________________
૨૧૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૮૪ પિતાને દોષ ન જોતાં ભાગ્યને ગાળે ભાંડવા માંડયાં. ભેદ-ઉપભેદ છે. એમની અવસ્થાઓ છે કે જે પૃથક ભાગ્યમાં હતું” કહીને પિતાના દોષને છાવરવા વિવેચનને વિષય બની શકે છે. એમને ૨૫કમાં આ માંડશે. આ “ભાગ્ય’ને નામે જ ઊંચ-નીચ, અમીર
રીતે મૂકી શકાય : જ્ઞાનાવરણ પરદે. દર્શનાવરણ=પ્રતિહાર. ગરીબ, શેષણ-શેષિતનાં કુંડાળાં વધ્યાં. ભૂખે મરનારે અને
વેદનીય=મધથી લપેટાયેલી તલવાર, મેહનીમધ (શરાબ) ઝાઝું ખાઈને અપચાથી મરનાર બધું ભાગ્યને ભરોસે છોડીને 'આયુ લેખંડની બેડીઓ. નામ-ચિત્રકાર. ગોત્ર=કુંભાર, આળસુ અને અસંયમી બનવા માંડે. આ ભાગ્યવાદ
અન્તરાયઃખજાનચી.. પાપનું આવરણ જ’ છે, કમને પ્રતીક નથી. વ્યવહારમાં પણ સ્યાદ્વાદ જૈન ધર્મને ત્રીજો સ્તંભ છે. સ્થાવાદ વિશ્વને આપણું કાર્યો એવાં હોવાં જોઈએ કે જે આપણી જેમ બીજાને પણ અપાયેલે સહુથી મહત્ત્વપૂર્ણ વૈચારિક સિદ્ધાન્ત છે. અનેકાન્તને પ્રસન્નતા પ્રદાન કરે. એટલે કે આપણે બુરાઈઓથી બચીએ પ્રસ્તુત કરવાની શૈલીનું નામ જ સ્યાઠાદ છે. લોકોએ આને એ બહુ મોટું માનવતાનું સૂત્ર છે. જીવન જીવવાને જરૂરી સ્યાત' એટલે કે “કદાચ' ના અર્થમાં ગ્રહણ કરીને આને અનિક્રમે કરતાં આ પણે કોઈ એવું કાર્ય ન કરીએ કે જેથી શ્રયને પ્રતિબંધક માની લીધે. આ પણ–એ પણની અનિશ્ચત આપણુ કૃત-કારિત અને અનુમોદનથી કેઈને વિદારણા થાય. દશાને બેધક માનીને પોતાના વિતર્ક કે કુતક આપ્યા. જૈનદર્શનની દષ્ટિએ જીવની ક્રિયા-પ્રવૃત્તિ દ્વારા કમ
પરંતુ સાચું એ છે કે તેઓ આનાં હાદને જ નથી પામી વણાના જે પુગળ છવ તરફ ખેંચાઈને એની સાથે ચોંટી જાય
શકયા. યુગપુરુષ શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યજીએ આને સ્પષ્ટ અર્થ
‘અમુક અપેક્ષાએ’ કે ‘અમુક દષ્ટિકોણે આપ્યો છે. ‘સ્યાત’ છે, એ પુદુગળોને કમર કહ્યાં છે. કર્મ વર્માણના પુગળ કાકાશમાં સર્વત્ર વ્યાપેલા છે. એ જીવની ક્રિયા-પ્રવૃત્તિ દ્વારા આકર્ષાઈને જીવ
અવ્યય છે, જે અનેકાન્તનું સૂચક છે. અનેકાન્તને અર્થ છે સાથે ચાટે છે ત્યારે જ કર્મ સંના પામે છે. આ રીતે
વસ્તુના એક જ સ્વભાવને સર્વસ્વ ન માની લેતાં એના અન્ય પક્ષો
પર પણ વિચાર કરે. પ્રત્યેક વસ્તુ વિવિધ ગુણવાળી હોય છે.' જીવબંધુ કાર્મિક પુદગળાને દ્રવ્ય કેમ કહેવામાં આવ્યાં છે.
એટલે એક અંશમાં બધા ધર્મ કે સ્વભાવ પૂર્ણ છે, આ કથન જીવના રાગષાત્મક પરિણામે ભાવકમ કહેવામાં આવ્યાં છે.
અસંભવ છે. એકાન્તવાદી કે એક જ પક્ષને અન્તિમ સત્ય માનનારા કર્મોના નિરન્તર આવવાને આસ્રવ કહ્યો છે. જ્ઞાનથી એને
અન્ય સત્ય યા પક્ષને નકારે છે. પરિણામે વસ્તુનું ખરેખરું કવાને સંવર કહેવામાં આવ્યો છે. આ સંચિત કર્મને
રૂપ તે દબાઈ જ જાય છે, સંઘષે પણ જન્મે છે. પ્રત્યેક વસ્તુ તપયાથી બાળવા અને સંપૂર્ણ કર્મોથી મુક્ત થવું
અલગ અલગ સમય કે પરિસ્થિતિઓમાં અલગ-અલગ ગુણધર્મો એ જ મોક્ષ છે.
પ્રગટ કરે છે. આથી માત્ર એક વેળાએ કરવામાં આવેલી વિચારે, વૃત્તિઓ અને પ્રવૃત્તિઓના સન્દર્ભમાં આને ધારણ સવંકાલીન સત્ય કઈ રીતે હોઈ શકે ? મહાવીરના સમયમાં આઠ પ્રકારનાં માનવામાં આવ્યા છે. (૧) જ્ઞાનાવરણ (૨) જ સાચે છુ” “મારો મત જ આખરી છે'—જેના અહમથી દર્શનાવરણ (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુ (૬) નામ સંધર્ષો જમી રહ્યા હતા. એ સમયે આ સંઘર્ષોથી મુકિત (૭) ગેત્ર (૮) અન્તરાય. આમાંનાં પહેલા ચાર ધાતિયાં અપાવવાને માટે, ૫રસ્પરના ષથી મુક્તિને માટે તેમ જ એટલે કે જીવન સ્વાભાવિક ગુણોને વાત કરે છે. શેષ સત્યને પૂર્ણ રૂપે જાણવાને માટે એમણે આ અનેકાન્ત દષ્ટિ ચાર અધાતિયાં કે જે કમગુણોને વાત નથી કરતાં,
લોકોને આપી. દરેક વ્યકિતનું સત્ય એની દષ્ટિ અને વસ્તુની
અપેક્ષાએ સત્ય છે, આ સમજવાનું જ્ઞાન આપ્યું. “જ” થી જ્ઞાનાવરણ કમજ્ઞાનના ગુણને ઘાત કરે છે.
પણ”ની દૃષ્ટિ આપી, જેનાથી પરસ્પર પ્રેમ વધી શકયે. આથી જ્ઞાનને નાશ થતાં વ્યકિત જ્ઞાન અને
(વધુ આવતા અંકે) જ્ઞાનીને અનાદર કરે છે. પવિત્ર ગ્રન્થ, ઉપદેશની દેકડી ઉડાડે છે. બુદ્ધિ નાસ્તિક બને છે. આ જ - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત રીતે દશનાવરણને કારણે એને પવિત્ર દશને પ્રત્યે અરુચિ કે
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક અનાસ્થા રહે છે. વૈરાગ્ય પ્રત્યે અનાદર યા ઉપેક્ષાને ભાવ
વસંત વ્યાખ્યાનમાળા રહે છે. વેદનીય કર્મ સુખદુઃખ યા શાતા અશાતા રૂપે વેદના
આગામી વસંત વ્યાખ્યાનમાળાનું આયોજન તા. ૯કરે છે. મોહનીય કર્મ જીવને મેહમાયામાં લપેટાયેલે રાખીને
૧૦-૧૧-૧૨ એપ્રિલના દિવસમાં કરવામાં આવ્યું છે. હાલ કયારેય મોહજાળમાંથી છૂટવા નથી દેતું. એ દર્શન અને ચારમાંથી નીચેના ત્રણ વકતાઓ નકકી થયા છે. ચારિત્રમાં સદેહ પેદા કરે છે, જાણવા છતાં ય કલ્યાણ- (૧) શ્રી ચન્દ્રશેખર (જનતા પાર્ટીના પ્રમુખ) સાધના અને સાચા માર્ગ પર આરૂઢ નથી થવા દેતું. (૨) શ્રી નાબુદ્ધિપાદ (મહામંત્રી સી. પી. એમ) આયુકમ વિવિધ શરીરમાં રોકી રાખે છે. તદનુસાર શરીર (૩) શ્રી એલ.કે. અડવાણી નિર્માણ થાય છે. નામ કમ સુન્દર અસુન્દર અંગ-ઉપાંગનું
(મહામંત્રી, ભારતીય જનતા પાર્ટી) કારણ છે તે નેત્ર કમ ઊંચ યા નીચ ગોત્રનું કારણ બને
સ્થળ : ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર–ચર્ચગેટ * છે. અન્તરાય કમને કારણે ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિમાં રીતસરનો કાર્યક્રમ હવે પછી પ્રગટ કરવામાં આવશે. બાધા ઉત્પન્ન થાય છે. આ વિવેચનને આ રીતે મૂકી અમર જરીવાળા
ચીમનલાલ જે. શાહ ન શકાયું કે, માણસની સમસ્ત ઉપલબ્ધિઓ કે બાધાઓ કે
સજક
કે, પી. શાહ : :: દુઃખનું કારણ એનાં કર્મ જ છે. એમ તે આના અનેક
- મંત્રીએ
ઝાલિ શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રે, મુંબઈ ૪૦૦ ૦૦૪, ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : રેડ પ્રિન્ટ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪.