________________
૭૪.
સૂચવનારાઓએ–પછી એ જયપ્રકાશ હોય કે તારકુંડે હાય-ઉમેદવારના વધારે વિચાર કર્યો છે, અને મતદારના એ કર્યાં છે, કારણ ઉપર કહ્યો તે મુદ્દો તે વીસરી ગયા છે. મારા નમ્ર મતે આ મુદ્દો પાયાના છે. બંધારણના જે મિત્રાએ ઊંડા અભ્યાસ કર્યો છે તેમની સમક્ષ આ વાત નમ્રતાપૂર્વક શિષ્યભાવે રજૂ કરું છું.
બીજી એક અગત્યની વાત. જે વિકેન્દ્રિત વહીવટની,
લેાકનીતિની
પ્રયુક્ત જીવન
સૉંધ્યું કાય કર્તાઓ અને ગ્રામસ્વરાજની
શ્રી શત્રુ'જય વિહાર ટ્રસ્ટ, સૂરતના ઉપક્રમે
સત કે જ્ઞાનસત્ર
દીક્ષિત
નથી. અગ્નિમાંથી મેધા, અને મેધામાંથી પ્રજ્ઞા એમ ગતિના' ક્રમ રહેલા છે. પ્રજ્ઞાવાન વ્યકિત જ વિષમ પરિસ્થિતિમાં સ્થિર અને સ્વસ્થ રહી શકે. એવી વ્યકિત જ પ્રલેાભના સામે અવિચલ રહી શકે, કારણ કે જ્ઞાનીને` ભૌતિક લાભાની એષણા હાતી નથી.'
ૐ કૃષ્ણવીર
શનિ-રવિ તા. ૧૦-૧૧ ડિસેમ્બર ૧૯૮૭-એ એ વિસ સૂરતમાં નાનપુરા ખાતેના ‘સમૃદ્ધિ' હાલમાં શ્રી શત્રુ ંજય વિહાર ટ્રસ્ટના ઉપક્રમે ત્રીજું જ્ઞાનસત્ર યોજાઇ ગયું. તેનું ઉદ્ઘાટન મુબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા, મુબઇ જૈન યુવક સબના પ્રમુખ તથા 'પ્રભુ જીવન' ના તંત્રી ડે. રમણલાલ ચી. શાહે પાંચજ્ઞાનના પ્રતીકરૂપ મ’ગળદીપ પ્રગટાવીને કહ્યુ` હતુ`. આ પ્રથમ ખેઠકના પ્રમુખપદે એમ. ટી. ખી. કાલેજના ભૂતપૂર્વ આચાય શ્રી કુંજવિહારી મહેતા હતા.
4.
જ્ઞાનસત્રના આરંભ શ્રીમતી કુમુબહેન લાકડાવાળા તથા શ્રીમતી મજુલાબહેન લાકડાવાળાની પ્રભુ-પ્રાથનાથી થયા હતા. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બાબુભાઈ હીરાભાઇ જરીવાલાએ સહુનું સ્વાગત કર્યુ હતુ. ટ્રસ્ટના એક ટ્રસ્ટી શ્રી અમરભાઈ જરીવાલાએ પણ સહુનુ સ્વાગત ક્રયુ" હતુ. તેમણે ટ્રસ્ટની પ્રવૃત્તિઓને ખ્યાલ આપ્યા હતા. તથા સમૃદ્ધ જ્ઞાનભંડારામાંની અમૂલ્ય હસ્તપ્રતા અને ગ્રંથાનું તેમ જ લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટિટયુટ એક્ ઇન્ડોલાછના પ્રથાનું મુંબઇ જૈન યુવક સંધ દ્વારા મુંબઈ તથા સૂરતમાં પ્રદર્શન યોજવાની વિચારણા ચાલી રહી હોવાનુ જાહેર કર્યુ હતું.
આ પ્રસંગે ડૉ. ભોગીલાલ સાંડેસરાએ મોકલેલા સ ંદેશા વાંચવામાં આવ્યા હતા, જેમાં તેમણે પ્રથમ જૈન સાહિત્ય સાહમાં, દક્ષિણ ગુજરાત યુનિવર્સિ'ટીમાં જૈન સાહિત્ય સમારોહમાં, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જૈન સાહિત્ય સશોધન અને સ્વાધ્યાય કેન્દ્ર – ચેર' – સ્થાપવાની કરાયેલી જાહેરાતની યાદ તાજી કરાવી હતી.
તા. ૧–૧–૮૪
વાતા કરે છે, તે બધા અગાઉથી ચેતી જાય અને વિચાર કરે.. જો ગ્રામસભાઓ રચાય, પંચાયા પાસે વધારે નાણાં અને સત્તા આવે, અને ત્યાં પણ ચૂંટણી થાય, તે ગામડાંઓમાં ગુંડા જ ચૂંટાઇ આવશે. માટે અહીં તા પહેલામાં પહેલા ચૂંટણી નિયમ એ હેવા જોઇએ કે એશી ટકા (હું સે એ સૌ ટકા અથવા સર્વાનુમતિની હિમાયત કરું.) મત મેળવનાર ઉમેદવાર જ ગ્રામસભામાં એસી શકે
ઉદ્દઘાટન
• ડૉ. રમણુલાલ શાહે ઉદ્ઘાટન પ્રવચનમાં પ્રથમ આ જ્ઞાનસત્ર યોજવા પાછળના આશય સમજાવતાં કહ્યું હતુંઃ પ્રજાના સર્વાંગી વિકાસ થાય અને પ્રજાજીવન અધ્યાત્મલક્ષી થાય તે માટેની વિવિધ પ્રવૃત્તિઓમાંની એક તે જ્ઞાનચેતનાને આવિષ્કાર છે, જે આવા જ્ઞાનસત્ર દ્વારા થઇ શકે. શાળા, • કાલેજો વિદ્યાથી આની બુદ્ધિપ્રતિભાને ખીલવે છે. પરન્તુ તેમને ડાહ્યા બનાવવાનુ કામ શાસ્ત્ર થા કરે છે. શાસ્ત્રગ્રંથાના પરિશીલનથી વિવેકદૃષ્ટિ સપન્ન એવી વ્યક્તિ જ આધ્યાત્મિક કાટિએ પહોંચી મુકિતને દ્વારે પહોંચે છે. જ્ઞાનમાગ અતિ ર ંકઠિન છે. જ્ઞાન પામવા કરતાં પણ જ્ઞાનને આચારસ્થ કરવાનુ કામ ધણુ અધરુ છે. એકલી બુદ્ધિ વ્યકિતને સ્થિરતા બક્ષતી
||"
ડૉ. રમણલાલ શાહે પ્રમુખ શ્રી કુંજવિહારી મહેતાનો, શ્રીમતી તારાબહેન શાહે વિદ્વાન વકતા ડા. શેખરચન્દ્ર જૈનના તથા શ્રી ભગવતીકુમાર શર્માએ પ્રસિદ્ધ કવિ અને 'જન્મભૂમિ' તથા ‘જન્મભૂમિ પ્રવાસી'ના તંત્રી શ્રી હરીન્દ્ર દવેના પરિચય કરાવ્યા હતા.
જૈન ધમ કે પ્રાણ
એક
વકતાના સન્માન ખાદ ડા. શેખરચન્દ્ર જૈને ‘જૈન ધમ કે પ્રાણ' એ વિષય પર અભ્યાસપૂર્ણ` પ્રવચન કરતાં કહ્યું હતું : જૈન ધર્મના સિદ્ધાન્તાની વિશિષ્ટતા એ છે કે જે ચાર સ્થંભા ઉપર જૈન ધમ ભવન સ્થિત છે તે અહિંસા, ક્રમ વાદ, સ્યાદ્વાદ અને સમતાવાદ આજે પણ અચલ રહ્યા છે. જૈન ધર્મ' જીવતા રહી શકયા છે તેનું કારણ આ ચાર સિદ્ધાન્તા પ્રજાજીવનમાં આચારસ્થ છે, જૈન ધમ'ના મૂળ અને સહુથી મહત્ત્વના સિદ્ધાન્ત અહિંસા છે. વિરોધી ળાની આંધી સામે દૃઢતાથી તે સ્થિરતાથી ટકી રહેલા ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરે કેવળ વિચારને નાઠે, આચારને મહત્ત્વ આપ્યું છે. તેમણુ અહિંસાને પ્રેમની સાથે સાંકળી. તેમણે કહ્યું” : મન, વચન તથા કમ', આ ત્રણ કે ત્રણમાંના કાઈ પણુ વડે કાઇ પણ જીવની લાગણીત આધાત પહોંચાડવા ત 'િસા છે. આ વાત એક જૈન ધર્મ જ સૂચવ છે. મન, વચન અને કમ' ત્રણેયની એકતા દ્વારા અહિંસા સિદ્ધ કરવાની વાત જ ન ધમ કરે છે. વનસ્પાતે, માટી તથા જળમાં પણ જીવ છે ને એ સંતુ રક્ષણ કરવાનું છે. જીવા વસ્ય જીવનમ્ એ વાતને જૈન ધમ પુરસ્કારતા નથી. જજૈન ધૂમ માનવધમ' ઉપર પ્રતિષ્ઠિત થયા છે. જેન ધુમ' તે મનુષ્યની ભગવાન ‘સુધીની યાત્રાના નિર્દેશક છે. એક ધમ કહુ છે વ્યકિત કમ કરે છે. ભગવાન તેનુ ફળ આપે છે.' જૈન ધર્મ કહે છે: વ્યકિત કમ કરે છે અને તેનુ ફળ પણ તે જ ભાગવે છે, કંમની સાથે કુળ સફળાયેલુ છેજ. કમ'ના • ઉદ્ભવ ક્રોધ, માયા, લેબ, ભિમાન – એ ચાર કાચા• માંથી થાય છે.' ગ્રાહ્ય અને ત્યાજય એ વિવેક ઉપર ભાર