________________
(92)
પ્રબુદ્ધ જીવન
૨૪૦
વિષેયુલ અના હિમાલતી. લપતરામ વરની પસંદગીની
આળલનું સામે તેમને વિરાધ ખરી પરંતુ સ ંમતિ વયના પ્રશ્ન પરત્વે તેમણે મૌન સેથ્યુ હતુ. વિધવાઓની યાતનાથી હમદી' જાગતાં દલપતરામ, વેનચરિત્ર' લખવા પ્રેરાય છે. પોતાની એક કવિતામાં દલપતરામ આર્થિક વ્યવસ્થાના આદશ લેખે ગાંધીજીના ટ્રસ્ટીપશુાની ભાવનાની નજીક જતા લાગે છે.
નમ દાશ કર
પ્રખ્યાત
અવાજ
ભારતભરમાં એક સમાન અનુભવ જૂના અને નવા વચ્ચેના સધ અને તજન્ય તનાવને હતા. ગુજરાતમાં આ પરિસ્થિતિનું પ્રતિનિધિત્વ ન`દશંકર કરે છે. પોતાના નાટયાત્મક જીવન અને પેાતાને એક કેરેકટર' તરીકે ઓળખાવતા નમદાશંકર, ક્લપતરામ કરતાં વધુ છે. નમ દાશ કરે જે ક" કહ્યું' તેમ જ લખ્યુ છે તેમાં હું'. ના, અહમા અવાજ ખુલ ૬ છે. તે નીતિનિરપેક્ષ છતાં હિંંમત દાખવતા અને એકદરે સાચા છે. જાતને નિઃશેષ કરવા, કતબ્બુ બજાવતાં જાતને ભૂલી જવાને, ધાર્મિક આકાંક્ષા કે આધ્યાત્મિક ખાજ વગેરેને આવરી લેતા પ્રાચીન આદશ નમ દાશકરમાંથી છેક લુપ્ત થયેા ન હતા. વર્ષો વીતતાં ગયાં તેમ તેમ તે પ્રાચીન આદર્શ તેમનામાં ચંદ્રમૂલ થતા ગયા અને સુધારાના કડખેદ તરીકેની આરભાયેલી પેાતાની જાહેરજીવનની કારકિદી ધમ સંરક્ષક અને પ્રાચીન વ્યવસ્થાના સમક એવા નમદાશ ંકરમાં વિરમી, કારકિર્દીના આ વ્યતિક્રમ નમદાશંકરના જીવનની કેન્દ્રવતી ઘટના છે.
એ અનિષ્ટ
સમાજસુધારક નમ'ને પોતાના સમયનાં ખે અનિટા દેખાયાં. એક વિધવાએની દુર્દશા અને ખીજી' વૈષ્ણુવ ધર્માંચાયાના યુવાન સ્ત્રીઓ સાથેના સ્વેચ્છાચારી અથવા દુરાચાર. નમ દાશકરે આ અને અનિષ્ટ વિશે નિબંધે. લખીને તથા કવિતા રચીને આક્રમણા કરવા શરૂ કર્યાં. એમની આ પ્રવૃત્તિએ સમાજમાં ભારે પ્રક્ષાલ જન્માન્યે :
સમાજમાં વહેમ, અજ્ઞાન, રૂઢિનુ દાસત્વ, સ્ત્રીઓ અને શુદ્રો પ્રત્યે પોતાને ઊંચા માનતા વના દુ'તાવ વગેરે આ તહેામતનામુ સવ' પર આકરા પ્રહાર કરતું જે નમ'ધાકરે ઘડ્યું તે ગુજરાતમાં પછીની ખે પેઢી સુધી ચાલનાર વિવાદની આગાહીરૂપ હતું.
નૈતિક અને ધાર્મિક જીવનમાં નમ દાશ'કર બૌદ્ધિક અભિગમ દાખવે છે. સર્વોપરી બ્રહ્મ એ જ એક માત્ર સત્ય અને આ જગત તે બ્રહ્માના વિવત છે એ સિદ્ધાન્તના નમ'દાશકરને મન મેટો મહિમા હતા. પ્રકૃતિસૌન્દ' પ્રત્યે અત્યંત સ ંવેદનશીલ નમ દાશકરને સૌ ને આનન્દ બ્રહ્માન સમેા લાગતા એવા જ આનન્દ એમને સ્ત્રી સાથેના જાતીય વ્યવહારથી થતે. ઉત્તર વયના નમ દાશકર પૂર્વ વયના નમ"દાશકરથી નિરાળા છે. તેમના ધ'વિચારમાં પરિવતન આવે છે. પોતાના સમયની સમસ્યાએના ઉકેલ અથે' એ જે કાર્યક્રમ આપે છે તેમાં ધાામ'ક આદર્શને વળગી રહેવાના
તા. ૧૪ ૮૪
લોકાને અનુરોધ છે. પરન્તુ એના એ કાયક્રમનેા બદલાયેલી તે નવી વિચારધારા સાથે ક્રા મેળ નથી મળતા. મણિલાલ, રમણભાઇ અને કાન્ત
તા. ૨૭મીએ સાંજે પેાતાના ત્રીજા વ્યાખ્યાનમાં ગે. ચી. ના. પટેલે પ્રથમ પંડિત યુગના અત્યંત પ્રતિભાશાળી સાક્ષર શ્રી મણિલાલ નભુભાઇ દ્વિવેદીની, તે પછી શ્રી રમણુભાઇ નીલકઠની અને ત્યારબાદ કવિ કાન્તની નૈતિક અને સામાજિક વિચારણા તપાસી હતી.
તેમણે કહ્યું; ‘મણિલાલે ૧૮૮૬ થી તે ૧૮૯૮માં તેમનુ અકાળ મૃત્યુ નીપજયું ત્યાં સુધીના સમયગાળામાં પોતાનાં માસિકા ‘ પ્રિયંવદા' અને ‘સુદર્શન'માં પોતાના અગાધ બૌદ્ધિક શ્વય વાળી વિચારધારા દ્વારા નમ'દાશકરના ધમ વિચારને સ્ફુટ કરી સર્વાંગમ્ય કર્યાં.
મણિલાલની વિચારધારા
સ ંસ્કૃત ગ્રંથાના ઉત્કટ પરિશીલનને અ ંતે મણિલાલ એ મંતવ્ય ઉપર ફર્યા કે ધમ' જીવનમાં આચારસ્થ થવા જોઇએ. ધમ' અને તત્ત્વજ્ઞાન ખેમાં મણિલાલ ભેદ કરતા નથી. તે ધમના એટલે કે શુદ્ધ તત્ત્વજ્ઞાનના મિશનરી બન્યા. માંગુલાલની દૃષ્ટિએ વેદાન્તની માન્યતા પ્રમાણે તત્ત્વજ્ઞાનના પાયે અન્નદ ભાવની અનુભૂતિમાં એટલે કે વિશ્વના તમામ જડચેતન પદાર્થાની બ્રહ્મ સાથે એકતા છે, કાઇ પણ પદા' બ્રહ્મથી જુદા નથી એ અનુભૂતિમાં છે. આથી માનવજીવનનું એકમાત્ર ધ્યેય જગતના સકલ પદાર્થાની બ્રહ્મ સાથેની એકતા યાને અતભાવના સાક્ષાત્કાર કરવાનું છે. મણિલાલે જ્ઞાનયેાગનું અનુશાસન સ્વીકાયુ” હતું. મણિલાલનું અ ંગત જીવન બહુ ઉપાધિયુકત હતુ. મા, ખાપ તેમ જ પત્ની-ત્રણુમાંથી કાઇના પણુ તરફથી મણુલાલને પ્રેમ મળ્યા ન હતા. મણિલાલ બ્રહ્મનિષ્ઠ' ખરા પરંતુ તેમણે પરિણીત સ્ત્રીઓ સાથે સ્ક્રી સાહસેામાં ઝુકાવ્યું હતુ. એટલું જ નહિ પોતાનાં જાતીય સ્ખલનને તેમણે આધ્યાત્મિક આદ'વાદના ઓઠા હેઠળ વાજબી ઠેરવ્યાં હતા. વેદાન્તપ્રણીત અદ્વૈતના અથ' મણિલાલે પ્રેમની બાબતમાં ધાંની જ સાથે અભિન્નતા એવા ઘટાવ્યા. તે ખે શરીરનાં મિલન દ્વારા પાર્થિવ સપાટીએ અદ્વૈત સાધવાની કાશિક્ષ
કરતા હતા.
મણિલાલ એમ માનતા કે પેાતાને મતે જે આધ્યાત્મિક એકતા છે તે પ્રાચીન ભારતની વર્ણાશ્રમ આશ્રિત સમાજ વ્યવસ્થાના પ્રેરક સિદ્ધાન્ત છે. દેશના ઇતિહાસના પારેવતન દ્વારા એ આદશ નબળા પડયે હાવા છતાં પેાતાના સમયમાં હિન્દુ જીવનવ્યવસ્થામાં હજી પણ સક્રિય છે અને એને પુનઃ પ્રાણવન્તા કરી શકાશે. ભગવદ્ગીતાના કમ ફળ ત્યાગના આધ અર્થાત્ કના કુળની અપેક્ષા નહિ રાખવાના ખાધ તેમને સ્વીકાય હતા.
ભૂતકાળની વર્ણાશ્રમવ્યવસ્થાના આધ્યાત્મિકસિદ્ધાન્ત એ જ જીવનની વાસ્તવિકતા છે, એમ માનતા મણિલાલ, અંગ્રેજી શિક્ષણુવી ચારિત્ર્ય તથા કૌટુંબિક તેમ જ સામાજિક અનુશાસન નબળાં પડતાં જાય છે એમ માની તેને ખેદ અનુભવતા હતા; (વધુ આવતા અકે)
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૯૬ : મુથુસ્યાન ટ્રેન્ડ પ્રિન્ટસ', જગન્નાથ શંકર
પ્રાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રાય, શેઠ રોડ, ગિરગામ, મુંબ૪ - ૪૦૦૦૦૪.
2.