SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ સુધી દી કાળને માટે પ્રસરી રહે છે. સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાય, ઉપાધ્યાય યશેાવિજયજી ઇત્યાદિ એ કાટિના મહાપુરુષો છે. પરંતુ એવુ' સદ્ભાગ્ય દરેકને ન સાંપડે, એટલે જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયપશમ અને યશનામકમના ઉદય એ ખેમાંથી એક જ પસંદ કરવાનુ હોય તા નાનાવરણીય ક્રમના ક્ષયાપક્ષમ જ પસ’દ કરવા યોગ્ય ગણાય. એ વિનાને યજ્ઞનામકમ'ના ઉદય તે કયારેક સાથે મેહનીય ક્રમને પણ ધસડી લાવે. લેખક મિથ્યાભિમાનમાં રાચે. પ્રમુદ્ધ વન લેખનની સાહિત્યમાં અધ્યયન અને લેખન અને જેતે વરેલાં છે તેથા લેખકને માટે પણ કયારેક દ્વિધાભરેલી પરિસ્થિતિ ઊભી થાય છે. કેટલાક લેખાને અધ્યયનના ભાગે લેખનનુ કાય કરવું પડે છે, તે કેટલાકને અધ્યયન કરવા જતાં લેખનના ભોગ આપવા પડે છે. લેખન ને અધ્યયન અને સમાંતર ચાલ્યા જતાં હોય અને એ અનેને પરસ્પર લાભ થતા હોય એવું બહુ ઓછા લેખકોમાં જોવા મળે છે. કેટલાક લેખા લેખનને નિમિ-તે જ અધ્યયન કરી શકે છે. જવાબદારી ન હોય તો અધ્યયન કરી શકતા નથી, સંકીણ પ્રવૃત્તિઓમાંથી સમય કાઢી અધ્યયન ખાતર કરવુ. એ સરળ વાત નથી. લેખનનું નિમિત્ત હોય તે। અધ્યયન સંગીન ને ચીવટવાળું અને છે. કેટલાક લેખાને અધ્યયન કરતાં કરતાં સ્વતંત્ર મૌલિક વિચારો, પૃથકકરણ કે તારતમ્યરૂપે એટલા બધા સ્ફુરે છે. કે તે તે વિશે કશુંક લખ્યા વગર રહી શકતા નથી, અધ્યયનના પરિપાકરૂપે તેમની કલમપ્રસાદી આપણને સાંપડે છે. કેમ કે કરવા વિદ્યોપાસના ઘણા સમય માગી લે છે, જીવનવ્યવહારમાં તિરુપ્રલાભને એટલાં બધાં હોય છે કે એક જ વિષયમાં સ્થિર થવાતુ કયારેક કિંન અને છે. કાઇ એક શિામાં પ્રગતિ કરવી હોય કેટલીક ખાખતાનો ભાગ આપ્યા વગર માઁ થયા વગર જ્ઞાનસ'પાદનનું કાર્ય પરંતુ સમયે સમયે નવી જાણકારી, નવી સમજ, નવી સૂઝ, નવી સંપદાની પ્રાપ્તિને આનંદ એટલા બધા હાય છે કે એની આગળ તિર પ્રવૃત્તિઓના આનંદ તુચ્છ લાગવા સભવ છે. તે માસને ખીજી છૂટકો નથી. આસનજલદી થતું નથી. તા. ૧૬-૩-૮૪ન જેમાં લેખનકાયના કશા જ બંધન વિના, યથેચ્છ જ્ઞાન. સપાદનની પ્રવૃત્તિ માટે કેટલાક તેજસ્વી વિદ્યાનાની ગૌરવભરી આજીવિકાની જવાખદારી સમાજ પોતાના કતવ્ય તરીઉપાડી લે. સમાજ દ્વારા વિવિધ રીતે શ્રુતમહિમા જો વધે. અને વિદ્યાવ્યાસંગની અનેકવિધ પ્રવૃત્તિ જો પાષાય તે જ્ઞાનદરિદ્રતા ઘટે અને સમાજ વધુ એજસવતા અને આશા રાખીએ કે આ વિચારાના કર્યાંક પડધા પડે સમાચાર સઘ વર્ત'માન સમય એ આપણે માટે તીથ કરીના વિરહને સમય છે. તીથકાના વિરહમાં મોક્ષમાર્ગ ઉપર સ્થિર રહેવાને માટે મુખ્ય આલેખન ખે છે: જિનબિંખ અને જિનાગમ. જિનપ્રતિમા અને જિનમદિરની પ્રવૃત્તિ કુદરતી રીતે જ વધુ હોય છે. પરંતુ તેના પ્રમાણમાં શ્રુતભકિતની પ્રવૃત્તિએ જેટલી વધવી જોઇએ તેટલી વધી નથી. શ્રુતતિ વધે, જ્ઞાનનું તેજ વધે તે! જ સમાજ વધુ તેજસ્વી અને, પરંતુ વર્તમાન સમયમાં વિદ્યોપાસનાને પેષક એવાં પરિબળા એછાં છે. ગૃહસ્થ વિદ્વાને જો આર્થિક દૃષ્ટિએ નિશ્ચિત હોય તે પોતાની વિદ્યા-પ્રવૃત્તિને વધુ સઘન બનાવી શકે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ અને પ્રતિ સંસ્થાઓએ વિદ્વાનને પોષવાની જવાબદારી ઉપાડી લેવી જોઇએ. ગુજરાત સરકારે જેમ સાહિત્યકારાને નિશ્ચિત લેખનકાયને માટે લોશિપ આપવાની ચેજના કરી છે તેવી ફેલાશિપની સ્થાપના નિશ્ચિત પ્રોજેકટને માટે જૈન સમાજે પણ કરવી જોઇએ. માસિક ખે-પાંચ હજાર રૂપિયાના વેતનવાળી આવી લાશિપ ઉપરાંત એવી ‘વિદ્–વૃત્તિ'ની સ્થાપના પણ કરવી જોઇએ, કેસેટ લાઇબ્રેરી સંધ તકથી કૅસેટ લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે. જુદી જુદી વૈવિધ્યપૂણ કૅસેટસ વસાવવામાં આવી છે, જે પર્યુષણ વ્યાખ્યાનમાળાની કેસેટસ ઉપરાંત પ્રાચીન ભજતાસુગમ સંગીત અને સધ તથી ગત વર્ષમાં ચાજાએ પત્રકારત્વ વિષે પરિસવાદમાં જુદા જુદા વ્યાખ્યાતાઓએ કરેલ વકતવ્યની કેસેટસના સમાવેશ થાય છે. આ કેસેટ લાબ્રેરીની સૌને લાભ લેવા વિન ંતી. રાજનુ ભાડુ એક રૂપિયા રાખવામાં આવ્યું' છે અને કેસેટ દીઠ્ઠ રૂા. ૫૦/- ડિપોઝીટ લેવામાં આવે છે. ** * * સંધ તરફથી નેત્રયજ્ઞનુ આયોજન કરવા માટે ચઢરિયા ફાઉન્ડેશન, હ. શ્રી કપુભાઈ ચરિયા તરફથી સને શ. ૨૦,૦૦૦/-નુ` દાન મળેલ છે, જેને સધે સાભાર સ્વીકારકર્યાં છે. શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે સ્મારક વસંત ખ્યાખ્યાનમાળા ** * સંધના ઉપક્રમે સેામવાર. તા. ૯-૪-૧૯૮૪ થી ગુરૂવાર તા. ૧૨-૪-૧૯૮૪ સુધી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સ્માર વસત વ્યાખ્યાનમાળાનું આયેાજન કરવામાં આવ્યુ છે, જેને વિગતવાર કાર્યક્રમ નીચે મુજમ છે: સેમવાર વિષય : Coalition-a Democratic Alternative તારીખ વ્યાખ્યાતાએ જનતા પક્ષના પ્રમુ શ્રી ચંદ્રશેખર માસીસ્ટ સામ્યવાદી પક્ષના જનરલ સેક્રેટરી ત ઈ. એમ. એસ. નામ્બુદ્રીપાદ, ગુજરાત રાજ્યના ના(મંત્રી શ્રી સનત મહેતા. ભાતીય જનતા પક્ષના જનરલ સેક્રેટરી શ્રી એલ. કે, અઢવાણ ** ૯-૪-૮૪ મગળવાર ૧૦-૪-૮૪ બુધવાર ૧૧-૪-૨૪ ગુરુવાર ૧૨-૪-૮૪ સમય: દરરોજ સાંજના ૬-૧૫ કલાર્ક સ્થળ: ઇન્ડિયન મરચન્ટસ ચેખરના વાલચ'દ હિરાચ સભાગૃહ, ચર્ચગેટ. વ્યાખ્યાનમાળાનુ પ્રમુખસ્થાન શ્રી અમ. * આ જરીવાલા લેશે. ચીમનલાલે જે, શાહે.. કે. પી. શાહ મ‘ત્રી.
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy