________________
ન
રહી
કરી શકતી બધી ઉભા કરી છે તેટલી
તા. ૧૬-૨-૮૪
પ્રણવ વન ઘાતી-અઘાતી કર્મ અને કર્મમુકિત સાધના
૭ પનાલાલ જગજીવનદાસ ગાંધી (ગતાંકથી ચાલુ)
વરણીયકર્મ એ આવરણ છે. આમ સંસારી જીવને બે દશા વર્તે છે. એક તે
મેહનીયમના મળ કર્મયોગ એટલે કે જગત પ્રતિના અધાતકમના ઉદયવાળા એવી પાપ-પુણ્યના ઉદયરૂપ
પ્રેમ, મૈત્રી, કરુણા, પ્રદ, વાત્સલ્ય, ક્ષમા, દયા, દાન, સેવા, -આધદશા, જે દેહાદિ અર્થાત આયુષ્ય કમ, વેદનીય કર્મ, નામ
અહિંસા આદિના ભાવથી દૂર થાય. કમ અને ગાત્ર કમ છે. અને જીવનની બીજી દશા તે ઘાતી
અંતરાયકર્મના વિક્ષેપને ઉપાસ્ય તત્વ એવાં દેવ-ગુરુની કમના ઉદયવાળી અઢાર પા૫ સ્થાનકના ભાવયુકત કષાય,
ઉપાસનાથી અર્થાત ભકિતયોગ જે સંયમ અને તપૂર્વક
હેય એનાથી દૂર થાય. અજ્ઞાન, મોહભાવ, દેહભાવવાળી અત્યંતર એવી આંતરદશા. મોહનીયકમ એ મુખ્ય અને સૂક્ષ્મ ઘાતીકમ છે. એ
જ્યારે દર્શનાવરણીય અને જ્ઞાનાવરણીયકમના આવરણને મોહને રમવાના રમકડાં સ્થલ એવાં અઘાતીક છે. આમ
જ્ઞાનયોગ તથા દયાનગ અર્થાત જ્ઞાન-ધ્યાનથી દૂર અધાતીકમંનું મૂળ ઘાતકમ છે. અને ઘાતકર્મનું મૂળ મેહ અને અજ્ઞાન છે.
ઘાતકર્મની બધી પ્રકૃતિ પાપપ્રકૃતિઓ છે. જ્યારે મેહ અને અજ્ઞાનને ખતમ કરવાથી ઘાતકર્મોને સર્વથા
અઘાતીકની પ્રકૃતિએ પાપ-પુણ્ય ઉભય પ્રકૃતિઓ છે. નાશ થાય છે. પછી અઘાતી કર્મો કાળક્રમે પૂરાં થતાં અજન્મા
અધાતકમની પુણ્યપ્રકૃતિ જેટલી જીવને રુચે છે તેટલી
ઘાતકમને ક્ષય કરવાની ઈચ્છા થતી નથી. અને અઘાતીબનાય છે. અઘાતી કર્મોને પ્રધાન સબંધ શરીર સાથે છે. અને
કર્મની પાપપ્રકૃતિ જેટલી છવને કહે છે તેટલાં ઘાતકમ શરીરને સંબધ આત્મપ્રદેશની સાથે છે, જયારે ઘાતકર્મોને
કઠતાં નથી. બાકી તે અધાતકર્મની પુણ્યપ્રકૃતિએને બંધ
કરે હશે તે તે પણ ઘાતકર્મોમાં વિવેક કરવાથી જ થશે. પ્રધાન સંબંધ મન સાથે છે, અને મનને સંબંધ ઉપયોગ ,
જીવ જે ચારે અધાતીકમ નાં વિપાકેદયમાં પ્રતિક્ષણે પિતાના સાથે છે, જે ચેતના છે. આમ અઘાતીક કાયયોગ પ્રધાન છે, જયારે ઘાતકર્મો
જ્ઞાન ઉપયોગમાં પુણ્યકૃતિઓના ઉદયને ઇચ્છે છે તે જ જીવના મગ પ્રધાન છે.
મોહભાવે છે.
આવાં આ ઘાતી અને અઘાતીકમંજનિત અવસ્થાવાળા ઘાતકર્મો ઉદ્યમ અર્થાત પુરુષાર્થ પ્રમાણે છે; જયારે
આપણે વર્તમાનમાં હોવા છતાં એ સઘળાંય કમને અઘાતી કર્મો ભવિતવ્યતા અર્થાત પ્રારબ્ધ કે નિયતિ પ્રમાણે છે.
બાંધ્યાં છે આપણા પોતાના આત્માએ જ! એ કમને આત્માના ઉપગ ઉપર અશુદ્ધ ઘાતી કર્મોની છે. જયારે આત્માના પ્રદેશ ઉપર અશુદ્ધિ અધાતીકની છે. અધાતી
બળ કહો કે સત્તા, કેઈએ આપ્યાં હોય તે તે આપણું કર્મોની શુભાશુભ અશુદ્ધિ એ ઉપગ ઉપરની ઘાતકર્મની
આત્માએ જ આપ્યા છે. કમને બાંધનારો ય આત્મા છે, અશુદ્ધિનું જ પરિણામ છે.
કમને ભગવનારે આત્મા છે, અને કમને તેડનારો ય આમ એ સ્પષ્ટ થાય છે કે ઘાતકમે આત્માના ઉપયોગ
આત્મા જ છે ! બંધાનારાં કર્મ કરતાં બાંધનારે અને તેડનારે (જ્ઞાન દર્શન ઉપગ)ની નિત્યતાને અર્થાત અવિનાશિતાને
આત્મા ચઢિયાતો છે. આત્મા કર્માધીન નથી પરંતુ કમ આવરે છે; જ્યારે અધાતીકર્સે આત્માના અરૂપી પણ, અશરીરી
આત્માધીન છે. કર્મનું સ્વતંત્ર વિશેષ બળ છે જ નહિ. જેનું અદેવીપણાને આવરે છે.
વિશેષ બળ છે એવા આત્માને વિશેષ વિચાર કરવાને છે. આત્મા તન અને મનને વળગાડ છે, જે દુઃખરૂપ
આ તે રાજા અને એને હજુરિયા જેવી વાત છે. જેમ છે; તન અને મનથી મુક્ત થવું તે મોક્ષ છે. દુઃખને રહેવાનું
રાજાના નામે જ રાજાને હજુરિયે રાજ ઉપર પોતાની સત્તા સ્થાન તન અને મન છે; જેણે તન અને મનને પિતાનાં
ચલાવે છે તેમ વિકૃત એટલે કે કર્મ, પ્રકૃતિને અર્થાત માન્યા તે દુ:ખી થવાને જ છે. તનનું મૂળ મન છે, અને
આત્માનો જ આધાર લઈને પ્રકૃતિને જ દબાવીને પિતાનું જ મનનું કાર્ય તન છે. માટે જ પ્રથમ ઘાતકમને એટલે રાજ-પિતાની જ સત્તા ચલાવે છે. માટે હવે આ કમંજનિત મનને નાશ થાય છે, અને પછી પ્રારબ્ધાનુસાર આયુષ્યકમ અવસ્થામાંથી મુકત થવું હોય તે ઘાતકમને નાશ કરવાને ' પૂરું થયે તનને એટલે કે અઘાતી કર્મોને અંત આવે છે કે પુરુષાર્થ કર રહ્યો. કહો નાશ થાય છે. કષાય તથા નેકષાયના ભાવે અર્થાત
કર્માધીન અવસ્થા એ પરાધીન અવસ્થા છે. આત્માધીન મોહલા મનમાં હોય છે. એથી કવાય તથા નોકષાયના
અવસ્થા એ સ્વાધીન અવસ્થા છે. ભાવથી કમંબંધ થાય છે. ભાવોને નાશ થતાં મનને અને તેની સાથે ઘાતિકમેનિ
કમમાં બંધ છે. ભાવમાં બંધ નથી. ભાવ કરવામાં જીવ નાશ થાય છે.
સ્વાધીન છે. કમને ગમે એ ઉદય હાય, આપણે આપણે • અઘાતી કર્મમાં છવને પરાધીનતા છે. તેનું નામ જ ભાવ સુધારીને એટલે કે સમ્યક્ બનાવીને સુધારે કરી ભવિતવ્યતા છે. અધાતીકમ ઉપર તે સાચું દષ્ટિ-ઉન્સિલન
શકીએ છીએ. એને જ તે ધમંપુરૂષાર્થ, મોક્ષપુરુષાર્થ કહેવાય. થતાં જ વિજય પ્રાપ્ત થાય છે. અઘાતીકમ વિષે ભેદજ્ઞાન
છે. કમ સુધરે એટલે ભાવ સુધરે' એવું નથી. સાચું થતાં અઘાતિકર્મનું મહત્ત્વ જ નથી રહેતું. જ્યારે ઘાતકમ
વિધાન તે એ છે કે ભાવ સુધરશે તેમ તેમ કમને નાશ વિષે પુરુષાર્થ વિના વિજય નથી.
થતે જશે. બાકી બહારનાં સત્તા, સંપત્તિ, સામર્થ્ય આદિ . ચાર પ્રકારનાં ઘાતિકર્મમાં મોહનીયકમ એ મળે છે. તે કર્મના ઉદયે મળવા એ પ્રારબ્ધ છે. અને આત્માને મળ, . અંતરાયકમ એ વિક્ષેપ છે. અને જ્ઞાનાવરણીય તથા દર્શાના- વિક્ષેપ, આવરણથી મુક્ત કરી આત્માને નિરાવરણ શુદ્ધાત્મા,
અધાવતા ઉપગ ઉપર
તીકની છે. અધા