________________
તા. ૧-૪-૨૪
પ્રબુદ્ધ જીવન
(પાના ૨૩૦ થી ચાલુ)
ા વ્યાખ્યાના અર્થે પેાતાને નિમત્રીને પૂરી પાડવા અદલ યુનિવર્સિટી પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી હતી.
તેમણે કહ્યું : 'આપણા તાજેતરના ભૂતકાળના ઇતિહાસ પ્રત્યે તટસ્થ અભિગમ સેવીએતા છે. સ. ૧૮૨૮ માં બ્રાહ્મોસમાજની સ્થાપના થઈ ત્યારથી તે સન ૧૯૩૦ માં મહાત્મા ગાંધીજીની જગવિખ્યાત દાંડીકૂચ સુધીના એકસે વર્ષના સમયખડ, ભારતના ઇતિહાસમાં સમ્રાટ અરોક પછીથી સહુથી વધુમાં વધુ સર્જનાત્મક સમયખંડ છે. એ દીપ્તિમય સમયખંડ પાસેથી જે અણઊકલી રહેલી બૌદ્ધિક સમસ્યાઓના વારસા આપણને મળ્યા છે તે સમસ્યાઓમાં વિષુધાના રસ જાગ્રત થાય તે જરૂરતુ છે. છેલ્લાં ત્રીસેક વર્ષથી મોટા ભાગની ભારતીય ભાષાઓના સાહિત્યની જેમ ગુજરાતી સાહિત્યે પણ એવી દિશા પકડી છે, જે સાહિત્યના અનુબંધમાં જીવનના મહાપ્રશ્નોની ચર્ચા કરવા આપણને પ્રત્સાહિત કરતી નથી. સાહિત્યના અભ્યાસ આપણે ધ્રુવળ સાહિત્યિક દષ્ટિથી જ કરીએ છીએ. સામાજિક, નૈતિક તેમ જ આધ્યાત્મિક મૂલ્યા જે આપણાં સૌન્દયકીય મૂલ્યાનું પ્રભવસ્થાન છે, તેની વિચારણાને આપણે જાણે કાંકી જ કાઢી નાખ્યો છે. આ કમનસીબ વસ્તુ છે. સત્ય અને સૌદયલક્ષી મૂલ્યો એ માસ હોવાપણા માટેની જરૂરિયાત છે. વધારે સ્પષ્ટતાથી 'કહેવું હોય તા એમ કહુ· કે સત્ય, સારપ અને સૌ યલક્ષી મૂલ્યાને અભાવ હોય તે મનુષ્યના નિરામય વિકાસ માટે ગંભીર સમસ્યા સરજાય.
આધ્યાત્મિક મનસ્તાપ
માનવ અસ્તિત્વ શા માટે? કર્યાંથી એ ઉદ્ભવ્યું? આ જીવનના અથ શા ? શી રીતે જીવન જીવવું ? આ બધા પ્રશ્નો પ્રત્યેની ઉદાસીનતા ચિત્તમાં જે વ્યાપક વિક્ષેપો સર્જે છે તેને એક લેખક આધ્યાત્મિક મનસ્તાપ તરીકે વહુબ્યા છે. આ આધ્યાત્મિક મનસ્તાપ રૂઢિજડ માન્યતાની બુદ્ધિશૂન્યતા કરતાંયે વધારે તા બુદ્ધિહીન વત નરૂપે પ્રગટ થાય છે. સાહિત્યનુ પ્રજ્ઞાપૂર્વ`કનું પરિશીલન વન વિશેની આપણી સમજને ચોગ્ય સમતુલા અક્ષવામાં તથા તેનાં આહવાનેને સવિશેષ સજનાત્મક રીતે પહેોંચી વળવામાં સહાયક નીવડે છે. વળી આપણી સૌન્દય ભાવનાને સંતપવા ઉપરાંત આપણાં નૈતિક મૂલ્યાને સશુદ્ધ કરે છે. તે સાથે જીવન અને તેને વિશેના મૂળભૂત પ્રશ્નો ઉઠાવવાની આપણી બૌદ્ધિક ચેતનાને પણ ઉત્તરે છે. ૧૮૫૦ થી ૧૯૫૦ સુધીના શતકનું ગુજરાતી સાહિત્ય આ દૃષ્ટિએ સમૃદ્ધ છે.
નવા યુગના આહવાનના મુકાબલા
સન ૧૮૫૧ના જાન્યુઆરીમાં કવિશ્રી દલપતરામે પશ્ચિમથી આ દેશ ઉપર થયેલા યોદ્યોગના આક્રમણનું વર્ણન કરતી પેાતાની પ્રથમ કવિતા હુન્નરખાનની ચડાઈ'નું સૂરતમાં જાહેરમાં પાન કર્યુ. એ જ વર્ષોંમાં કવિ ન`દાશંકર મુંબઈમાં કેટલાક ઉત્સાહી બુદ્ધિશાળી યુવાનેના જૂથ સમક્ષ મંડળી મળવાથી થતા લાભ' એ વિશે પોતાને નિબંધ વાંચે છે. અર્વાચીન મિજાજના આ પ્રથમ ઉદાહરણમાં નૂતન યુગની વ્યાવહારિક અસરને અનુબંધ વરતાતા લાગે તેા એ સમજ ગેરરસ્તે દારવનારી છે. ગુજરાતના સાહિત્યિક માનસને નવા યુગના આહવાનના જે મુકાબલા કરવા પડયા તેને તેનાં રાજકીય કે આર્થિક કરતાં સામાજિક અને નૈતિક
k
૨૩૯
પાર્સા સાથે કદાચ વિશેષ સંબંધ છે, બ્રિટિશ શાસનની રાજકીય અને આર્થિક અસરાનુ` સંપૂર્ણ` ભાન કરાવી ગુજરાતને સર્વ પ્રથમ રાષ્ટએ જાગ્રત કર્યુ હોય તે તે મહાત્મા ગાંધીજીએ કર્યુ” હતું. અને એ દાઙલ ગુજરાતી માનસે ઝીલી લીધી હતી. સામાજિક નૈતિક દૃષ્ટિએ તેમાં રહી ગયેલી ઊષ્ણુપ ગુજરાતના સાક્ષરાએ, ભારતમાં પશ્ચિમની સંસ્કૃતિના આગમનથી જન્મેલા નૈતિક અને ખોદ્ધિક સધ'માં રસ લકને પૂરી દીધી હતી. પ્રતિબિમ્બે
નવા યુગના નૈતિક અને સામાજિક પ્રશ્નો પરત્વે ગુજરાતના રસ મુદ્ઘિનિષ્ઠ કે સિદ્ધાન્તનિષ્ઠ નહાતા. આહવાન પરત્વેના જીવન્ત પ્રતિસાદરૂપે હતા. એને ખ્યાલ સરરવતીચન્દ્ર' ના ત્રીજા ભાગની પ્રરતાવનામાં ગોવધનરામે નવા યુગે જન્માવેલા વિક્ષેાક્ષનું જે વણુન કયુ" છે. તેમાં તાદશ પ્રગટ થાય છે. દલપતરામથી તે ઉમાશંકર સુધીના અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં, ગોવધનરામ જેને તે સમયની નવીનતા પ્રત્યેના કવિ દ્લપતરામના ખાળસડજ વિસ્મય તરીકે વણુવે છે, તેનું પ્રતિબિંબ ઝિલાયુ' છે. સ્વત ંત્રતા અને સાહસભર્યાં નવવન માટેની કવિ નમ દાશંકરની તરણેાચિત તાલાવેલી તેની જે મન:સ્થિતિમાં અનેક પરિવત'ના દાખવીને પુરી થાય છે તેનુ પ્રતિધ છે. અને સાવ પછી કવિ ઉમાશંકર ૧૯૫૬માં ‘છિન્ન ભિન્ન છુ.” એવા જે વેદનારસિત ઉદ્ગાર કાઢે છે તે પિરિથિતિનું પ્રતિબિમ્બ ઝિલાયુ છે. ૧૯૫૬ પછીના ગુજરાતી સાહિત્યમાં ભતીની આખરી આટ અનુભવીએ છીએ. ાવર ખીચ'માં મેથ્યુ આરતેš શ્રદ્ધાના સાગરનેા ધુધવાટ શમતા જાય છે એવા જે ઉદ્દગાર કાઢયા છે તે ૧૯૫૬ પછીના આપણા સાહિત્યમાં
સભળાય છે.
દલપતરામ અને નદાશ કર
બીજે દિવસે વ્યાખ્યાના આરંભ કરતાં પ્રે. ચી ના. પટેલે કહ્યું હતુ : ‘ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગની નૈકી પોકારનાર એ મુખ્ય કવિ છે: દલપતરામ અને નમ દાશ કર. ગુજરાતી સાહિત્યિક વિચારધારા ઉપર વિશેષ પ્રબલ સ ંસ્કાર અંકિત કરે છે ન`દાશ કર. કિન્તુ નવી પરિ સ્થિતિ અને નવી અસર સ ંદર્ભે વિશેષ સજ'નાત્મક પ્રતિયોગ દલપતરામના જણાય છે. જૂનાના નૂતનરૂપે સ્વાભાવિક અને જીવન્ત વિકાસ સધાતાં છતાં, લપતરામની વિચારધારાની સમગ્રતા અને અખડિતતાને કશી અચ નથી આવી. દલપતરામના ભીતરની આ સવાદિતા અને સમગ્રતા તેમની કાવ્યશૈલી અને સમાજસુધારણાની રીતિ માં વ્યકત થાય છે. નમદાશંકરે લેકાને સુધારાની દિશામાં વાળવા વાચકને આચકા આપતી ભાષાની નવીનતા અને સાહસ પ્રેરતી વિચારધારાને આશ્રય લીધા એ જ ઉદ્દોશ પાર પાડવા દલપતરામ કવિતામાં તેમ ગદ્યમાં લેકની ભાષા અને લેવપરાશમાં રૂઢ થયેલા રૂઢિપ્રંગે ગાના વિનિયોગ કરે છે. તે જમાનાનાં અનિય
સમાજમાં સ્ત્રીનું સ્થાન અને વિધવાએની દુશા, તથા સ્ત્રી-શિક્ષણ અને વિધવા-પુનલ"ગ્ન આ લપતરામના સમયના પ્રશ્નોના નિર્દેશ કરીને વ્યાખ્યાતાએ કહ્યું હતુ કે ક્લપતરામ પૂરેપૂરા સુધારાવાદી નહિ પરંતુ ઉદારમતિ પર પરાવાદી હતા. સુધારાની ભાવના તેમનામાં હતી. સ્ત્રી શિક્ષણના તથા
(