________________
દા. ૧-૩-૮૪
પ્રત જીવન
: પૂ. રવિશંકર દાદા સાથે થોડી ક્ષણો :
- જ્યાબેન શાહ - પૂ. રવિશંકર દાદા વધુ બીમાર છે એવો સંદેશ મળે.
યાદ કેમ ન હોય ? વિરમગામ તાલુકાની એ પદયાત્રા તે ચાસણુ છે એટલે ૨૨ મી સપ્ટેમ્બરે ત્યાં પહોંચી ત્યારે દાદા મારા જીવનને મહામૂલ્યવાન પ્રસંગ છે. મેં દાદાને જણાવ્યું, તે હંમેશની માફક શાબાસન સ્થિત હતા. એમની પ્રજ્ઞાશક્તિ,
પણ દાદા, તમે રહ્યા ઊંચા તાડ જેવા. એક ડગલું ભરે ' શ્રવણશકિત, સ્મૃતિ, વાચાશકિત એટલી સતેજ છે કે એમને
ત્યાં વાંસ જેટલું અંતર કાપી નાખતા ને અમે સૌ તમારી Rબીમાર કેમ કહેવાય ? શરીર ક્ષીણ થઈ ગયું છે એ વાત
પાછળ ઢસડાતા આવતા હતા. તેને તમને ખ્યાલ હતા ? સાચી..
ને દાદા હસી પડયા. મેં વાત આગળ ચલાવી, “તમે તે બોચાસણ આશ્રમમાં શ્રી વિઠ્ઠલભાઈ અને દાદાના જયેષ્ઠ
ખુલ્લે પગે ચાલતા. તમારા પગ એવા મજબૂત કે કાંટાની "પુત્ર મેધાવ્રત પંડિતજી સાથે વાત થઈ ત્યાં ડોકટર આવી
શૂળો પણ તમારા પગ નીચે ભાંગી જાય, ઉનાળાની પહોંચ્યા. બી. પી. ૧૨૦, ૧૮૦, નાડી નોર્મલ છે. ગજબ છે !
બળબળતી રેતીમાં પણ જાણે ટાઢક વળતી હોય તેમ તમે આવી સ્થિતિમાં બધું નોર્મલ છે. છતાં સ્વજનોમાં ઉદાસી હતી.
તે હેડયે જતા હતા. પણ અમારા પગે તે ફરફેલ્લા ઊઠેલા. સૌ ગંભીર હતાં, મને કહેવામાં આવ્યું કે દાદાને ખાવાનું
હું દાદા, ત્યારે તમને અમારી જરાય દયા નહોતી આવતી ? મન થતું નથી. બલવાનું, કાંઈ સાંભળવાનું ગમતું નથી. આમ
દાદા ખૂબ હસ્યા. મેં કીધું, ‘વજુભાઈએ મન ખાસ કહેલું કે એકાએક ફેરફાર કેમ થઈ ગયે તેની વિમાસણમાં સૌ હતાં.
એકવાર દાદા સાથે પદયાત્રા કરી આવે. તમને ઘણું ઘણું 'દાના મનમાં કાંઈ ખટકે હશે ? વિઠલભાઈએ કહ્યું, “દાદા,
આપોઆપ સમજાઈ જશે.' વળી દાદા હસ્યા ને બોલ્યા “એમ? જયાબેન આવ્યાં છે; દાદાએ “એમ? ઠીક.” એમ શબ્દોથી ને
મેં કહ્યું, “દાદા હવે તમે આરામ કરો ત્યાં કહે, “તારાં ડાં ફ્રાંઈક હાવભાવથી મારા આગમનની નોંધ લીધી. સાવ
દીકરા-દિકરી કયાં છે? કેમ છે? નામ એમનાં ?” - અનાસકત-નિલેપ લાગ્યા.
- “બધાં મઝામાં છે,' એમ કહીને મેં વાત ટૂંકાવી. પહેલાં તે મેં દાવ પર રીસ ઉતારી, “દાદા, એકાએક
વચ્ચે એક સ્વજને મમરો મૂક્યું, “દાદા, તમારે કાંઈ બોચાસણ આવવાનું કેમ નકકી કર્યું?” તો કહે, પંડિતજીએ
કહેવું છે? તે કહે, “ના”. - કીધું કે દાદા હવે બોચાસણ ઘેર ચાલે. તે મેં કીધું કે
મેં પૂછ્યું “દાદા અમે ચીલાચાલુ કામ કર્યે જઇએ - ચાલે ત્યારે.”
છીએ. રાહતનાં કામનું પણ એમ જ, તમે કાંઈક માર્ગદર્શન દાદાને બોલવાનું બહુ રચતું નહોતું. મેં કહ્યું, “દાદા,
આપ’. ‘બંધુ બરાબર છે. ચલાવે રાખો.” દાદાએ નિસ્પૃહતાથી "ત્તમે બેચાસણું આવ્યા તે મને તે ગમ્યું જ.' ત્યારે એમણે
નિરસતાથી પતાવ્યું. * “એમ” કહીને વિસ્મય સાથે આનંદ પ્રગટ કર્યો. દાદા પરાણે
વળી પાછું મૌન. ત્યાં દાદા એકદમ બેલી ઊઠ્યા, “તું ખેલતા હોય તેવું લાગતું હતું. એટલે મેં કહ્યું “દાદા, સૂઈ
બ્રહ્મલીન” વાળી વાત કરતી હતી ને? એવી જ વાત કર. જાઓ. વાત કરતાં થાક લાગતું હોય એમ જણાય છે. તે
બ્રહ્મલીન” જેવાં, એવા ભાવથંવાળા ડાંક વાકયે બોલ તે બોલ્યા, “ના, થાક નથી લાગતું.” તેથી મેં પુછ્યું “તે એલવાનું ગમતું નથી ?” ત્યારે તેમણે ડેકું હલાવીને
મને એ ગમે છે; હું હસી પડી. સંમતિ દર્શાવી.
વળી કઇએ કહ્યું કે દાદાએ હમણું ખાવાપીવાનું તદ્દન બે દિવસ પહેલાં સુરેન્દ્રજી આવેલા ત્યારે દાદાનું આવું ઓછું કરી નાંખ્યું છે. તમે કાંઈક ખવડાવે. મેં કહ્યું “દાદાની "વલણ જોઇને એમણે કહેલું, “દાદામાં બોલવાની શકિત નથી ઈચ્છા ન હોય તે પરાણે શું કામ ખવડાવવું જોઈએ? પણ -એવું નહીં, પણ હવે બોલવાની વૃત્તિ નથી એવું જણાય છે.” સ્વજને હમેશા લાગણીવશ હોય છે ને પ્રિયજનને જીવન-એટલે મેં કહ્યું, “દાદા, તમે તે કેટલી વાત કરતા હતા! તંતુ વધુ લંબાય તેવો તેમની સ્વાભાવિક ઇચ્છા હોય છે.
હુમણું કેમ બોલતા નથી ? તમારું મન ના કહે છે ?” ત્યારે પુંજાભાઈ દાદાને કહે કે જયાબેનના હાથે રસ પીશે ? મને થયું - સવારપૂર્વક દર્શાવ્યું, “હા.”
દાદા નારાજ થઈ જશે. પણ સદ્દભાગ્યે દાદાએ મેટું ખોલ્યું ને દાદા, આમ તે તમારા અંતરના તાર ઉપરવાળા સાથે થોડા ઘૂંટડા રસ લીધે. સોને અને મને આશ્ચર્ય થયું, કાયમ જોડાયેલું જ હોય છે પણ હમણું કાંઇક વિશેષ તલ્લીન કાગો છે. બ્રહ્મલીન તે નથી થઈ ગયા છે ત્યારે દાદાએ
મત્રી' ને છેલ્લે અંક ત્યાં પડેલ હતા. પંડિતજી મને "હું” કહીને ‘હા’ ભણી.
કહે કે, “તમે દાદા પાસે બેસીને કાંઈક વાંચી સંભળાવે.” મેં “દાદા, તમે તે છેલ્લાં ૬૦ વર્ષથી ભગવાનનું જ કામ
પુછયું, દાદી, વાંચું?” તેમણે ઉદાસીનતાથી કહ્યું, “હા વાંચો - કિરતા રહ્યા છે. તે પહેલાંની અને આજની મનઃસ્થિતિમાં
ડીવાર થઈ એટલે કહે કે “તારી ઈચ્છા હોય તે તું ભલે મને કાંઈ ફરક લાગે છે? તે ડેક હલાવીને જણાવ્યું કે “હા.
વાંચ.” મેં કહ્યું, “એમ શા માટે? તમારી ઈચ્છા ન હોય તે - “દાદા, “બ્રહ્મલીન” એટલે શું તે સમજાતું નથી. તે
શા માટે સંભળાવું? તમને કઈ વાંચી સંભળાવે તે હવે જરા સમજાવશે?” “જા, નથી કાંઈ સમજાવવું તને.' ત્યાર બાદ
ગમતું નથી ને?” તે કહે, “હા.' ડીવાર મૌન પ્રવતી રહ્યું.
“દાદા, તમારામાં કાંઈક પરિવર્તન જણાય છે. તમને છેત્યાં તે જાણે સમાધિ તૂટી હેય ને બોલી ઊઠે તેમ ખાવાનું ગમતું નથી, બોલવું ગમતું નથી, સાંભળવું ગમતું કન્ના બેલ્યા, “તને બળબળતી રેતીમાં કેવી દોડાવી હતી તે
નથી. તમને કશી જ પ્રવૃત્તિ ગમતી નથી એમ જ સમજવું ને -અથાદ છે?'
તે કહે, એમ જ' ', ,
:..;