________________
Regd. No. MH. By/Sourn 4 Sofeence No. : 37
બુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કાર વર્ષ: ૪૫ અંક. (૨૨,
મુંબઇ તા. ૧૬-૩-૮૪, રાષિક લવાજમ રૂા. ૨૦ પરદેશ માટે શિલિંગ ૬૦૦
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક
છૂટક નકલ રૂા. ૧-૦૦
તંત્રી રમણલાલ ચી. શાહ વિદ્યોપાસના અને વિદ્યાપોષણ
હ રમણલાલ ચી. શાહ (શનિવાર તા. ત્રીજી માર્ચે સાંજે અમદાવાદમાં શ્રી
સાહિત્યનાં વિભિન્ન સ્વરૂપમાં કેટલાંક એવાં છે કે જેમાં --યશવિજયજી જૈન ગ્રંથમાળા (ભાવનગર) નામની સંસ્થાના સર્જકતાના આનંદ ઉપરાંત શકિત અનુસાર યશ પણ પ્રાપ્ત ઉપક્રમે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને તથા મને જૈન સાહિત્ય થાય છે. સરળ અને મનોરંજનાત્મક સાહિત્ય ઘણો પ્રચાર માટે સુવર્ણચંદ્રક આપવાને કાર્યક્રમ યોજાય હતે. એ પામે છે અને લેખકને અસાધારણ કાતિ સાંપડે છે. એવા --પ્રસંગે મેં મારા જે વિચારે વ્યકત કર્યા હતા તે અહીં પ્રકારના સરળ સાહિત્યનું સર્જન કરનાર લેખકની સંખ્યા કંઈક સવિસ્તર સ્વરૂપે રજૂ કર્યો છે.]
પણ વધુ હોય છે, અને સમય જ માં નવા લેખકે જૈન સાહિત્ય મહાસાગર જેટલું વિશાળ છે. એક
ઉદયમાં આવતાં જૂના લેખકે ઝાંખા બનતા જઈ ભૂતકાળમાં માણસ પોતાની જિંદગીમાં એ તમામ સાહિત્યનું વાંચન
વિલીન થઈ જાય છે. બીજી બાજુ સાહિત્યનાં કેટલાંક એવાં પૂરું ન કરી શકે. જૈન ગ્રંથભંડારોમાં વીસ લાખથી
ક્ષેત્ર છે જેમાં લખાયેલા ગ્રંથને વાચકવર્ગ ઘણે મર્યાદિત "ધુ હસ્તપ્રતોમાં અનેક કૃતિઓ સચવાયેલી પડી છે. એમાંથી
હોય છે. એવા લેખકને સમાજમાં ઝાઝી કીતિ" સાંપડતી આશરે માત્ર દસ ટકા જેટલી કૃતિઓ ગ્રંથરૂપે પ્રકાશિત
નથી. પરંતુ લેખકને પિતાને તો પિતાના લેખનકાર્યથી થયેલી છે. હજુ અનેક કૃતિઓ અપ્રકાશિત છે, પરંતુ
ઘણો આનંદ અને સંતોષ મળે છે. જે લેખક પાસે તેને લગતું કામ કરનારા અધિકારી વિદ્વાને આપણે ત્યાં
સજનશકિત અને વિદ્વત્તા -ઉભય હોય છે, તેઓ પિતાની 'કેટલા ઓછા છે ! વળી એ પ્રકાશિત કરવા માટે પુષ્કળ નાણું
બંને પ્રકારની શકિતને સુભગ સમન્વય કરી એવી રચના કરે છે જોઇએ. જૈન સમાજ વિવિધ ક્ષેત્રમાં નાણુ તે પુષ્કળ ખર્ચે
જે ચિરકાળ સુધી જીવંત રહે છે " છે, પરંતુ પ્રાચીન ગ્રંથોના પ્રકાશન માટે જે નાણાં ખર્ચવા
માનસન્માન મળે, યશ સાંપડે એ એકંદરે દરેક લેખકને " જોઈએ તેનું પ્રમાણ ઘણું ઓછું છે. વળી, પ્રકાશિત થયેલા ગમતી વાત છે. પરંતુ એ આનંદ કરતાં પણ ગ્રંથ વાંચનારાઓની સંખ્યા કેટલી ? એટલો ઓછી સંખ્યા
પાસે કશુંક તાવિક પામ્યાને જે આનંદ છે, તે ઘણો. માટે શું પ્ર થ પ્રકાશિત કરવા લાગ્યું છે ? એ પ્રશ્ન પણું ચઢિયાત છે. એને સ્વાદ, જેમણે ચાખે છે તેમને લોકકેટલાકને થશે. એકંદરે જૈન ગૃહસ્થ સમાજમાં વિદ્યારુચિનું પ્રસિદ્ધિની બહુ તમન્ના હોતી નથી. તે મળે યા ન મળે, - પ્રમાણ ઘણું ઓછું છે. મહદ્ અંશે જૈને જુદા
લેખક તે પોતે નિજાનંદમાં મસ્ત હોય છે. જુદા વ્યવસાયમાં પડયા છે; ઘણું સારું કમાય છે; પરંતુ
આપણા આલ કારિકેએ સર્જક માટે પ્રતિભા અને વિદ્યા કે તત્વ પ્રત્યે અભિરુચે બહુ ઓછાને છે.
અભ્યાસ ઉપર ઘણે ભાર મૂકે છે. પ્રતિભા પણ પૂર્વના : આ પ્રશ્ન થશે કે એવી અભિરૂચની જરૂર શી? એ વિના ન સંસ્કાર કે કમને અનુસરીને સાંપડે છે. જૈન માન્યતા અનુસાર -ચાલે? ના, ન જ ચાલે, જે સમાજને વધુ તેજસ્વી જ્ઞાનાવરણીય કર્મોને ક્ષયે પશમ જેટલે માટે, તેટલી વધુ ' બનાવ હોય તે. ખાવાપીવાનું તે પશુપક્ષી એ પણ જ્ઞાનસિદ્ધિ. બીજી બાજુ યશનામકમને ઉદય એટલે મોટે.
મેળવી લે છે. માત્ર મનુષ્ય પાસે જ ગહન તને તેટલી વધુ પ્રસિદ્ધિ અનાયાસ સાંપડે. કેટલાક વિદ્વાનોને, સમજવા કે પામવાની શકિત છે. જે માણસે વિદ્યા જ્ઞાનાવરણીય કમીને ક્ષપશમ મોટો હોય છે, પરંતુ તેમનું --પ્રત્યે અભિરુચિ ધરાવે છે, ગહન તત્ત્વ-વિચારણામાં યશનામકર્મ એટલું ઉદયમાં હોતું નથી. એથી તેમની ખ્યાતિ રસ લે છે તેમાં તેનું મૂલ્ય સમજે છે. ઘણાને ન સમજાતા જેટલી થવી જોઈએ તેટલી થતી નથી. બીજી બાજુ કેટલાક લેખએકાદ શબ્દને અર્થ પિતાને સમજાયાને આનંદ પણ ઘણે કોને જ્ઞાનાવરણીય કમનો ક્ષયે પશમ ઓ હોય છે પરંતુ તેમનું મેટા હોય છે. તે પછી જેમાં તત્ત્વની મીમાંસા થઈ હોય યશનામકમ' એટલું મોટું ઉદયમાં હોય છે કે ઓછી સિદ્ધિ - એવી તત્ત્વજ્ઞાનીઓની વાણી સમજાયાને આનંદ કેટલે બધે છતાં તેમને ઘણી બધી પ્રસિદ્ધિ સાંપડે છે. કોઈક સભાગી
હોઈ શકે!, અને તે જેને અનુભવ થયો હોય તે જ તેની લેખકના જીવનમાં જ્ઞાનાવરણીય કમેને ક્ષોપશમ - અતીતિપૂર્વક વાત કહી શકે. ભજનના આનંદ કે યશના અને યશનામકમને ઉદય એ બંને એટલા પ્રબળ હોય -wાનંદ કરતાં પણ જ્ઞાનને આનંદ ઘણા ચઢિયાત છે. * છે કે તેમની સાચી વિદ્વત્તાની કીતિ" ચેમેર દૂર દૂર