SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 1-3-48 ઉપર તે અવલખિત છે. જીવનથી એ જેટલું દૂર છે તેને ખમવું પડે છે,' આ શબ્દોના અનુસંધાનમાં મારા વકતવ્યંને પુષ્ટ કરવા માટે અને તેને વધારે પ્રમાણ સમર્થિત કરવા માટે મેં પશ્ચિમી વિદ્વાન કડરિક કાલના શબ્દો તૈય્યા છે: પ્રશુદ્ધ તેટલું Experimentation is always to be encouraged but it can easily lead to disastrous results; as many of the less successful attempts at modernity have demonstrated. The drawbacks to this failure to experiment, however, are as obvious as the virtues. સાહિત્ય સર્જનમાં ટેકનિકને મ્રુત સાધન ગણીને તેનુ મૂલ્ય ઓછું ન આંકીએ તે પણ તેને જ સજનમાં સર્વસ્વ ગણવી તે યોગ્ય નથી, ઉચિત પણ નથી. ટેકનિકથી સજતુ સૌન્દય' અનવદ્ય અને પ્રફુલ્લ અને છે, પણ તે સાથે ટેકનિક ધ્રુવળ સૌને આત્મા બની શકે નહિ. સાહિત્યસર્જનમાં ટેકનિકને અને પ્રયાગશીલતાને સાધન. તેમ જ સાપ્ય માનવા જતાં આપણી ઘણી બધી આધુનિક નવલક્યાને, ટૂંકી વાર્તાઓને, કાવ્યાને અને નાટકાને કેટલુ અર્ધું સહન કરવુ પડયું છે તેના ઋતિહાસ આપવાનું પ્રસ્તુત નથી. એકવિધતા, નીરસતા, દુપ્રેષિતા વગેરેને કેટલા ભગાર પ્રવતમાન ગુજરાતી સાહિત્યમાં એકો થયા છે તે અહીં દર્શાવવામાં કાઈ અથ નથી. સાહિત્યસર્જનમાં જયારે એકાંગી તત્ત્વાની આરાધના થવા માંડે છે, ત્યારે જમાને જમાતે તેનાં માઠાં પરિણામા આવ્યાં છે. અને આધુનિક યુગ તેની ગણનાપાત્ર સિદ્ધિઓની સાથે એ પગથી મુકત નથી.’ (અભિમત', પૃ. ૩–૪). ખાર વર્ષોં પહેલાં શ્રી રસિકલાલ પરીખના વિલક્ષણ નાટક વિલક'નું વિવેચન કરતાં પણ મેં સ્પષ્ટ લખ્યું છે : અંતસ્તત્ત્વનું આયેાજન આ નાટયરચનાને એટલી બળવાન અનાવે છે કે તેના વિના વિલક’નુ' સર્જન બની શકયું હોત કે કેમ તેની શાંકા રહે છે. કેવળ આકૃતિ-સૌય કે સ ંવિધાનકલા સુંદર ન હોઇ શકે, અને ભવ્ય તા ભાગ્યે જ ખતી શકે. તેની પ્રતીતિ વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિની માક આ સાહિત્યકૃતિ પણ કરાવે છે.' (‘પરિપ્રેક્ષા' પૃ. ૬૬) પરન્તુ આવા શબ્દો વાંચવાની તેમને જરૂરત નહિ લાગી હોય; વાંચ્યા હશે તેા તેને ગણનામાં લેવાની કદાચ અહુ ઈચ્છા નહિ હોય ! કેવળ ‘વિલક' વિશે નહિ, પણ પણ મેં જે જે આધુનિક કવિતાઓની સમીક્ષા કરી છે તેમાં દરેક મહાન ઉપદેશકની જેમ ઇસુ ખ્રિસ્ત પણ પોતાની વાત સ્પષ્ટ કરવા દ્રષ્ટાંતકથાઓના ઉપયોગ કરતા. શિષ્યાના આગ્રહથી ઘણીવાર તેઓ એ દ્રષ્ટાંતકથાનું રહસ્ય પણ ખેલી આપતા. શિષ્યોએ એક વાર તેમને પૂછેલુ, લાકા આગળ આપ દૃષ્ટાંતમાં વાતો કેમ કરી છે ?” ભગવાન ઇસુએ જવાબ આપેલા, ‘તમને ઇશ્વરના રાજ્યનાં રહસ્ય જાણવાનુ સદ્ભાગ્ય મળ્યું છે. પણ આ સામાન્ય લેાકાતે એ પ્રાપ્ત નથી થયું. હુ ં એ લોકો આગળ દૃષ્ટાંતમાં વાત કરું, કારણ અન કદાચ પણ શ્રી નિર ંજન ભગતને અભિમત અભિગમ જ અપનાવ્યો છે. રાનેરી', 'અંગત' કે ધ્વનિ' જેવા ` સહેજે આધુનિક ગણાતા કાવ્યગ્રંથાની મારી વિસ્તૃત સમીક્ષા આજે પણ હયાત છે! જૂના અને નવા વિદ્વાનેા ઇચ્છે. તે પણ તેનું ધાવાણુ જલદીથી થઇ શકે એમ નથી, :૨૧૩ એટલે ગુજરાતી વિવેચકામાંથી મારા જેવા કોઇ ને કોઇ તેા છેલ્લી પચીસી'ના કૃતિ-પરરત એકાંગી અભિગમાથી જરૂર અલિપ્ત રહી શયા છે, જેમણે પ્રચલિત પ્રવાહોની સામે તરવાની પૂરી નૈતિક તાકાત દર્શાવી છે. આપણા પીઢ અને યુવાન વિદ્યાનાએ તેવી ઘટનાઓને આકરિમક કે આક્રમક ગણીને તેના લાપ કરવા ઘણા પ્રયાસા કર્યાં છે એ જુદી વાત છે. એ વિવેચના જ ન ગણાય એમ તેઓ માનતા હોય તે પણ મને તેના બહુ રંજ નથી, આ સમગ્ર આંદાલનની ટ્રેજેડી તા એ છે કે ગાંધીયુગના અને સ્વાતન્ત્રાત્તર યુગના (એટલે કે ઇ. સ. ૧૯૪૭ થી ૧૯૫૭ સુધીના) જે વિદ્વાને નમ્રતાથી, વિવેકથી કે પૂરી સભ્યતાથી શ્રી સુરેશ જોષીના અભિગમને એક વાર વિરાધ કરતા હતા તે લોકો પણ પૂર્વ ગ્રહ દુષ્ટ' કે પર’પા પ્રાપ્ત, જેવા શ્રી સુરેશ જોષી આરાપિત ઉપાલ ભાથી ભયભીત અની જઈને પોતાના આત્માના અવાજરૂપી ‘સુવણુ શકટિકા' છેડી ઈ અન્યની ‘મૃચ્છકટિકા’ ઉપર આજે જઇ ખેઠા છે ! એ સિવાય આવા વિદ્વાનાના તાજેતરમાં જ પ્રગટ થયેલા વિવેચનસ ગ્રહમાં શ્રી સુરેશ જોષી અને તેમના સખ્યાબંધ અનુયી વિદ્વાનાનુ અભિવાદન કરવાની વૃત્તિ પ્રેમ પ્રગટ થઇ હોત? મૈં ઇસુથા જયેન્દ્ર ત્રિવેદી –આમ શ્રી નિર ંજન ભગતને આશ કવેળાના છે. પણ એ કવેળાના હોવા છતાં ધણા રતુત્ય છે અને તેમાં ધણું તથ્ય રહેલું છે. વિશ્વસાહિત્યમાં અને આપણી નજીકના ભારતીય સાહિત્યમાં પણ કયાંય નહિ અને કેવળ ગુજરાતી સાહિત્યમાં જ આકૃનિવાદની આટલી હદે ઉપાસના તે જીવનમૂલ્યાની અવગણના ? રૂપની આરાધના અને ગુણુની ઉપેક્ષા ? શબ્દોની પૂજા અને અથ'ની વિડંબના ? વિચિત્ર અસ ંગતિ તે એ લાગે છે કે શ્રી સુરેશ જોષી કવિવર રવીન્દ્રનાથ ટાગોરના મોટા પ્રશંસક છે; તેમ જ રવીન્દ્રનાથને પોતાનું એક મહત્ત્વનુ' પ્રેરક બળ માને છે. એ રવીન્દ્રનાથ ટાગોરે જ સાહિત્ય' શબ્દના ધણું વિશાળ અથ કર્યાં છે. હિત ધાતુ ઉપરથી આવેલા આ શબ્દ પોતાનામાં ઘણું ધણું સમાવે છે. સહિતમાં જીવન અને જીવનનાં ઉચ્ચ મૂલ્ય નિહિત છે અને ટાગેશ્વરની પોતાની કૃતિઓમાં ય જીવનમૂલ્યાના કલાત્મક આવિર્ભાવ થયેલે છે. એટલુ જ માત્ર શ્રી સુરેશ જોષીને આજને તબકક પણ કહેવાની જરૂર છે. તે જુએ છે પણ દૈખતા નથી સાંભળે છે, પશુ સમજતા નથી. એમના માટે હું દૃષ્ટાંતકથાઓને ઉપયોગ કરું છુ ઇસુની આ દૃષ્ટાંતકથા આસપાસના જીવનમાંથી જ લેવામાં આવી છે. એમાં દ્રાક્ષની વાડી, અંજીરનાં વૃક્ષ, ખેતી અને જમીનદાર, સરાવર–જાળ-માછલીની વાત વારવાર આવ્યા કરે છે, જે સ્વભાવિક છે. અહી આપણે ખે સકથાઓ માણીએ. · એક માસ બિયારણુ લ વાપવા નીકયૅા ! ખેતીની શરૂઆતના દિવસે હતા. જમીન પહેલા ખેડવી જોઇએ,
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy