SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૪ ભાલ્લાસની ભરતી 9 પન્નાલાલ ર. શાહ દીઠી હે પ્રભુ! દીઠી જ ગગુરુ તુજ, આવી એટલે શ્રીમદ્ રાજચંદ્રનું એ વિષેનું કાવ્ય સ્વાભાવિક મૂરતિ હે પ્રભુ! મૂરતિ મેહન વેલડીજી; યાદ આવે જ : મીડી હે પ્રભુ! મીઠી તાહરી વાણ, અનંત અન ભાવ ભેદથી ભરેલી ભલી લાગે હે પ્રભુ ! લાગે જેસી સેલડી......દીઠી હો...૧ અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, અજાણું હે પ્રભુ! જાણું જન્મ કયા, સકલ જગત હિતકારીણી, હારિણી માહે જે હુ હે પ્રભુ! જો હું તુમ સાથે મિલ્યો; તારિણી ભવાબ્ધિ મેક્ષ ચારિણી પ્રમાણે છે. સુરમણિ હે પ્રભુ! સુરમણિ પાચે હત્ય, ઉપમા આપ્યાની જેને, તમા રાખવી તે વ્યથ - આંગણે હે પ્રભુ ! આંગણે મુજ સુરતરુ ફળેછ... આપવાથી નિજ મતિ મપાઇ મેં માની છે. | દીઠી છે...૨. અહો રાજચંદ્ર બાલ, ખ્યાલ નથી પામતા એ જાગ્યા હે પ્રભુ! જાગ્યા પુણ્ય અંકુર, જિનેશ્વર તણું વાણી, જાણ તેણે જાણી છે, માગ્યા હે પ્રભુ! મહ માગ્યા પાસા દ્વભાજી; ગૂઠયા હો પ્રભુ ! વૂઠયા અમીરસ એ આનંદ વ્યકત કરે છે, જુદાં જુદાં પ્રતીકે, ઉપમા મેહ, નાઠા હે પ્રભુ! નાઠા અશુભ, શુભ દિન વળ્યા... અને રૂપકથી. સુરમણિ હાથ લાગ્યો અને પિતાના આંગણે દીડી હે..૩ સુરતરુ કજે. પુણ્ય અંકુર જાગ્યા; અંકુર ફૂટયા એમ કથન - ભૂખ્યા હે પ્રભુ! ભૂખ્યા મળ્યા ધૃતપૂર, કરવાનું કારણ છે. ઉષરભૂમિમાં વૃષ્ટિની અને ભીની ભીની ધરતીની સોડમ અને મહેંકની પણ શકયતા ન હતી, ત્યાં તરસ્યા હે પ્રભુ! તરસ્યા દિવ્ય ઉદક મિલ્યાંજી; થાકયા હે પ્રભુ! થાક્યા મળ્યા સુખપાલ અંકુર ફૂટયા-કુંપળ ફૂટી, એને આનંદ વ્યકત કર્યો છે. મેં માગ્યા પાસાં હળ્યા-પડયા અને અમીરસ મેહ વ્યા. અશુભદિન ચાહત હે પ્રભુ! ચાહતાં સજજન છે જે હળ્યા છે દીઠી છે..૪ નાઠયા અને શુભદિન-ચડતા દિવસની શરૂઆત થઈ. દી હો પ્રભુ ! દી નિશા વન ગેહ, વનવગડામાં ભટકીને, સૂર્યના પ્રખર તાપથી શેકાયેલા સાખી હે પ્રભુ! સાખી થળે જળ નો મળાજી; ભૂખ્યા-તરસ્યા વટેમાર્ગુને લુખે સૂકે રોટલો અને તૃષા કલિયુગે હે પ્રભુ! કલિયુગે દુલ્લાહે તુજ, છીપાવવા સાદું પાણી મળે તે એના મે પર ચમક આવે. એને બદલે અહીં તે એવા ભૂખ્યા-તરસ્યા વટેમાર્ગુને ધૃતપૂર દરિશન હે પ્રભુ! દરિશને કહ્યું આશા ફળીજી દીઠી હો....૫ એટલે કે ઘેવર જેવું મિષ્ટાન્ન, સાદી પાણીની જગ્યાએ વાચક હે પ્રભુ! વાચક યશ તુમ દાસ, દિવ્યદક અને શીળી છાંય ધરાવતે વાટનો વિસામો મળે છે. ગાઢ જંગલમાં અડાબીડ કેડી પશુ સૂઝે નહીં એવી ઘનઘોર વિનવે હે પ્રભુ! વિનવે અભિનંદન સુણજી; રાત્રિમાં દીવો અને સમંદરના ઘૂઘવતાં-ઉછળતાં મોજાંની વચ્ચે કદીયે હે પ્રભુ! કદીયે એ દેશ છે, તરવાની આવડત વિનાના ડૂબતા જણને નૌકા મળી અને દેજો હે પ્રભુ! જો સુખ દરિશન તજી સફરમાં સાથી મળે. પરમાત્માના દર્શનમાં દર્શન માત્રથી દીઠી હો...૬ આવી અનુભૂતિ થઈ એને આનંદ અહીં વ્યકત કર્યો છે, ' શેવિજયજી જ્ઞાની કવિ અખો પણ કહે છે: મારે વાંછયું બોલ્યું આવ્યું આજ કરવ. ચીમનલાલ ચકુભાઈ શાહે એક જગ્યાએ યોગ્ય જ બેઠાં બેસાય સીયું કાજ. કહ્યું છે: “ભાષા બેધારી તલવાર છે. સંપૂર્ણ સત્ય ભાષામાં એક તે વાંછેલું-ઈચ્છિત વસ્તુ મળવી મુશ્કેલ અને એ આવતું નથી' # આપણો એ અનુભવ છે કે અંતરમાં ઊછળતી પણ અનાયાસ મળી જાય, એને રોમહર્ષણ અનુભવ અહીં ઊર્મિને આપણે શબ્દબદ્ધ કર્યા વિના રહી શકતા નથી અને આલેખે છે. એમાં પ્રાપ્તિની વિસ્મયતા છે અને એમાં અહીં ખૂબીની વાત એ છે કે એને શબ્દદેહ આપ્યા પછી રહેલાં નાટયતત્ત્વની અહીં ધારી અસર થાય છે. એ જ તે એ અભિવ્યકિતમાં ઘણું ઘણું અવ્યકત રહી જતું હોય છે. કવિકમની સાર્થકતા છે. ભાષાની-માધ્યમની આ મર્યાદા છતાં આવી અભિવ્યકિતને યશવિજયજીની કવિતા ભકિતસભર, હૃદયના જલલિત આનંદ કંઈ ઓર જ હોય છે. બાળકની કાલીઘેલી વાણીમાં અને મૃદુમધુર ભાવસ્પદથી મહોરી ઊઠે છે. એમાં વિનય અનુનય, રસ-રોષ, લાડ, હર્ષ, ઉલ્લાસ અને પ્રસન્નતા ભલે કશે અર્થ ન હોય તે પણ એને મહિમા છે. માનવીના આદિ વિભિન્ન ભાવાનું મનોહર નિરૂપણ છે. સરળ અંતસ્તલમાં મિની હેલી ચડે ત્યારે સામાન્ય માનવીની અભિવ્યકિત એ એમની વિશિષ્ટતા છે. આમ છતાં રોમહર્ષણ અભિવ્યકિત કાવ્યરૂપ બની જાય છે એવી અનુભૂતિને સમર્થ અનુભવકથા વ્યકત કરતાં વિશેષ અવ્યકત જ રહેવાની. કવિની કલમને સંપન્ન થાય તે? સચ્ચિદાનંદ સ્વરૂપના ભાષાની મર્યાદાની પેલે પાર રહેલાં મૌનથી જ એ માણી સાક્ષાત્કારની અહીં કોઈ વાત નથી; એની ઝાંખીની વાત પણ શકાય. એટલે વિન્સ્ટિન કહે છે: અહીં બાજુએ રહી છે. માત્ર વીતરાગ-સ્વરૂપ પ્રતિમાના દર્શન 'Language can only deal meaningfully with કરતાં જે આનંદ અને અનુભૂતિ થાય છે. એને યશવિજયજીએ a special, restricted segment of reality. The rest અહીં અક્ષર-સ્વરૂપ બક્યું છે. and it is presumably the much larger part is ભગવાનની મૂતિ જોતાં જ ઉલ્લાસના ઘોડાપૂર ઊમટે છે. silence.' એ મતિ" મોહનલ સમાન અને વાંછિત ફળ આપનારી શબ્દ તે વાસ્તવિકતાના, ભાવના મર્યાદિત અંશને જ કે લાગે છે. ભગવાનની વાણી, શેરડીની જેમ મીઠી લાગે છે. અર્થપૂર્ણતાથી માંડ માંડ પ્રગટ કરી શકે. શેષ રહેલ વિપુલ ' શેરડીની મીઠાશની ઉપમા આપીને એ ઇન્દ્રિયગોચર વાસ્તવિકતા અને સઘન ભાવને પ્રદેશ તે છે નિબિડ મૌનને. અનુભવ અહીં દશ્ય કર્યું છે, જિનેશ્વરની વાણીની વાત *. જુઓ : સમચિંતન, પૃષ્ઠ ૧૬૮
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy