SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ રર૩. તા. ૧૬-૩-૮૪ પ્રબુદ્ધ જીવન સાથી મગનભાઈ પટેલની પાંચ પુસ્તિકાઓ, તેમ જ પૂ. દાદાના અને ગાંધીજી સાથે મેળવી આપવાનું કામ માથે લીધું. દસ ફેટાઓને સંપુટ પ્રગટ કરવામાં આવ્યાં હતાં. ૧૯૨૨માં ગાંધીજીને છ વર્ષની કેદની સજા થઈ. દાદા કોર્ટમાં જ ખૂબ પવિત્રતાથી અભિભૂત વાતાવરણમાં શતાબ્દી રડી પડયા. ગાંધીજીએ કામ આગળ વધારવાનું પ્રોત્સાહન સમારોહ ઉજવાય. આપ્યું. ઘણું બહારવટીયાઓએ પિતાને રાહ બદલાવ્યો અને મહારાજે માણસાઈના દીવા પ્રગટાવ્યા... શ્રી દકે કહ્યું તેમ “પૂ. દાદા તો કોઈ પ્રાચીન ભૂત ૧૯૩૦ ની દાંડીકૂચમાં મહારાજ અરુણુ ટુકડી સાથે કાળમાંથી આ કળિયુગમાં આવી ચડેલા ઋષિ છે.” શ્રી અગાઉથી પહોંચી જતા અને યાત્રાની વ્યવસ્થા કરતા એમનાં નારાયણ દેસાઈએ કહ્યું છે. એમનામાં ઋષિ અને સંત બેઉને પત્ની સૂરજબાએ અને દીકરી લલિતાએ સત્યાગ્રહમાં ભાગ લીધે. અદ્ભુત સમન્વય જોવામાં મળે છે. સ્વામી આનંદ પૂ. દાદાને સૂરજબાને દેઢ વર્ષની જેલ થઈ. દાદાએ ૧૯૩૦, પુણ્યને પહાડ કહેતા અને બાઈબલનાં The tallest among ૧૯૩૨ અને ૧૯૪રમાં પણ જેલવાસ ભોગવ્યો. ૧૯૪ર માં દિકરી લલિતા મરણપથારીએ હતી, મહારાજ જેલમાં હતા. them. મુઠ્ઠી ઉચેરા માનવી તરીકે વર્ણવતા. પેરોલ પર છૂટવાની શરતે જાણી જીવનનાં છેલ્લા ગાંધીજીએ એક પત્રમાં લખ્યું તમે નસીબદાર છે. જે શ્વાસ લેતી લલિતાએ કહ્યું, “ના, મારા બાપુને તેવી શરતોએ ખાવાનું મળ્યું તેથી સંતુષ્ટ. ટાઢતડકે સરખાં ચીંથરા મળે તે છોડાવવા નહિં, મને એ રીતે તેમને મળવાને ઉમળ નથી.’ ટંકાઓ, ને હવે જેલમાં જવાનું સદ્ભાગ્ય તમને પહેલું. અને બાપ-દિકરીને છેલ્લે મેળાપ પણ ન થઈ શકે. જે ઇશ્વર અદલાબદલી કરવા દે, ને તમે ઉદાર થઈ ૧૯૩૮ માં હરિપુરા ગ્રેસ તથા ૧૯૪૧ માં કલેલમાં જાઓ, તે તમારી સાથે જરૂર અદલાબદલી કરું.' અને ૧૯૪૫માં વિરમગામમાં કેલેરા વખતે રાત-દિવસ જોયા, | વિનોબા કહેતા, “જે કોટિના તુકારામ, તે જ કોટિના વગર તનતોડ મહેનત કરી. આપણા રવિશંકર મહારાજ છે. કરુણામૂર્તિ છે.” ૧૯૪૯માં ગુજરાતમાં ઠેર ઠેર નેત્રયજ્ઞો કર્યા. પાછળથી વિમલાતાઈ કહે, હું જ્યારે એમને મળું છું, ગંગા- દંતય પણ શરૂ કર્યા. નાનની સુચિતા લઈને પાછી ફરું છું! પંડિત સુખલાલજી મહારાજ કહેતા, “બાપૂછી મારા આત્માને કેદએ સંતોષ એમને લેકહદયના અને લેમતના દેવતા કહેતા. દર્શક આપ્યું હોય, તે તે વિનોબાએ.' કહે છે. એમની વાણીમાં સરળતા, લાઘવ અને કવિને જ ૧૯૫૫માં મહારાજ જગન્નાથપુરીમાં સર્વોદય સંમેલનના સુલભ એવી ચિત્રાત્મક્તા છે.” પ્રમુખ તરીકે વરણી થતાં ત્યાં ગયો. સેવાને ભેખ લઈ ૧૯૧૯ની છઠ્ઠી એપ્રિલના રોજ રાતી ૧૩-૪-૫૫ ના અમદાવાદથી મહારાજની અખંડ ભૂદાનપાઈ પણ લીધા વિના એમણે ઘર છોડ્યું. પિતાની જમીન યાત્રા શરૂ થઈ, ૧૬-૩-૫૮ના રોજ પૂરી થઈ. વિબા સાથેની દાનમાં આપી દીધી, એક તસુ પણ પિતાને માટે રાખી પદયાત્રા ૨૨-૯-૫૮ ના સુરતથી શરૂ થઈ કસાણા (સાબરનહિં. વસ્ત્રો, રેટિયે અને પુરત કે. એક થેલીમાં સમાઈ- કાંઠા) માં ૧૪-૧-૫૯ ના રોજ પૂરી થઈ. જાય એટલે જ પરિગ્રહ. નિયમિત કાંતે ખાદી ઘણી બને. ૧૯૪૮ ને ગુજરાતને દુકાળ, ૧૯૬૭ને બિહારને પણ પિતા માટે બે ધોતિયાં, બે અંગરખા, બે ટોપી અને દુકાળ, જેમાં ૮૦૦ કૂવાઓ બંધાવ્યા, ૧૯૬૮ નું રેલસંહ, એક ટુવાલ રાખતા અને તે દોઢ વર્ષ ચલાવે. થીગડાં મારીને ૧૯૬૯ ને બનાસકાંઠાને દુકાળ, ૧૯૭૦માં ભાલ નળકાંઠાની પણુ... બાકીની ખાદી સંસ્થા કે નેહીઓને આપી દે. પચીસ અતિવૃષ્ટિ, ૧૯૭૧ માં બંગલાદેશના નિરાશ્રિતો માટેનું વર્ષ સુધી તે એમણે એકટાણું જ કર્યું. પછી બે ટાઈમ ખાતા રાહતકાર્ય એરિરસામાં વાવાઝોડાથી જલપ્રલયનું સ કટ, પણ વચ્ચે કંઇ જ નહિં. ભૂલેચૂકે મેઢામાં જાય, તે ૨૪ કલાકના જ્યારે લગભગ ત્રણ હજાર પરિવાર માટે નવાં ઉપવાસ-સાકર અને મધની બાધા. એમાં ચૂક થાય તે ૩૬ ઝુંપડા બંધાવ્યા. સાધને વસાવી આપ્યાં, ગુજરાતભરમાં કલાકના ઉપવાસ. કોઈને પણ કહ્યા વગર...! અગિયારસને કવાઓ અને પાણી માટે બેરિંગનું અભૂતપૂર્વ કામ કર્યું. જૈન ઉપવાસ નિયમિત કરે૧૯૨૦ થી ૧૯૬૦ સુધી તે કેમી હુલ્લડો, ધરતીકંપ, કુદરતસજિત કે માનવસર્જિત પગરખાં પણ ન પહેર્યા. ઉઘાડે પગે રાતહઠ ત્રીસ-ચાળીસ આપત્તિઓમાં ક્ષણમાત્ર ગુમાવ્યા વિના મહારાજે અથાગ માઇલની મજલ કાપી નાખે. એક વખત ભૂદાન યાત્રામાં પગ પરિશ્રમ વેઠી ભગીરથ પુરુષાર્થ કર્યો. બિહારનાં કામમાં શરીર મેચવાયે, સૂઝી ગયે, ત્યારે વિનબાજીની સમજાવટથી નીચેવી દીધું. ગરમીમાં સનસ્ટ્રોક વૃા. આંખે ઝાંખપ આવી પગરખાં પહેરવાં શરૂ કર્યા. ગઈ. મહારાજે શરીર પાસેથી ગજા ઉપરવટ કામ લીધું. . . રોજનાં વીસ–ત્રીસ માઈલ ચાલનાર દાદા જેલમાં શું ચીનની શાંતિ પરિષદમાં પ્રતિનિધિ તરીકે ગયા. શાંઘાઈ, કરે ? બેરેકમાં ગણીને આંટા મારે. ત્યારે એમની નજરમાં સિંગાપુર વગેરેને પ્રવાસ પણ કર્યો. આવ્યું કે તેમનાં પગલાં જરા ત્રાંસા પડે છે. એટલે સીધાં ગુજરાતે એમને ચરણે કરોડો ધર્યા અને મહારાજે તે પગલાંએ ચાલવાનો પ્રયાગ કર્યો. તે જે અંતર ૬૬ પગલામાં વિવેકપૂર્વક માનવરાહત માટે વાપર્યા. અનેકના શ્રય બન્યા. કપાતું, તે ૬૦ પગલામાં પૂરું થયું. એમણે ગણિત માંડયું, કે મેઘાણી કહેતા, “મહારાજ તે જંગમ વિદ્યાપીઠ છે” રોજના કપાતા અંતરનું દશ ટકા ઓછું અંતર તેઓ ખોટી આયુષ્યનાં બે વર્ષના દીર્ધપટને એમણે નિલેપ, નિષ્કામ રીતે ચાલતાં કાપે છે. તરત ટેવ સુધારી દીધી. અને કરૂણાસભર સેવાથી અજવાળે. અપરિગ્રહી, વિનમ્ર અને આ એમની કરકસરયુકત ચેકસાઈ! જીવનની પળેપળને નિરાડંબરી એવા દાદા જેવા અવધૂતે ગુજરાતની ધરતી પર અને રાહતકાર્યના કરોડો રૂપિયાને એમણે પાઈ-પાઈને, જન્મ ધારણ કર્યો અને અવતાર-કાર્ય કર્યું તે માટે ગુજરાત હિસાબ રાખે.-આપે. એક પળ કે પાઈ વેડફવા ન દીધી... તેમ જ ભારત એમનું સદા ઋણી રહેશે. ભારતભૂમિ આવા ' ધારાળા, પઢિયાર, બારૈયા કે પાટણવાડિયા કેમ સંતેથી ઊજળી છે. આ પણે ઊજળા છીએ. પૂ. દાદાને કોટિ અન્યાય સામે બહારવટે ચડે. મહારાજે એમને સમજાવવાનું કેટિ વંદન હે.
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy