SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ રર૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૮૪ માર જ કમનસીબ " છે. કાન્તિલાલ શાહ હાલ હું સ્વ. વજુભાઈ શાહને સ્મૃતિ ગ્રંથ વાંચી રહ્યો મતે, તે મહાપ્રસ્થાન હતું. તેને મૃત્યુ કેમ કહેવાય ? મૃત્યુ છું. વાંચતાં સાનંદાશ્ચર્યમાં ડૂબી જવાય છે. જેમ જેમ પાનાં લેકથી અમૃત ભણીનું અભિયાન હતું. તેને મૃત્યુ કેમ કહેવાય ? ફરે છે તેમ તેમ વજુભાઈ માટેના આદર અને અભાવ તમથી આલેક ભણીનું આરોહણ હતું. તેને મૃત્યુ કેમ કહેવાય? વધતા જાય છે. કેવા કેવા લોકોએ એમને અંજલિ આપી રવિશંકર મહારાજના શબ્દોમાં એમની વિદાય વખતની મંગલ છે ! દાદા ધર્માધિકારી એમને “લગ્રાહી ચિંતક' કહે છે, ભાવની સ્થિતિ એ એમનું આધ્યાત્મિક સ્વરૂપ હતું.' મોરારજી નિકટના સાથી' કહે છે. દિનેશ શાહ વિરલ વિભૂતિ’ આ સ્વરૂપ આપણને એમની પ્રાર્થના ( કહે છે. વિમળાબહેન ઠકારે વડીલ મોટાભાઈ” અને સૌરાષ્ટ્રની સરયાદીની સંઘના પ્રાર્થના) માં જોવા મળે છે? સત્વમૂતિ' કહ્યા છે. રામનારાયણ ના. પાઠકે “શુભોપમાલાયક' કહ્યા છે, ત્યારે અરવિંદ બુચે “સર્વ શ્રેષ્ઠ લેક હે પ્રભુ ! અહંકાર, ઈરછા, મમતા, રાગ એ બધાં સેવક ગણ્યા છે. તારી મારી વચ્ચેના અંતરાયે છે. લગભગ બધા જ લેખકેએ-દા. ત. નવલભાઈ શાહ, ડાહ્યાભાઈ નાયક, રતિલાલ ગાંધિયા, બિહારીલાલ શાહ, જરૂરિયાત ઓછામાં ઓછી રહે મનુભાઈ પંચોળી વગેરેએ-એમને “અજાતશત્રુ' કહી બિરદાવ્યા છે. •••••••••• આ વિશેષણ એમને આપતા મનુભાઈ પંચોળાએ બહુ અર્થ અને એ ઓછામાં ઓછી જરૂરિયાતથી ગર્ભિત વિધાન કર્યું છે, તેઓ ગુજરાતની અમારી પેઢીમાં એક માત્ર અજાતશત્રુ હતા.” (કાળા અક્ષર મેં કર્યા છે.). જીવનપ્રવાહ ચાલતું રહે. - આ જ રીતે વજુભાઇની વકતૃત્વકળાની પણ અનેક સામાન્ય માણસના (સામાન્ય માણસ જેવ) લેઓએ મુકતકંઠે પ્રશંસા કરી છે, કેશુભાઈ વળિયા લખે છે, તેમની વકતૃત્વશકિત ! ગુજરાતમાં સરદાર પછી જનસમાજને હૃદય રાટલે ખાઇને કામ કરતે રહુ. સેંસરવા પહોંચી શકે તેવા એક વજુભાઈ જ હતા. ૧૯૪રથી સ્થળ વહેવારમાં એક પણ ક્ષતિ ન આવવા દઉં. ૧૯૬રના બે દાયકા સુધી તે એમની તોલે આવે એ કઈ યાદ સમ વહેવારમાં એક પછી એક સોપાન ચઢ. રહું. આવતું નથી. કરસનદાસ વાછાણું લખે છે, “વકતા તે અને હૃદયમાં મંત્ર રાખું મા જs: જય રિયર ઘના વજુભાઈ! તેઓ શ્રેતાઓને મંત્રમુગ્ધ કરી દેતા.' રમણિક્લાલ જોઈએ કંઈ જે બીજાને તેવી વસ્તુની મને ઈચ્છા ન રહે ગાંધી કહે છે, તેમની જોશીલી જબાનને જમ્બર પ્રભાવ હતે, જેનાથી અમે અને અમારા જેવા બીજા ચળવળમાં એવી મારા મનની ભૂમિકા સદાય રહ્યા કરજે. કુદી પડ્યા.’ શાન્તાબહેન મકવાણું લખે છે, “તેમની વકતૃત્વશકિત અદ્દભુત હતી,' આટલું કહી, બહુ જ મહત્ત્વની હકીક્ત ઈશ્વરની ઈચ્છામાં મારી સર્વ ઈચ્છા સમાઈ જાઓ ઊમેરે છે, “પાંચ વર્ષમાં મેં તેમને કદી કોધિત થયેલા જોયા ઇશ્વરની ઇચ્છાથી સ્વતંત્ર એવી કોઈ ઇચછા ન રહે.” નથી.” ઠાકુરદાસ બંગ પતે દસ બાર વર્ષ પર બનાસકાંઠામાં વજુભાઈને સાંભળેલા તે યાદ કરી નેધે છે, “એમનું મંત્રમુગ્ધ [ આ લીટીઓ ટાંકવામાં મૂળના ક્રમમાં છેડો ફેર કર્યો છે.] કરનારું પ્રવચન મેં સાંભળ્યું હતું. એ અદ્દભુત વકતા હતા.” વિજયાબેન પાળ નેધે છે, “ઈશારાથી મને બોલાવીને ' આ લખી રહ્યો છું ત્યારે મને મેટામાં મોટો અફસેસ કહે, “કાલે તમે શું કહેતાં હતાં ? મને ભગવાને બહુ દુઃખ તે એ વાતને થાય છે કે હું વજુભાઈના સંપર્કમાં બહુ જ આપ્યું ? તમે વિચાર તે કરે. હું કેટલે ભાગ્યશાળી મોડે છેક એમની માંદગીમાં આવ્યા. ૧૯૭૨ માં મારા ગાંધીના જમાનામાં મને અવતાર મળે, પૂજ્ય વિનોબાજી ભત્રીજાના દીકરા સાથે એમની એક ભાણીનાં લગ્ન થયાં સાથે રહેવાનું મળ્યું. મુ કિશોરલાલભાઈ, સ્વામીદાદા, ત્યારે અમારો પરિચય થયો હતો, પણ ત્યારે વજુભાઈ વિષે નાનાભાઈ, નરહરિભાઈ, રવિશંકરદાદા, બબલભાઈ મને ખાસ માહિતી ન હોવાથી તે વધારે ગાઢ ન બને. વ. ના સહવાસમાં આવવાનું થયું. મને મિત્રો, બહેને, અમારી મૈત્રી તે પ્રવૃત્ જીવન ને લીધે થઈ. જેમ સ્વ. પત્ની, દીકર, દીકરી, કેટલાં સારાં મળ્યાં છે ! હું તે મને ચીમનલાલ ચકુભાઈ સાથે મારા સંબંધ પણ . . ને જ ધનભાગી માનું છું. એમાં આટલું જરીક દુઃખ તમને બહુ આભારી હતો. ઇ. જી. માં મારો એક લેખ વાચી વજુભાઈએ મને લાગ્યું ?” આ એમના જીવનની દષ્ટિ. મળવા બોલાવ્યું, ત્યારે એ સિવિલ હોસ્પિટલમાં હતા. ત્યાર એમની જીવનદષ્ટિ અને મૂલ્યનિષ્ઠા દર્શાવતા બે-ત્રણ પછી અમે ઘણી વખત મળ્યા. અમારા બંનેમાં ગાંધીભકિત, ઉતાર આપું:ખાદીપ્રેમ, સાદાઈને આગ્રહ વગેરે સમાન હોવાથી અમારું પરસ્પર આકર્ષણ વધતું ગયું; પણ મારા દુર્ભાગ્યે એમની (૧) “ઇશ્વર પરની શ્રદ્ધા, નિરહંકારિતા, નિત્ય જાગૃતિ, બીમારી પણ વધતી ગઈ, ને મને ન વકતૃત્વકળાનો પ્રત્યક્ષ નિયમપાલન અને સમયને ક્ષણેક્ષણને હિસાબ-સત્યાગ્રહી અનુભવ થયો, ન એમનું કોઈ ગીત સાંભળવા મળ્યું. એમનું કાર્યકર્તાના જીવનમાં આટલું જ સિદ્ધ થાય તે કેવડી મોટી મૃત્યુ પણ કેવું મંગલમય બની ગયું! વિમળાબહેન ઠકારના શકિત પેદા થાય !”
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy