________________
ર.
૨૦૬
શ્રી લીલાધરભાઈ બિદડા સર્વોદ્ય ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને શ્રીજી અને સસ્થા સાથે સેવાવૃત્તિથી સંકળાયેલા છે. -નેત્રા માટે તે તેમણે જીવન સમર્પણુ કર્યુ હોય એટલુ કામ કરે છે. પૂજ્ય રવેશ કરદાદાને મનેામન નમન કરી "તેમણે કહ્યું" નેત્રયજ્ઞને દીવા પૂજ્ય રવિશંકરદાદાએ પેટાવ્યા. આને શિબિર નહિ પણ નેત્રયજ્ઞ જ કહેવાય.
'
પ્રબુદ્ધ જીવન
રામનાં ત્રણ
અનવર
જરામ' શબ્દ કેટલે આહલાદક છે ! કેટલા બધા ભાવથી ભરેલા છે ! રામ' શબ્દના ઉચ્ચારથી જ માનવીને એક દ્રશ્ય ખળ અને આશ્વાસન મળી જાય છે.
રામ’. શબ્દમાં અક્ષરા તા કેવળ ખે જ છે, પણ એમાં અખૂટ-અનંત શક્તિ છે. રામનામના જાપ દ્વારા આપણા અનેક સંતપુરુષોએ એ મહત્તમ શક્તિના સાક્ષાત્કાર કર્યાં છે, પરમની પ્રાપ્તિ કરી છે.
‘રામ’ શબ્દ ભારતીય સ’સ્કૃતિ, ધમ અને આધ્યાત્મ સાધનાની ધ્રુવકડી છે. ગમે તે સંપ્રદાય, પંથ કે ધમના સાધક હોય પણુ ‘રામ' શબ્દ કાને કાઈ રૂપે જપાતા જોવા મળશે. ંએટલુ જ નહીં. નિર્ગુણ પંથના ભક્ત-કવિએ વચ્ચે તે એ સેતુબંધ બની ગયા છે.
નિર્ગુ'માગી' રામ' શબ્દને જે અથ કરે છે, તેનાથી સાવ વિપરીત અથ સગુણાપાસક ભક્ત કરે છે. તા પણ અંતે સપ્રદાય રામને પરમ-શકિત સ્વરૂપે જ સ્વીકારે છે. આ રીતે ભક્તિમાગ માં રામનાં ખે સ્વરૂપસગુણ અને નિર્ગુણુ પ્રચલિત છે. આ ઉપરાંત એમનુ એક ત્રીજું સ્વરૂપ પણ છે, જેની સાથી વધુ સરળ વ્યાખ્યા શ્રી તુલસીદાસજીએ કરી છે, જે ભકિતમાને સ્પષ્ટ રીતે સમજાવે છે. એમનું પ્રથમ સ્વરૂપ • ગિરા જ્ઞાન ગાતીત' છે એટલે કે મન, વાણી અને ઇન્દ્રીયાથી એ અગાચર છે, પર છે. બ્રહ્મ પરમ નિર્ગુ ણ’ છે એ મત પ્રમાણે તે સગુણ-નિર્ગુ ણુ અને સંપ્રદાય એક જ છે. પરંતુ જે મન, વાણી અને ઇન્દ્રિય આદિથી અગમ્ય છે, ગુણાતીત છે એ જ્ઞાનનેા પણ વિષય ાલે હોય પણ એ પ્રેમભકિતા આધાર ખેતી શકતા નથી. અરી રીતે એ જ્ઞાનનેા પણ વિષય નથી. તુલસીદાસજી તા કહે છે, એ સ્વયં જ્ઞાનસ્વરૂપ છે. એને જાણવા, એમાં તદાકાર શ્રુની જવુ જોઇએ. જાનત તુમહિ તુમહિ હાઈ જાઈ
દૃશ્ય,
રામના આ સ્વરૂપને જ્ઞાન દ્વારા પણ સમજી શકાતુ નથી. આપણા જ્ઞાનની પણ માઁદા છે. આપણે માત્ર ઇન્દ્રિયગમ્ય વસ્તુને જ અનુભવ કરી શકીએ છીએ. એનાથી ખ઼ર, નિરપેક્ષ, અદૃષ્ટ તત્ત્વ કેવું છે એ આપણે કયારેય જાણી ાકતા નથી. પ્રિય સખા અજુનને પણ પોતાના વિરાટ સ્વરૂપના દર્શન આપવા માટે ભગવાને અર્જુનને દિવ્યદૃષ્ટિ આપી હતી, તો પણ એ મર્યાતિ મુધ્ધિ-શકિત ખાલી ઊડે છે કે, 'તા, પ્રભુ' આપના વિરાટ સ્વરૂપના દર્શન માટે મારી પાસે શકિત નથી, મને તેા. આપના નિત્ય પરિચિત : રૂપના દર્શન કરાવો.' એથી જ ભગવાનનું આ સ્વરૂપ પામવું -માનવી માટે અશકય છે.
વ્યકિતગત રામ એ રામનુ' ખીજી સ્વરુપ છે. ભક્ત ૠગવાનને પરિચિત વરૂપે જ જોવા માગે છે. તેથી જ ભગવાન
તા. ૧૬૨-૮૪ આપણા દેશ માટે આ બહુ મોટો પ્રશ્ન છે, નેત્રશિખિરાનેા અને તેટલા વ્યાપ વધવા જોઇએ, પરંતુ જેટલુ કામ થાય તે ખૂબજ ચીવટ તેમ જ જાગૃતિપૂર્વક થાય તે અગત્યની વાત છે.
વાર્તાલાપ ખૂબ જ રસપ્રદ અને માહિતીપૂણુ' હતા.
સ્વરૂપ
આગેવાન
ભક્તના ભાવ અનુસાર એને દર્શન આપે છે. સ્વભાવ અનુસાર ભક્ત ભગવાનને સ્વામી, પ્રિય, મિત્ર, માતા–પિતા આદિ સ્વરૂપે જુએ છે. આ રામનુ વ્યકિગત સ્વરૂપ જે ભક્તના સ્વભાવને અનુરૂપ બની જાય છે, એ ભકત ઉપર યા કરે ભકતની રક્ષા કરે છે, એને મુકિત આપે છે, એ સગુણ છે, અને ભગવાનની આ સગુણુતાને નિર્ગુ ણુ ભકત પશુ સ્વીકારે છે. આ વ્યકિતગત પરમાત્માં ભકતાના રામ છે. આ વિષે પણુ અને સપ્રદાય એકસરખા જ મત ધરાવે છે. મતભેદ તે ત્રીજા અથમાં છે.
દાર્થ સુત રામ :
ત્રીજા અથ પ્રમાણે રામ ક્શરથના પુત્ર અને અયોધ્યાના નરેશ છે. કશ્મીર કહે છે તેમ :
દશરથસુત તિરું લેાક ખખાના,
જાના.
રામ-નામા મરમ પાવતીજી પણ ‘રામ રતમાનસ'ના પ્રારંભમાં મહાદેવજીને પ્રશ્ન કરે છે કે રામ----દશરથપુત્ર છે કે કોઈ બીજી વ્યકિત ? ભગવાન શંકર તુલસીદાસજીને આને જે પ્રત્યુત્તર આપે છે તે એક રીતે નિર્ગુ'વાદીઓના જ ઉત્તર છે. તુલસીદાસજી કહે છેઃ
તુમ જો કહા રામ કાઉ આના, જેહિ શ્રુતિ ગાવ કરહિં મુનિ ધ્યાના, જેહિ મિ ગાહિ એન્નુધ, જાહિ ધરહિ મુનિ જ્યાના,
સાઇ દસરથ સુત ભગત-હિત, કાસલ નામ સુજાન.
આમ દશરથપુત્ર રામની વ્યાખ્યા રામચરિતમાનસ’માં અત્યંત વિવેકપુર :સરની અને સ્પષ્ટરૂપે જોવા મળે છે. કાળક્રમે આપણી એક શ્રદ્દા દૃઢ થઇ ગઇ છે કે, પદ્મા પરમાત્માએ જ સ્વયં ભકહિત કાજે દશરથપુત્ર રામ સ્વરૂપે અવતાર ધારણ કર્યાં હતા.
ટૂંકમાં રામનું સાચું સ્વરૂપ સમજવા માટે ત્રણ પ્રકારની શ્રદ્ધાની કલ્પના કરવામાં આવી છે. વ્યક્તિગત વિભાવનાના ભાવાનુરૂપ રામ, સમષ્ટિગત શ્રદ્ધાનુસાર પર પરાગત માન્યતા પ્રમાણેના રામ અને મન, વાણી અને ભૌતિક પન્દ્રિયાથી અગમ્ય એવા રામ. આ ત્રણેય સ્વરૂપોમાં રામનું બીજું સ્વરૂપ જ સગુણમાગી ભકતાનુ ઉપાસ્ય છે. નિશુ માગી ભકતો સમષ્ટિગત શ્રદ્ધાનુસારના રામના સ્વરૂપના સ્વીકાર કરતા નથી. તે માત્ર પ્રથમ અને તૃતીય રૂપની વ્યકિતગત વિભાવના પ્રમાણેના ભાવાનુરૂપ રામ અને નિર્ગુણ સ્વરૂપની જ ઉપાસના કરે છે.
આ રીતે રામનાં આ ત્રણેય સ્વરૂપે દ્વારા પરથાના પૂર્ણ અને મુઘ્ધિગમ્ય સ્વરૂપને સમજી શકાય છે.