________________
૨૧૦
પડતું કામ લે છે, ડ્રાવરાને રાતના ઉજાગરા હોય છે. એકાદ ઝોકું આવતાં અકસ્માત સરજાય છે. કયારેક ડ્રાઇવરા નશામાં - ચકચૂર હોય છે. કયારેક પોતે ઊંઘી જતે શીખાઉ કલીનરને ટ્રક ચલાવવા સોંપી દે છે. કયારેક તેમાં મર્યાદા કરતાં પણ વધુ વજનવાળા માલ ભરવામાં આવ્યો હાય છે. કયારેક એ ડ્રાઇવરો વચ્ચે રકઝક થાય છે, કયારેક ઘરે પહેોંચવાના રધવાટ હોય છે; કયારેક ટ્રક બહુ જૂની ને ખખડી ગયેલી હોય છે. આવા ઘણાં બધાં કારણોને લીધે ટ્રક-અકસ્માત વારવાર સરજાય છે. ઘણાખરા અકસ્માત વળાંકા ઉપર થાય છે, અથવા મા"માં અટકી પડેલા કાઇ વાહનની બાજુમાંથી સામસામે પસાર થવામાં થાય છે. રાતને વખતે આંખાને આંજી નાખતી સામી ટ્રકની લાઈટાને કારણે પણ અકસ્માતા થાય છે.
આપણા વિકાસશીલ દેશમાં મિશ્ર વાહનહાર હોય એ દેખીતું છે. રસ્તામાં પગે ચાલનારા માણસેા. સાયકલચાલ, બળદગાડીઓ, ઘેાડાગાડીઓ, હાથલારીએ, રેંકડીઓ, ગાયઅળદ કે ઘેટાં જેવાં પ્રાણીઓ, ખાનગી ગાડીમ, સા, ટ્રકા, રિક્ષા કે રકૂટરચાલકો વગેરે વિવિધ પ્રકારના મિશ્ર વાહનવ્યવહાર હોય છે. દરેકની ગતિ અને પ્રકૃતિ એકસરખી નથી હાતી. પરિણામે વિષમતા સર્જાય છે; ઉશ્કેરાટ વધે છે અને સલામતી જોખમાય છે.
આપણે ત્યાં અકસ્માત સજાય છે તેમાં વાહનચાલકો જેટલા જવાબદાર હોય છે તેટલા જ જવાબદાર આપણા રસ્તા પશુ છે. ચલાવનારની બેદરકારીનું પ્રમાણ ધણુ મોટુ છે. બીજી આજુ સલામતી કેમ વધારી શકાય ! તેના ઉપાયા ઓછા વિચારાય છે, અકસ્માતને અને તેનાં કારણેાના અભ્યાસ થતા નથી. રુશ્વતખારી ભ્રૂણી બધી છે અને જેમને સલામતીની જવાબદારી સોંપવામાં આવી હોય છે એવા સરકારી માણુસા જેન
પ્રબુદ્ધ જીવન
જૈન ધર્મના પ્રાણ'- આ શબ્દો દ્વારા મને એ મૂળભૂત સિદ્ધાન્તે અભિપ્રેત છે જેને એના મેરુડ યા સ્તંભ કહી શકાય અન્ય નાના સિદ્ધાન્તાથી પૃથક એ પાતાની સ્વતન્ત્ર સત્તાના પરિચાયક છે. મારી દૃષ્ટિએ આ ચાર સ્તભ છે–૧. અહિંસા ૨. કમવાદ ૩. સ્યાદ્વાદ અને ૪. સમતાવાદ આ ચારેય સ્તંભો પર આખી ઇમારતની સુદૃઢતા યા મજબૂતી આધારિત છે. પાયાના પથ્થર પર નિમિ'ત આ સ્ત ંભ જેટલા મજબૂત હશે, એટલી જ ઈમારત સ્થાયી અને સુન્દર હશે. સુન્દરતાની પ્રથમ પૃષ્ઠભૂમિ જ સ્થાયીપણું છે. કાળના અનેક પ્રહાર ઝીલીને `સ અને નિર્માણની ચડ-ઊતર પછી પશુ જૈનદર્શન અટલ રહી શકયું છે એના મૂળમાં આ પ્રાણતત્ત્વ જ છે. હીરા પર ધૂળ ચડી, પણ એની ચમક કાઈ હરી શક્યું નહીં. વિશ્વને આજથી સેકડા વર્ષ પહેલાં આ તત્ત્વાની જેટલી આવશ્યકતા નહોતી એટલી આજે છે. તે જોઈએ,. કે આ તત્ત્વાની વિશિષ્ટતા શુ છે, શા માટે છે.
સવ' પ્રથમ અહિંસાને લઇએ.' આમ તા અહિંસા યા Non-Violence શબ્દની ર૮ પહેલાં કરતાં કેટલા ય ગણી વધારે વધી ગઇ છે, પણ એના હાદને બહુ ઓછા લોકો
તા.૧-૩-૮૪
પણ નિયમના ભંગ કરનાર પાસેથી પોતાની કમાણી કરવામાં એટલા બધા રાકાયેલા હોય છે કે સલામતીનુ હિત એમને હૈયે ઝાઝું રહેતું નથી.
દુનિયાના બીજા દેશમાં અકસ્માતો નથી બનતા એમ નહિ, પરતુ તેનાં કારણેા અને તેનું પ્રમાણ એકદરે જુદાં હોય છે. સલામતીની ઉપેક્ષા, ખેદરકારી, ખાટી કરકસર, રરતા બાંધનારાઓની ખેમાની અને એન્જિનિયરોની ભ્રષ્ટ અને બિનઆવડતભરી દૃષ્ટિ, અકસ્માતા અને એના કારણેાના સર્વેક્ષણના અભાવ, ઉપાયેાતુ વિલંબિત અમલીકરણ વગેરેને લીધે ભારતમાં અસખ્ય નિર્દોષ માણસાના ભાગ રસ્તામાં લેવાય છે.
માગમાં અકસ્માત નિવારવા માટે જ્યાં વાહનવ્યવહાર પુષ્કળ છે. ત્યાં રરતા પહેાળા કરવાની જરૂર છે,. નાનામોટા પાર્કિંગ વિસ્તારો કરવા જોઇએ. રતાનાં નિરીક્ષણ માટે, ખેફામ હાંકનારાઓને અટકાવવા માટે તથા ખાડાઓની દુરસ્તી માટે સરકારી વાહનેએ રાઉન્ડ મારવાં જોઇએ, અકસ્માતમાં ઇજા પામેલાઓને તરત તબીબી સહાય મળે એવી સગવડ થવી જોઇએ, રસ્તાઓનાં સાઇનમેટ દૂરથી વંચાય એવા મોટા અક્ષરે હાવાં જોઇએ, સ્માતના સભવવાળાં સ્થળાએ અગાથી ચેતવણી આપતાં સૂચ ખેડ હાવાં જોઈએ.
ધમ ના પ્રાણ શેખચન્દ્ર જૈન
માર્ગ સલામતી માટેની આ બધી ખબતામાં અનુભવીએ ખીજ વ્રણી ખાખરા ઉમેરી શકે. પરંતુ એ બધું છતાં તંત્રમાં માણસે પ્રામાણિક હોય એની આવશ્યકતા સૌથી વધુ છે. વધુ નિયા અને વધુ કાયદા એટલે પૈસા ખાવા માટેનાં વધુ નિમિત્તો એવી વત માન સ્થિતિમાં આશાસ્પદ ચિત્ર પણ ઝાંખુ ની જાય છે.
સમજયા છે. જો કે વિશ્વના લગભગ બધાં દર્શનાએ, ધમ પ્રવતાએ અહિંસાને વીકાર કર્યાં, પણ પેાતાની સગવડ મુજબ એમાં ફેરફાર પણ કરતા રહ્યા. પરિણામે અહિંસાની આડમાં વધુ આગળ વધીને ધમ'ને નામે બલિ' થતા રહ્યા. ધર્મને નામે અનેક નિમમ હત્યા થતી રહી. આવરણની એથે શિકાર થતા રહ્યા. ભલેલુપ લેકા જીવ જીવનુ ભાજન છે' કહીને પશુની હિંસા કરતા રહ્યા. પર`તુ, જૈનશ્નમાં અહિંસાનું જે અથ'માં પ્રતિપાદન હજારો વર્ષ પૂર્વે થયું હતુ એમાં આજ લગી ય પણુ, કોઇ પણ પ્રકારના સ્વાય` માટે પરિવતન કરવામાં આવ્યુ' નથી. અનેક સધ ́, આપત્તિઓમાં પણ હિંસાને આશરો લેવામાં આવ્યા નથી. પરિણામ અહુ જ સુન્દર આવ્યું–હિંસકે હાર્યાં, અહિંસાને વિજય થયેા. જૈની પેાતાના મૂળ સિદ્ધાન્તના આધાર તરીકે જ અહિંસાને પસન્દ કરી. એક હી સાધી સમ સધી' ઉક્તિ મુજબ એક અહિંસાની સાધના થવાથી જ લગભગ બધા દુગુણા અને દુવૃત્તિઓને અન્ત આવે છે. બધાં અન્તર્ગ અને અદ્ઘિરગ કાંય સધાઇ જાય છે.
અહિંસાનું જેટલું સૂક્ષ્માતિસૂક્ષ્મ વર્ણન અને જીવનમાં એના ઉપયોગ કરવાની વાત જૈનદર્શનમાં છે એટલી વિશ્વના (વધુ માટે જુઓ પાતું ૨૧૭ જી')