SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ રરર પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૯૪ શાહ-યુગલ સાથે એક સાંજ સોમવાર, તા. ૫-૩-૧૯૮૪ ની સલૂણી સંધ્યાએ ચપટી શ્રી કે. પી. શાહની સફળતાનું રહસ્ય સમજાવતાં દાનપરની મરચન્ટ કલબની અગાસીમાં સંધના મંત્રી શ્રી કે. પી. શાહે માટે એકાદ નન એ જીરવવાની એમની તાકાતમ દાયકા દરમિયાન અપૅલ સેવા માટે એમનું અભિવાદન કર- રહ્યું હોવાનું જણાવ્યું હતું. સંઘના પ્રમુખ છે. વાને એક સમારંભ એમના મિત્રો અને શુભેચ્છકો તરફથી રમણલાલ ચી. શાહે એમની એકેક લાક્ષણિકતાને વિદyણ સર્યાદિત ધોરણે યોજવામાં આવ્યું હતું. ' શૈલીથી પ્રકૃતિના એકેક તત્તને શ્રી કે. પી. શાહ કેવા સૂઝથે-- ઇ. સ. ૧૯૭૪માં શ્રી કે. પી. શાહ સંધના મંત્રી તરીકે છે એમ સમજાવ્યું હતું! કે. પી. શાહને શાયરી પ્રેમ નિયુકત થયા. ત્યારથી સંઘને આર્થિક દૃષ્ટિએ રવાવલંબી અને એમની જબાનની એક વિશિષ્ઠતા પકડીને એમના બનાવવા વિવિધ યોજનાઓ કરી અને તે પાર પાડી આજીવન Meritorions Performanceને “દાયકાના દેકારા' તરીકે સ, પેટ્રો, સુવર્ણ-મહોત્સવ નિધિ અને છેલ્લે પ્રજ્ઞાચક્ષ ઓળખાવી એમને બિરદાવ્યા હતા. પ્રેક્ષકગણે વ્યંગ-વિનોદ એને પગભર કરવાની યોજના એમણે સફળતાપૂર્વક પાર પાડી. પૂણ આ પ્રવચન પેટભરીને માણ્યું હતું.. . અત્યાર સુધીમાં સંધના ૧૪૮૦ આજીવન સભ્યો અને ૧૩૦ 'પ્રત્યુત્તરમાં શ્રી કે. પી શાહે આભાર માનતાં જણાવ્યું આશ્રયદાતાઓ થયા છે. સંધના સુવર્ણ મહોત્સવ પ્રસંગે કે “મારામાં આરોપણ કરવામાં આવેલ સગુણોથી હું માતબર નિધિ અને રૂ. ૩,૫૦૦ લેખે અંધ, અપંગ અને વિભૂષિત નથી એ બાબત હું ગંભીરપણે સજાગ છું અને એ અનાથને પગભર કરવા ગત પયુંષણ વ્યાખ્યાનમાળા દરમિયાન તરફ પતે ડગલાં માંડી શકે એવી ભાવના વ્યકત કરી હતી.” ૧૫૩ દાતાઓ પાસેથી મળેલાં દાન : આ બધી યોજનાઓ ક્રિકેટની રમતને યાદ કરીને એ રમતમાં દરેક ખેલાડીનું વતું પાર પાડવામાં શ્રી કે. પી. શાહની દૃષ્ટિ અને નિધિત્વ ઓછું પ્રદાન હોય છે એમ જણાવી એમની સફળતામાં સંધની સંચય કરવાની એમની ક્ષમતા મહત્ત્વની અને મુખ્ય કારોબારી સમિતિના સભ્યમાં રહેલી સંઘભાવના કારણભૂત બની રહી. આજીવન સભ્યનું લવાજમ શરૂઆતમાં રૂા. ૨૫૧ હોવાનું એમણે જણાવ્યું હતું વહાલસોયા મિત્રે મળ્યાને હતું; હાલ રૂ. ૩૫૧ છે અને પેટ્રનનું લવાજમ રૂા. ર૫૦૦ છે. આનંદ વ્યકત કરતાં સૌએ એમની પીઠ થાબડી છે એ માટે અમે ગીત ગગનના ગાશું” કવિશ્રી ઉમાશંકર જોશીના એ એમણે સૌને અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. ગીતથી શ્રી ભરત પાઠક અને શ્રીણતી શારદાબેનના ક સમારંભનો સૌ વકતાઓએ શ્રી કે. પી. શાહની સફળતામાં શ્રીમતી પ્રારંભ થશે. શ્રીમતી કેકીલાબેન વકાણીએ પણ ગીતની સવિતાબેનની મૂક પ્રેરણાને બિરદાવી હતી. અન્ય વકતાઓમાં રજૂઆત કરી વાતાવરણને આહલાદક બનાવ્યું હતું. ' શ્રી સી. એન. સંધવી. શ્રી સુબોધભાઈ એમ. શાહ અને જદા જુદા વકતાઓએ શ્રી કે. પી. શાહની વિશિષ્ઠ શ્રી એચ. પી. શાહ મુખ્ય હતા. શ્રી શ્રીદેવીએન ઝવેરીએ શક્તિ અને લાક્ષણિકતાને બિરદાવી હતી. પ્રારંભમાં શ્રી ગણપતભાઈ ઝવેરીએ મોકલાવેલ સંદેશાનું વાચન કર્યું હતું, શ્રી ચીમનલાલ જે. શાહે સાથી મંત્રી તરીકે તેઓ આ સમારંભના સમગ્ર આયોજનમાં શ્રી ચીમનલાલ જે. બને કેવા એકબીજાના પૂરક રહ્યા છે એ શાહની દૃષ્ટિ હતી અને શ્રી અમર જરીવાલાને શ્રી કે. પી. સમુચિત રીતે યાદ કર્યું હતું. શ્રી ગીજુભાઈ મહેતાએ શાહનું અભિવાદન કરવાનો વિચાર સ્કૂર્યો અને એમના એમને versatile orator તરીકે ઓળખાવ્યા હતા. સૂચનથી આ સમારંભનું નિમિત્ત બને એને સૌને જન્મભૂમિ' અને પ્રવાસી'ના તંત્રીશ્રી હરીન્દ્રભાઈએ આનંદ છે. આપણT ભાઇ એમ શાહ મુખ્ય એક અવધૂતનું પરિભ્રમણ નેમચંદ એમ. ગાલા મહાશિવરાત્રિએ બોચાસણની પૂણ્યભૂમિમાં પૂ. રવિશંકર જનાર આવા ભડવીર કર્મયોગી તપસ્વીના ચરણને પશી દાદાએ પિતાના યજ્ઞમય આયુષ્યની શતાબ્દી પુરી કરી ૧૦૧માં વંદન કર્યા ત્યારે હૈયું ભરાઈ આવ્યું. વર્ષમાં પ્રવેશ કર્યો. શતાબ્દી મહોત્સવનો પ્રારંભ અગાઉ અમે સમારોહ વખતે એમને પલંગ સમેત મંચ પર લઈ પૂ. દાદાના દર્શન કરવા એમનાં ઓરડામાં ગયાં. - કવિ ઉશનસે એમની આંખોને કાવ્યપંકિતમાં વર્ણવતાં આવ્યા. થડે સમય બેલી નથતિમાં રાખ્યા એક કલાકના કાંતણ કાર્યક્રમ સાથે મંગળ પ્રાર્થનાઓ થઈ. સૂતરની અને પુષ્પોની અંજલિઓ વરસતી ગઈ. કોણ કહે આને વળી આંખ્યું? આ તે પાકી ગલ્લ દરાખ્યું...! (કાક્ષ) વકતાઓમાં સર્વશ્રી નારાયણ દેસાઈ, અચૂત પટવર્ધન ગંગાબા, રતુભાઈ અદાણી, બાબુભાઈ જ. પટેલ, શ્રી સિદ્ધરાજ પૂ. દાદાની પારદર્શક આંખોની જ્યોતિ બુઝાઈ ગઈ છે. પશુ આંતરપ્રજ્ઞા અપરૂપ સતેજ છે. સંભળાય છે ઓછું. હઠ્ઠા, ગુ. સા. ૫. ના પ્રમુખ શ્રી યશવંત શુકલ વગેરેએ શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું છે. બોલવામાં પણ ખૂબ શ્રમ દાદાના કાવ્યમય જીવનની ભૂરી ભૂરી પ્રશંસા કરી હતી. પડે છે, પરંતુ સ્મૃતિ સજગ છે. ગીતાપાઠ તે શ્વાસોચ્છવાસની , આ ભવ્ય પ્રસંગને અનુરૂપ ભૂમિપુત્રને વિશેષાંક જેમ અવિરત ચાલ્યા જ કરે છે. શરીરને અતિક્રમી “સુવિચારનો વાત્સલ્યમૂતિ' દાદા વિશેષાંક, ભૂદન કાર્યકરું
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy