________________
૨૩૦
હતા, પરંતુ આદ્રોપાવ ચૂંટાતાં તેમણે અણુગમાં વ્યકત કરવાને ખલે કે આડા ચાલવાને બદલે પૂરી વફાદારીથી આાન્દ્રોપાવની સાથે કામ કર્યું. કદાચ ચેરનેન્જા આન્દ્રોપાવ જેટલા હોશિયાર નહિ હોય તે પણ રાષ્ટ્રને સંભાળી શકે તેટલા શક્તિમાન જરૂર છે, એવી અમેરિકાને ખાતરી થઈ છે. ખેડૂત-પુત્ર હાવાને કારણે સરળ અને ઓછા હેશિયાર છે. એમ માની અમેરિકા કદાચ રાજી પણ થયુ હશે. ચેરનેન્દાની મુખાકૃતિને અભ્યાસ મનેવૈજ્ઞાનિકા પાસે કરાવીને પણ્ અમેરિકાએ કેટલાંક અનુમાન તારવ્યાં છે. આન્ધ્રોપાવની દવિવિધ વખતે કાઇક ગુપ્તચર દ્વારા અમેરિકાએ એ પણ જાણી લીધું કે ચેરનેન્કો એક મિનિટમાં કેટલીવાર શ્વાસ લે છે! આ લેખડી પડદાવાળા દેશમાંથી આવી નાની નાની માહિતી મેળવવા માટે પણ અમેરિકાને કેટલે બધા પુરુષાય કરવા પડે છે. બીજી બાજુ પ્રમુખ રેગનના જીવનની તમામ વિગતા ખુલ્લી કિતાબની જેમ સમગ્ર દુનિયાને સાંપડી શકે છે.
પ્રભુ જીવન
શુ સેવિયેટ યુનિયને આટલી બધી ગુપ્તતા જાળવી રાખ વાની જરૂર છે ખરી? શું પ્રજાના વિકાસ માટે ગુપ્તતા અનિથાય છે? કહેવાય છે કે આ ગુપ્તતાને કારણે જ સેવિયેટ યુનિયન કે ચીન જેવા દેશે ઘણી બધી પ્રગતિ થેાડા સમયમાં કરી શક્યા છે. રાષ્ટ્રના તમામ લકાની રોટી, કપડાં તે મકાનની જરૂરિયાત સારી રીતે સાષાય એ રાષ્ટ્રની પહેલી ફરજ છે. સેવિયેટ યુનિયને એ ધણાં ઓછાં વર્ષોંમાં સિદ્ધ કરી ખતાળ્યુ. સમગ્ર પ્રજાને સુશિક્ષિત કરી. બેકારીનુ નામનિશાન ન રહ્યું. ગુપ્તતા ન જાળવી હેત તે! કદાચ આટલી સિદ્ધિ પ્રાપ્ત થઇ હોત? નજીકનાં અને દૂરનાં રાષ્ટ્રોની ખારી સીધી કે આડકતરી દખલગીરીથી પ્રજાજીવન સક્ષુબ્ધ બને છે, અનk ઊભા થાય છે, માટી ચળવળે માલે છે, વિગ્રહ થાય અે, પ્રગતિ ધાય છે. ભૂખને કારણે મરવા પડેલા માસને વાણીસ્વાતંત્ર્યની બહુ પડી નથી હોતી. પરંતુ ખાધેપીધે તંદુરરત થયેલા માસ વાણીસ્વાતંત્ર્ય વગર પશુ જેવા થઇ જાય છે. સેવિયેટ યુનિયનમાં સામાન્ય લેકાનુ જીવન બહુ તેજસ્વી અને પ્રસન્ન ન કહી શકાય. અમેરિકામાં પ્રજાજીવન સમૃધ્ધ અને વાણી
અર્વાચીન ગુજરાતમાં સુધીની નૈતિક અને
سم شد
પશ્ચિમના સાહિત્યના પ્રખર વિદ્વાન અને પ્રતિભાશાળી, વિવેચક પ્રેા. ચી. ના. પટેલે તા. ૨૨, ૨૩, ૨૭ અને ૨૮મી ફેબ્રુઆરી ૧૯૮૪–આ ચાર દિવસ, યુનિવસિ'ટી કલબ હાઉસ (ચર્ચ'ગેટ) ના સભાગૃહમાં, મેરલ એન્ડ સેાશ્યલ થિંકિંગ ઇન મેન' ગુજરાત ક્રોમ નમ'દાશકર ટુ ઉમાશંકર' અર્વાચીન ગુજરાતમાં નમ દા કરથી ઉમાશ ંકર સુધીની નૈતિક અને સામાજિક વિચારધારા' એ વિષય ઉપર, મુંબઈ યુનિવર્સિ ટી. માયાજિત ઠકકર વસનજી માધવજી વ્યાખ્યાન શ્રેણીમાં પાંચ વ્યાખ્યાન આપ્યાં હતાં. તેમાંનાં પહેલા, ખીજા અને ત્રીજા વ્યાખ્યાનના સક્ષિપ્ત અનુવાદ અહીં રજૂ કરવામાં આવ્યે છે.
તા. ૧-૪-૪
સ્વાત્ર્યવાળું છે. પર’તુ એટલુ' સિદ્ધ કરતાં એને કેટલા બધા. સમય લાગ્યો! કાળા ગુલામેા ઉપર કેટલા ક્રુર વર્તાવ હતા! અને અત્યારે પેાતાની સમૃદ્ધિ ટકાવી રાખવા માટે દુનિયાના ખીજા દેશનુ કેટલું. અધુ શાષણ સીધી કે આડકતરી રીતે કરાઈ રહ્યું છે! કયારેક માનવતાવિહોણું વલણું પા દેખાઇ આવે છે.
ખીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના કેટલા બધા દેશે ગ સરમુખત્યારશાહી આવી ગઇ છે. કેટલા અધા દેશોની પ્રજા આર્થિક ભીસમાં જીવન વિતાવે છે. વળ કેટલા બધા લેાકાએ વાણીસ્વાત ત્ર્યવાળું જીવન મળ્યુ છે. રશિયા અને અમેરિકાએ અને રાષ્ટ્રા લશ્કર વ્યૂહાત્મક દૃષ્ટિએ અગત્યની અને અત્યંત વિશાળ ધરતી ધરાવતા દેશ છે. એકનું પ્રજાજીવન ગુપ્ત છે, બીજાનું મુખ્ત છે. અને લશ્કરી અને આર્થિક દૃષ્ટિએ સમથ' છે. એ અનેતેક જે પોષાય તે પદ્ધતિ ખીજા નાના દેશને ન પણ પરવડે. અને મહાસત્તાઓ દ્વારા દુનિયાના ઘણા દેશમાં ગુપ્ત રીતે દખલગીરી થયા કરે છે કે જેથી અવિકસિત કે વિકાસશીય રાષ્ટ્રો ગુપ્ત કે મુત પ્રજાજીવનને સવથા સોંપૂર્ણ લાભ ઉડાવી શકે, ન ઉઠાવવા દેવામાં આવે. દુનિયાના ઘણાં રા અવિકસિત રહે એ આ મહાસત્તાઓના પરમ સ્વાઈની વાત છે..
વર્તમાન સમયમાં લશ્કરી અને વૈજ્ઞાનિક - પરિશ્માને કારણે કાઇ પણ રાષ્ટ્ર ખીજા રાષ્ટ્રાથી તદ્દન અલિપ્ત રહી શકે એમ નથી, પેાતાના જ રાષ્ટ્રના અસંતુષ્ટ વિરોધીઓની વિધાતક પ્રવૃત્તિઓ અને પાડોશી રાષ્ટ્રોની ઉશ્કેરણી અને દખલગીરીને કારણે સત્તાની સમતુલા ખારવાય છે અને વરુ અને વધુ રાષ્ટ્રો લશ્કરી સરમુખત્યારશાહી તરફ ધસડાય છે, અને એક વખત લશ્કરે સત્તાને સ્વાદ ચાખ્યા પછી પ્રજાના હાથમાં સત્તાનાં સૂત્રા જલદી આવતાં નથી. એથી પ્રજાજીવન કેટલુ બધુ... કચડાય છે. સમગ્ર પ્રજાજીવન મુક્ત હાય, સ્વત હાય, પ્રસન્ન હેાય, સુશિક્ષિત હોય, સારુ આરોગ્ય ધરાવતુ હોય, આથિ'ક રીતે સમૃદ્ધ હોય એવું દુનિયાનાં બધાં રાષ્ટ્રોને માટે શકય બનશે ખરું? એવુ' શકય બનવા દેવાશે ખરુ.
નમાશંકરથી ઉમાશ કર
સામાજિક
વિચારધારા
મુંબઇ યુનિવર્સિ’ટી આયાજિત વ્યાખ્યાન શ્રેણીમાં કે. ચી. ના. પટેલે આપેલાં વ્યાખ્યાને
સંકલન અને સ ંક્ષેપમાં અનુવાદઃ
* કૃષ્ણવીર દીક્ષિત
પ્રથમ દિવસે પ્રમુખપદેથી મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતીવિભાગના વડા ડા. રમણલાલ ચી. શાહે અને પ્રા. ચીમનલાલીત્રિવેદીએ પ્રા. ચી. ના. પટેલની પ્રતિભાના તથા તેમની વિદ્વત્તાને પરિચય આપ્યા હતા.
પ્રો. ચી. ના. પટેલે પ્રથમ પોતે મુંબઇ સન ૧૯૩૬ થી ૧૯૪૦ સુધી એક વિદ્યાથી" યુનિવર્સિ'ટીનું ઋણુ કિંચિત્ અંશે પણ અદા
(વધુ માટે જુએ પાનું ૨૩૯)
યુનિવર્સિ ટીના હતા તે કહી, કરવાની ત
\