________________
૨૨૫
હતા.
તા. ૧૬૩૮૪
પ્રબુધ જીવન (૨) “અહિંસાની ખૂબી જ એવી છે કે મોટામાં મોટા વ્યાપક
પ્રજ્ઞાચક્ષુઓના સ્વાવલંબનની દિશામાં કાર્યક્રમની શરૂઆત પણ પિતાની જાતથી કરી શકાય છે. આમાં ' સૌથી પહેલાં સાદાઈ અને શરીરશ્રમનું રહસ્ય સમજીને તેને
શાંતિલાલ ટી. શેઠ ગૌરવપૂર્વક સ્વીકાર કરવાનો છે; કેમ કે, અન્યના પરસેવાનું કંઈ
સંધના પ્રેમળ જ્યોતિ” અને નેશનલ એસોસીએશન ન ખપે, એટલી જ અહિંસાનો નિશ્ચય કરે એટલે સાદાઈ
ફેર ધ બ્લાઈન્ડના સંયુકત ઉપક્રમે ૨૩ પ્રજ્ઞાચક્ષુઓને પગભર અને જાતમહેનત ઉપર આવી જવાય છે. એટલે જ ટિયાને
કરવાના હેતુથી જુદાં જુદાં યંત્ર અર્પણ કરવાને એક અહિંસક સમાજરચનાનું પ્રતીક ગણે છે ને રચનાત્મક
સમારંભ, બુધવાર, તા. ૨૯-૧-૧૯૮૪ના રોજ તેબના કાર્યક્રમને એનો વિસ્તાર કહ્યો છે. પ્રેમ અને અહિંસા એને
વરલી સ્થિત કવીની કેપ્ટન સભાગૃહમાં જવામાં આવ્યો આત્મા છે.'
(૩) એકલાથી ભોગવાય તેનાથી બને તેટલા દૂર રહેજે. વધુ ને વધુ સમહથી ભોગવી શકાય એવું છે કે નહીં તે
- પ્રેમળ જ્યોતિ ના સંયોજક શ્રીમતી નિરુબહેન તરફ જોતા રહેજો. ઓછામાં ઓછી જરૂરિયાતોથી જીવન
શાહની પ્રાર્થના બાદ તેના ઓફિસર-ઇન–ચાજ શ્રી ચલાવવાની શકિત કેળવે તે વધુમાં વધુ સ્વતંત્રતા અને
મંગસુલીકરે સૌને આવકાર આપ્યું હતું. સંધના ખુમારી જાળવી શકે. જેમ વધુ જરૂરિયાત તેમ પરાક્રમ
પ્રમુખ ડો. રમણભાઈએ કહ્યું: ‘ગત પર્યુષણ પર્વ દરમિયાન કરવાની શકિત કુંઠિત થતી જાય, હણાતી જાય.'
રૂ. ૩,૫૦૦/- લેખે ૧૫૩ દાતાઓ તરફથી મળેલ રકમમાંથી
૨૩ અંધજને-અપંગને પગભર કરવા મશીન્સ આપવાને મારે દુર્ભાગ્યે વજુભાઇનું કઈ જ લખાણ વાંચવાની તક આજનો શુભ પ્રસંગ છે. અમારું કર્તવ્ય બજાવવાની એથી મને મળી નથી. માત્ર “સબસે ઊંચી પ્રેમ સગાઈ જેણે લખી
અમને તક મળી છે એમ એમણે વધુમાં ઉમેર્યું હતું. છે એ સોપાનની દીકરી પર વજુભાઈએ લખેલો પત્ર મજકૂર
સંધના મંત્રીશ્રી કે. પી. શાહે કહ્યું : લેકેના જીવનમાં પુસ્તકને છેડે આપેલ છે તે વાંચીને હું તો વજુભાઈની ચેતના આવે અને આનંદથી જીવી શકે એવી વિનોદવૃત્તિ નિહાળી મુગ્ધ થઈ ગયો; અને તેથી મને
યોજના મહત્ત્વની છે. નેબના ચેરમેન શ્રી વિજય મરચન્ટ વિસ્મય થાય છે કે આ સ્મૃતિગ્રંથમાં વજુભાઈની હાસ્ય- અમને આ પ્રવૃત્તિને ખ્યાલ આપે, દાતાઓએ સાથ રસિકતાને કેઈએ પણ ઉલેખ કેમ નહિ કર્યો હોય ! ખેર.
આપ્યો અને અમે નિમિત્ત બન્યા. શ્રી મંગસુલીકરની મારી પાસે પૈસા હોય, તે ૧૯૫૦ બાદ જન્મેલાં બધાં કાર્યપદ્ધતિની એમણે ભારોભાર પ્રશંસા કરી હતી. ગુજરાતી યુવક-યુવતીઓને આ સ્મૃતિગ્રંથ હું ભેટ આપુ ને
આ પ્રસંગે દૂરદર્શન કેન્દ્રના સમાચારતંત્રી શ્રી ગોવિંદ કહે “આ જરા વાંચે. વાંચશો તે સમજાશે કે અમારી પેઢી
ગુંથે, મહારાષ્ટ્ર રાજ્યના ટ્રાન્સપોર્ટ કમીશ્નર શ્રી વી પી. રાજા, ગાંધીજી પાછળ કેમ પાગલ હતી. ગાંધીજીએ એક
મુંબઈના વિભાગીય પાસપોર્ટ ઓફિસર શ્રી એચ. એમ. વજીભાઈ નહિ પણ અનેક વજુભાઈઓ આ દેશમાં
સહેગલ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, મુંબઈના આસી. પદા કર્યા હતા.'
જનરલ મેનેજર શ્રી એમ. એલ. મહેર , સેન્ટ્રલ બેન્ક સાંભળ્યું છે કે વજુભાઈનું જીવનચરિત્ર પણ લખાશે. ઓફ ઇન્ડિયા, ઓપેરા હાઉસ શાખાના એજન્ટ શ્રી એલ. જે લખાતું હોય, કે લખાવાનું હોય તે પ્રકાશકોને નમ્રતા
આર. સુબ્રહ્મણ્યમ, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, પ્રભાદેવી પૂર્વક પ્રાર્થના કરું છું કે બને તેટલું સરખું કરજે, ને અંદર શાખાના એજન્ટ શ્રી વાય. એસ. ઝાલીવાલા અને વર્કશોપના છબીઓ મૂકવાના મોહમાં પડશે નહિ. વજુભાઈ જેવી વ્યક્તિને ડિરેકટર શ્રી એસ. જી. પૈ ખાસ હાજર રહ્યા હતા. આ સર્વ કોઈન પણ ટેકાની જરૂર નથી–પછી એ જવાહર હોય, કે અતિથિઓએ સંધની આ પ્રવૃત્તિને બિરદાવી હતી. અને પિતાના લાલબહાદુર શાસ્ત્રી હોય, કે બાદશાહખાન હોય–ને તેથી આવી ક્ષેત્રમાંથી જે પ્રકારે સહાય કરી શકાય એ રીતે સહાય કરવાની બધી છબીઓ આપવાનું ટાળજે. વજુભાઈએ તો જીણું–વસ્ત્ર
તત્પરતા દર્શાવી હતી. ત્યાગી દીધું છે. હવે એ વસ્ત્રની આપણે છબીઓ છાપીએ
સમર્પણ થયેલ ૨૩ મશીનોના દાતાઓ હતા (૧) ડે. તે એક પ્રકારની મૂર્તિપૂજા થશે અને પુસ્તક નાહકનું મધું
એન. એસ. એલીસ (૨) શ્રી નવીનચંદ્ર કેશવલાલ કાપડિયા થશે. ગુજરાતના ગરીબ નાગરિકને પાંચ રૂપીઆથી વધારે
ચેરિટેબલ ટ્રસ્ટ (૩) શ્રી મંગળદાસ નાગરદાસ તલસાણિયા કિંમત ભારે જ પડે. અસ્તુ.
(૪) શ્રી નંદલાલ તારાચંદ વોરા (૫) શ્રી છોટુભાઈ દોશી વજુભાઈ તો વજુભાઈ જ હતા.
(૬) શ્રીમતી કાન્તાબેન તારાચંદ દોશી (૭) શ્રીમતી નિર્મળાवंदे महापुरुष ते चरणारविंदम् ।।
બેન નાનજી ભેદા (૮) શ્રીમતી શાંતાબેન મનુભાઈ શેઠ અને
(૯) શ્રી નારણદાસ મૂળચંદ ટ્રસ્ટ (ઠકકર કેટરર્સવાળા). * છેક અંતિમ દિવસોમાં દિનેશ શાહને વજુભાઈ કહે, હું આજે જે કાંઇ છું તેમાં જેમ ગાંધીજીને તેમ
અંતમાં શ્રી સુબોધભાઈ એમ. શાહે આભારવિધિ મોરારજીભાઈને ફાળો મોટો છે. મોરારજીભાઈ આ ક્ષણે કરી હતી. આજે પણ અહીં મારી પાસે જ છે તેવું મને સતત લાગ્યા કરે છે.' (રમૃતિગ્રંથનું પાનું ૭૩). આ વાંચીને મારા જેવા
મહાશિવરાત્રિના શુભ દિવસે યોજાયેલા આ પ્રસંગ અનેકને આશ્ચર્યને આંચકે લાગવા સંભવ છે. કદાચ અમારે નિમિતે તેબના ૧૧૦ અંધ વિદ્યાથી–તાલીમાર્થીઓને અમારા પૂર્વગ્રહ છેડી દેવા પડે.
પ્રેમળ જ્યોતિ તરફથી ફળાહાર કરાવવામાં આવ્યો હતે.
:
-
-