
સે વ્રત નેમ બને હો . એ કહે છે: “ભગવાન હું આ પદ લખું છું, એ કંઇ તાજ
જે ઉપદેશથી ભગવાન અમને મળે તે 'ઉપદેશ તમે કરે, નથી. રાજા-રાણીએ અપેલે ખિતાબ નથી, નથી એ તલવાર, નથી એ વાંસળી; આ કઈ દરજજો નથી. કોઈ કલા નથી;
નહિ તે ચાલ્યા જાઓ.’
એને આ બે પંકિતઓ જુઓ કોઈ સમાચાર નથી, શેરબઝારનો કેઈ હલ નથી જ્યાં લેવડદેવડ થતી હોય. પણ આ એ વસ્તુ છે કે હું જ્યારે
મેરે મન અનત કહાં સુખ પાવે એને ઉપયોગ કરું છું ત્યારે હું તારી સાથે હોઉં છું.”
જૈસે ઊડી જહાજકે પંછી આવી ઘણી બધી કવિતા જ હબ" લખી છે. હબ
ફિર જહાજ પર અવૈ અંગ્રેજી ભાષાનો એક શ્રેષ્ઠ કવિ છે.
જહાજના કૂવાથંભ ઉપર બેઠેલું પંખી ત્યાંથી ઊઠીને મનમાં સતત એમ થયા કરે છે કે હજાર વર્ષ પૂર્વે અસીમ દરિયાના પર ઉપર ઊડતું ઊડતું જાય તે છે, પણ કયાંથી આ મબલક સંપત્તિ આ કવિઓ પાસે આવી હશે !
કયાંય બેસવાને આધાર એને મળતું નથી, એટલે ઊડી ઊડીને “એ ઉચિત નથી કે રહસ્ય પરદાની બહાર છે. નહિતર
પાછું આવે છે તે જહાજે ઉપર જ, માનવીમને પણ ઊડી અમે લેકે ભકિતની મસ્ત સ્થિતિમાં કયાંથી હોઈ શકીએ ?” , ઊડીને પાછું ભગવાનના વિચાર ઉપર આવે તે જ એનું આ સંકેત સૂફી સતએ પ્રગટ કર્યો છે. એ સંપ્રદાયની
સુખધામ છે. પ્રજા અમુક જ ભાષા સમજતી હતી. એ રહસ્ય
- શ્રી હરીન્દ્ર નરસિંહ, મીરાં, આપણા રમેશ પારેખ, રાજેન્દ્ર પરદાની બહાર ન જાય માટે અંતરમાં પ્રગટ કરીએ. તું પોતે
શુકલ, આદિલ મનસૂરી, ઉર્દૂ કવિ ઈકબાલ કેક કવિઓને તે આ દુનિયાનાં રહસ્યને જ્ઞાતા નથી. અહીં જે પરદે છે તે
પ્રત્યેકની અજબગજબની, ને ભાતભાતની પંકિતઓ અવતારતાં વાજિંત્રને પરદે છે. પરદાની અંદરથી પરદાની બહાર જતી
અવતારતાં યાદ કર્યા અને છેલ્લે કહ્યું : “આ કવિતા જે કવિ. ભાષા તે કવિતાની ભાષા છે. બુક ઓફ અવસ” માં રિકે
એએ લખી છે તે કવિઓ આપણા શિરતાજ છે. તાજથી પિતાની એક કવિતામાં પ્રશ્ન કરે છે ‘વેટ વુડ યુ ડુ ઈઃ આઈ
પણ ઘણું વધારે છે. કવિતાને દાવ એ જ માણસ કરી શકે ડાય ? મારું મૃત્યુ થશે તે તું શું કરીશ?”
જેની કવિતામાં ભગવાન વાસ કરે છે. અને એ કવિતામાં . આ જ પ્રશ્ન નરસિંહ મહેતાએ પણ કર્યો છે:
ભગવાન અમસ્તા નથી વસતા. નરસિંહ, મીરાં, કબીર, સૂર,
જ્ઞાનેશ્વર આ બધા જ કવિઓની કવિતા આજ સેંકડો વરસ - “હું વિના તું તુને કોણ કહેશે?
પછી પણ એવી ને એવી જ તાજી છે. કાળ પિતાના સારાયે જગતના આધ્યાત્મિક કવિઓમાં સર્વોચ્ચ
ટાંકણાથી જે નામ કોતરે છે એ કદી ભૂસાતું નથી.” સ્થાનના અધિકારી એવા સમર્થ કવિ કબીરની કલ્પનાની
' ઉપસંહાર ' ગહનતાનો અણસાર આપતી બે પંકિતઓ શ્રી હરીન્દ્ર
- પ્રમુખપદેથી છે. તારાબહેન શાહે કહ્યું: ‘ઉત્તમોત્તમ કવિતા
જ્ઞાનની હોય છે. તે અધ્યાત્મની પ્રબોધક હોય છે. ભગવાન . • ચીટી કે પાંવમેં નેપુર બાજે,
મહાવીર, કૃષ્ણ, બુદ્ધ, આ સર્વેની કાવ્યના માધ્યમમાં વહેલી - ' એભી મેરે સાહિબ સુનતા હૈ.
વાણી પ્રબંધક તે છે જ, પણ સેંકડો વર્ષો પછી પણ તે '' '' * કીડીને પગમાંનું ઝાંઝર રણકતું હોય તે એ પણ મારે એટલી જ જીવતી, એટલી જ હૃદય અને મનને સ્પર્શતી ને ' ' ભગવાને સાંભળે છે. . ' . .
તાજગીભરેલી છે. ઉત્તમ કવિતાની એ જ તે કસોટી છે. સંત કવિઓની વાણીનું રહસ્ય પામી શકીએ તે આ ઉત્તમ કવિઓએ કેટલા બધા નવા નવા સંદર્ભે આપ્યા! " સંસાર તરી જવાય. પણ સી. જે. કૃષ્ણમૂતિ' કહે છે તેમ આત્મા વિશે જે કવિતામાં વિશેષ કહેવાયું હોય તે આધ્યાત્મિક d: " વાણી દ્વારા જીવનનું રહસ્ય પામવું દુષ્કર છે અને છતાં , કવિતા. આત્માનું મૂળ સ્વરૂ: તે શુદ્ધ, બુદ્ધ, મુકત છે. પુગલ ": " સતેને જે કહેવું છે તે માટે વાણીને જ આશ્રય લેવો પડે
(વધુ માટે જુએ પાનું રજ) -
મજતી કરીએ.
તે