________________
દ્વાર
મને થયુ' કે જીવનમાં એક એવી ભૂમિકા, એવા કકા આવતા હશે જ્યારે પચેન્દ્રિયો બહારની તમામ લીલા સંકેલીને અંતમુ ખ થઈને અંતરમાં સમાઇ જતી હશે. એને અ ંતરમાં હા, ક્ષામાં કહો કે, ઈશ્વરમાં જે કહો તે ?”
છે
_*";
વાતના દ્વાર લખાવ્યો, દાદા તમે સાડ઼ સાઠ વર્ષ વર્ષ સુધી ચાલ્યા, દાડયા, ખૂબ કાચુ કર્યુ”, ખેાલ્યા, ખૂબ શ્રવણુભકિત કરી, નામ-જપ કર્યાં. હવે આ બધુ શું તમને ભારરૂપ લાગવા માંડયું છે ? તે કહે, હવે કાઇ વાંચે તે સાંભળવાની કે કાંઈ ખેલવાની મને ઇચ્છા રહી નથી.' જ્યારે માંહલે.' બીજે જ કયાંક સગતિમાં ગુયાઇ ગયા હોય ત્યારે શબ્દ શકિત તેને ભેદીને અંદર પહેાંચવા અસમર્થ પાંગળી અની જતી હોય છે એમ જ્ઞાની લેાકા કહેતા આવ્યા છે.
દાદાના મનમાં ભૌતિક વ્યાવહારિક બાબતેની ક્રાઇ ચિંતા હશે કે નહિ તે તે રામ જાણે. કદાચ હોય પણ ખરી. હમણાં સુધી તેા દાદા ગુજરાત રાહત સમિતિના કામમાં રસ લેતા હતા. શ્રી વિઠ્ઠલભાઇ દિવસના ચારપાંચ કલાક વાંચે ને દાદા ધ્યાનપૂર્વ*ક સાંભળે. વળી શબ્દમાં કયાંય ફેરફાર જણાય તા શબ્દકાષ મગાવે અને ખરાઈ કરાવે ને પછી જ આગળ વાંચવાનું કહે. ચાકસાઇની ટેવ પહેલેથી જ. પણ હવે તે આ અધી જ બાબતો પેાતાના માગમાં અંતરાયરૂપ ભાસતી હાઇ તેવું જણાયું. મે' પૂછ્યું, ‘દાદા, તમે તેા એકદમ નિરકાર જેવા બની ગયા.' ત્યારે તે મલકાયા, સ્મિત કર્યુ. હવે દાદા માટે ગાંધી, વિનેાખા, વેદ પુરાણુ ગીતા, તમામ શાસ્ત્ર, ગ્ર ંથા, નામજપ
ગુજરાતનાં એક અગ્રણી કવિ-વિવેચક શ્રી નિરજન ભગતે ચેડા દિવસ પહેલાં અમદાવાદમાં શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટના ઉપક્રમે ધમ', વિજ્ઞાન અને કવિતા વિશે વ્યાખ્યાન આપ્યું હતું. અખબારી અહેવાલ પ્રમાણે અને ઉકત વ્યાખ્યાનના હિંદ દ્વારા લેવાયેલાં તારા દ્વારા તેમાંથી કેટલીક વિગતે જાણવા મળી. વકતાએ આધુનિક કાવ્યવિવેચનની પદ્ધતિઓ ઉપર પ્રહાર કર્યાં. છેલ્લાં પચીસથી ત્રીસ વર્ષાં દરમિયાન ગુજરાતી કવિતા ક્ષેત્રે આકૃતિ પરત્વે શ્રી સુરેશ જોષીએ જે અસર કરી છે, તેની કડક આલોચના કરવામાં આવી. ગુજરાતી સાહિત્યના એક અન્ય મુત્સદ્દી વિષેયક પ્રસિદ્ધ દૈનિકમાં તેની નોંધ લેતાં વકતાનું દૃષ્ટિબિન્દુ સમજવા જેવું છે' એમ પણ કહ્યું.
શ્રી નિર્જન ભગતના વિધાન પ્રમાણે : ‘કવિતામાં લય, કલ્પન; સ’રચના આદિ વિચારો તે માત્ર જેનાં સાધના છે. એ દ્વારા. અને એ સાધનાની સ ંવાદિતા, સમતુલા અને સપ્રમાણતા દ્વારા કવિતાનું જે સાધ્ય છે, એટલે કે ક્ષણ માટે, ક્ષણા' માટે પણ જે રસસમાધિ છે, જે સ પૂર્ણ, સ્વાયત્ત, સવાદી અને સમૃદ્ધ જીવનનુ દર્શન છે એનું વિવેચન થયુ નથી. મનુષ્ય, મનુષ્યજીવન અને વિશ્વના સંદર્ભ માં એક જીવનમૂલ્ય તરીકે કવિતાનું વિવેચન થયું નથી. કવિતાના વસ્તુવિષય અને અથતું વિવેચન થયુ નથી. ટૂંકમાં એક ક્લાકૃતિ તરીકે કવિતાનું વિવેચન થયું નથી.' (1)
શ્રી નિર જન ભગતના આ શબ્દો કેટલે અ'શે સાચા છે ? વર્ષો પહેલાં આ લખનારે આકૃતિવાદની એકાંગી ઉપાસના સામે જાઇને ન ગમે એવા શબ્દો લખ્યા હતા. કવળ કવિતાક્ષેત્રે શા માટે ? સાહિત્યના પ્રત્યેક ક્ષેત્રે શ્રી સુરેશ જોષી
4
સમુદ્ર જીવન
તા. ૧–૩–ર વિ
માળા, બધુ` જ જાણે અનંતના મહાસાગરમાં ઓગળીને એકરૂપ થ જતુ હોય તેવા કાંઇક અનુભવ થતા જણાય છે. આખરે તા. આ બધાં સાધનો પરમ વસ્તુને પામવા માટેનાં ઉપકરણે છેને! જ્યારે આ બધાં જ ઉપકરણા સાંસારિક ભાવા, જિજીવિષા અધું જ ખરી પડતુ હોય પછી શેષરૂપે પરમ શાંતિ, પર માંગલ્ય, પરમાનંદની એક માત્ર અનુભૂતિ જ બાકી રહે છે.. એમ અનુભવીનુ' માનવુ છે. દાદાના કિસ્સામાં આ કેટલું લાગુ પડે છે તે તો ભગવાન જાણે. એમ છતાં દાદાના પરમ પંથ ભણીના મહાપ્રયાણની આ એધાણી તેા નહિ હોય ને એવે આપાતળા ભાવ જાણેઅજાણે મારા મનમાં જાગ્યા.
આકૃતિપરસ્ત રચનાઆ—એક ચર્ચા
૦ ડૉ. હસમુખ દાશી
ખાચાસણ છેડતાં પહેલાં દાદાની વિદાય લેવા ગઇ.. પ્રણામ કરીને મે' રજા માગી, ‘દાદા, હું જાઉં ને ? તદ્નન વિરકત ભાવે મને કહ્યું, ‘જ,' આટલું કહ્યું ન કહ્યું. ત્યાર વળી શબ્દો સરી પડયા' વજુભાઇ બહુ સુંદર માણસ શ્વેતા 1P મને થયું: છેલ્લે છેલ્લે મને કેમ આમ કહ્યું હશે ? પ્રેમસભ નિસ્પૃહતા, વિરતિ શી ચીજ છે તેનાં મને અહી દર્શન થયાં. તેમની આ વિરક્તિએ મને વધુ ભીજ્વી નાખી.. બીજી માજુ જાણે કાંઇ જ ખાસ નાતે નથી તેમ અનાસક્તિભાવે નિસ્પૃહતાથી વિદાય આપી દીધી. આસકિત-અનાસ કિતનાં ઝરણાં જયારે એકત્ર થને સમરસ થઈ જાય છે ત્યાર કેવી નિવિ'કાર મનીભૂમિકા સજા'તી હશે તેની મને આ ક્ષણે ઝાંખી થઇ અને આ બધું મનમાં ને મનમાં વાગોળતી હ અમદાવાદને રસ્તે પડી.
પ્રાધિત વિવેચનધારણા એક યા બીજી રીતિએ આપણુ વિદ્વાનેાએ કામે લગાડયાં છે એટલુ જ નહિ, હજી પણ તે પ્રવાહ ચાલુ જ છે. પરન્તુ જ્યારે એ પ્રવાહ ઘણા ઘટ્ટ હતો. અને તેના વહેણમાં ખુદશ્રી નિરંજન ભગત અને તેની અખબારી નોંધ લેનારા વિવેચકા પણ ધસડાયા હતા અને મેાજથી ક્ષોભથી તેમાં તરતા હતા ત્યારે તે ધસમસતા વહેણની સામે તરવાની આ લખનારે હિંમત કરી હતી. મારા વિવેચનસ ંગ્રહ ‹ પરિપ્રેક્ષા' મહદ્ અશે શ્રી સુરેશ જોષીની વિભાવનાના પ્રતિકાર રૂપે પ્રસિદ્ધ થયા હતા અને તેનું સમર્થન શ્રી રામ . પ્રસાદ બક્ષી જેવા, સામાન્ય રીતે શુદ્ધ કવિતાની અને નિભેળ કલાના સર્જનની જિકર કરનાર વિદ્વાને ઘણી પ્રસન્નતાથી પ્રયુ હતું. શ્રી સુરેશ જોષીએ સ્વયં ખાનગીમાં આ સંબંધે મારી પીઢ થાબડી હતી અને એ રીતે પેાતાની અપ્રતિમ વિભૂતા પ્રગઢ-. કરી હતી. ભલે પછી જાહેરમાં મારા પ્રત્યે તેમનુ વલણ . અન્યયા હોય.
મારા ખીજા વિવેચનસંગ્રહ અભિમત'ના પહેલા જ લેખ પણ આ વિશે લખાયો હતો. તેમાં મે લખ્યું હતું: સાહિત્ય જીવન સાથે સંલગ્ન છે. સાહિત્યકાર જીવનમાંથી કાંઇ પણ લીધા વિના, થાડુ 'અવલમ્બન મેળવ્યા વિના, ફકત આકારના જોર ઉપર જીવી શકે નહિ; કેમ કે સાહિત્યના વિષય અથવા તે તેની કાચી સામગ્રી મનુષ્યજીવન છે. અને જ્યારે સાહિ ત્યકાર જીવનપશી સર્જન કરે છે ત્યારે વિવેચકના અભિગમ જીવનથી અસ્પૃશ્ય રહે એ અસભવિત છે. સાહિત્ય સર્જન્ જીવનના ગુણુધર્મોની ઉપેક્ષા કરી શકે નહિ. કેમ કે જીવન