________________
૨૦e. પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૮૪:કે તેથી વધુ “સમય” વીતી જાય છે. સમુદ્દઘાતમાં દંડ, કપાટ પાછે પિતાના શરીરમાં આવી જાય છે. જે કેવળજ્ઞાનીઓની.. (કોટ), મંતર (મંથાન) અને લોકપૂરણું (અંતરા) એ નામની , અઘાતી કર્મોની સ્થિતિ એકસરખી હોય તેઓને સમુધાત ચાર ક્રિયા કરવામાં આવું છે. આ ક્રિયા માટે કેવળી ભગવંત કરવાની આવશ્યકતા રહેતી નથી. શરીરમાં રહેલા પિતાના આત્માને-આત્મા પ્રદેશને શરીરની બહાર ફેલાવે છે. પ્રથમ સમયે તેઓ દંડ કરે છે. એટલે કે
કે શેલેશીકરણની ક્રિયા બધા જ કેવળી ભગવતે કરે છે.. પોતાના આત્મપ્રદેશને ચૌદ રાજેલેકમાં લેકાન્તપર્યંત ઉપર * ,
| ગનિધિ દ્વારા શૈલેશીકરણ થાય છે. વેગ મુખ્યત્વે ત્રણ નીચે એટલે કે ઉર્વ શ્રેણીઓ અને અધ શ્રેણીએ ગોઠવે છે.'
પ્રકારના છે: મગ, વચનયોગ અને કાગ. ચિત્ત, એથી દંડ કે સ્તંભ જેવી આકૃતિ થાય છે. ત્યાર પછી બીજા
વાણી અને શરીરના આ રોગ સૂક્ષ્મ અને સ્કૂલ (અથવા સમયે, દંડ રૂપે બનેલા આત્મપ્રદેશને દંડની બંને બાજુને.
બાદર) એમ બે પ્રકારના હોય છે. જયાં સુધી શરીર છે, ત્યાં (પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ દિશામાં) લેકાન્ત સુધી વિસ્તાર
સુધી સ્થલ કે સૂમ પ્રવૃત્તિ છે, એટલે કે સ્થલ કે સૂક્ષ્મ યોગ છે. એટલે કબાટ જેવી આકૃતિ થાય છે. ત્રીજા સમયે આત્મ
છે. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી શરીરમાં રહેલા આત્મપ્રદેશ પ્રદેશને બાકીની બે દિશાઓમાં લેકાન્ત સુધી વિસ્તરે છે.
કંપાયમાન રહ્યા કરે છે. જયાં સુધી આત્મપ્રદેશે કંપાયમાન એટલે કબાટ જેવી આકૃતિ હવે ખતર અથવા મંથાન એટલે
રહે છે ત્યાં સુધી કર્મબંધને રહ્યા કરે છે. નવું અઘાતીકમ બંધાય કે રવૈયા જેવી થાય છે. ત્યાર પછી ચોથા સમયે, બાકી રહેલા નહિ. તે માટે આમપ્રદેશને શૈલેશની જેમ, મેરુ પર્વતની જેમ અતિરાઓમાં પોતાના આત્મપ્રદેશને ફેલાવીને લોકપૂરભુની
સ્થિર, અચલ કરવા જોઈએ. એ માટે મન, વચન અને કાયાના ક્રિયા કરે છે. આ રીતે ચાર સમયમાં કેવળ ભગવંતને
યેગોને નિરોધ કરે જોઈએ.’ કેવલી ભગવંતે જીવનની. આત્મા ચૌદ રાજલોકમાં સમગ્ર વિશ્વમાં વ્યાપી રહે છે. દરેક
અંતિમ ક્ષણે બધા રોગોને નિરોધ કરી, શૈલેશીકરણની ક્રિયા આકાશપ્રદેશ ઉપર એકેક આત્મપ્રદેશને ગોઠવી તેઓ કામણ
કરી, લેસ્પારહિત બની દેહ છોડી, જન્મ-મરણના પરિભ્રમણવગંણુના વધારાના પુગલ પરમાણુઓને ખંખેરી નાખે માંથી મુક્ત બની, મોક્ષગતિ પામે છે. એમને દેહરહિત છે. એમ કરવાથી નામ, ગોત્ર અને વેદનીય, એ શુદ્ધાત્મા સિદ્ધશિલા ઉપર હંમેશને માટે બિરાજમાન થાય છે.. ત્રણેય કર્મોની સ્થિતિ આયુષ્ય કર્મની સ્થિતિ જેટલી થઈ જાય
આમ સમુદ્દઘાત અને શૈલેશીકરણ એ બે સક્ષમ પ્રક્રિયાઓ છે. ત્યાર પછી કેવળી ભગવંત આત્મપ્રદેશને સાચવાની ક્રિયા કરે છે. હવે એને કમ ઊલટે છે. પાંચમા, છા,
છે. સામાન્ય માણસને તરત રસ કે સમજ ન પડે એવી એ
ગહન વાત છે. આવું બધું ખરેખર હશે કે કેમ એવી શંકા સાતમા અને આઠમા સમયે અનુક્રમે લેપૂરણ, મંથાન, કપાટ અને દંડને તેઓ સંકેલી લે છે. એમનો આત્મા હવે
પણ કેટલાકને થાય. તત્ત્વની જેમને રુચિ હોય અને સભ્ય ફરીથી શરીરમમાણ થઈ જાય છે. આમ આંખના પલકારા
શ્રદ્ધા હોય તેમને આવી સક્સ ગપ્રક્રિયામાં જરૂર રસ પડે. જેટલા કાળમાં કેવળી ભગવંતના શરીરમાં રહેલો આત્મા જેને રસ પડે તેને આપણે તત્ત્વજ્ઞાનમાં આવતી આવી ગહન શરીર ઉપરાંત બહાર પ્રસરી, ચૌદ રાજલેમાં વ્યાપી, ફરી વાતનું આકલન કરતાં વિસ્મયને અનુભવ થાય.
ઉપદેશક શ્રીકૃષ્ણ
તે જ તનસુખ ભટ્ટ ગીતાને લાગેવળગે છે ત્યાં સુધી તેના ઉપદેશક શ્રીકૃષ્ણ સામાન્ય અર્થમાં તે પ્રભુનો કદી ય અવતાર થતો નથી. કોઈ ઐતિહાસિક વ્યકિત છે કે નહિ તે બાબતનું કાંઈ જ જન્મ અને અવતારની પ્રક્રિયાનો અર્થ મર્યાદા થાય છે, જે મહત્ત્વ નથી. ગીતામાં જે કાંઈ મહત્વનું છે તે દિવ્ય
જુને લાગુ થતા નથી. અમુક સ્થળે અને અમુક પ્રસંગે પરમાત્માનું અવતારરૂપે સદા આગમન, સંસારમાં દિવ્ય અને
પરમાત્મા પ્રકટ થયા છે એમ કહેવામાં આવે છે ત્યારે પરિપૂર્ણ જીવનને નવસંચાર તથા માનવ આત્મા છે.
તેને અર્થ એટલે જ હોય છે કે અમુક મર્યાદામય પુરુષ ' આમ છતાં શ્રી કૃષ્ણની એતિહાસિકતા વિષે પુષ્કળ પુરાવા સંબંધમાં આ વિધાન ઉચ્ચારવામાં આવ્યું છે. પરમાત્મા સાંપડે છે. છાંદોગ્ય ઉપનિષદ દેવકીપુત્ર શ્રીકૃષ્ણને ઉલ્લેખ કરડે સ્વરૂપ ધારણ કરે છે, તેમાનું એક સ્વરૂપ તે શ્રીકૃષ્ણ છે. કરીને કૌશીતકી બ્રાહ્મણના કથનાનુસાર તેમને સૂર્યના ઉગાતા
અવતાર એટલે માનવની આધ્યાત્મિક સાધનસંપત્તિનું અને * પુરોહિત ઘર આંગીરસના શિષ્ય તરીકે વર્ણવે છે.
અપ્રકટ દિવ્યતાનું પ્રદર્શન. અવતાર માનવ આકૃતિની મર્યાદામાં ગીતામાં શ્રીકૃણને પરબ્રહ્મ અને તેમાં એકરૂપ, એકરસ
દિવ્ય વિભૂતિનું ઘનીભવન છે એમ કહેવા કરતાં દિવ્ય.. એકાત્મ ગણવવામાં આવ્યા છે. '' |
પરમાત્માના મિલનરૂપે ઓળખાતી ભૂમિકા સુધીનું માનવ બ્રહ્માંડમાં જે સર્વવ્યાપક છે છતાં જે બ્રહ્માંથી અતીત જીવાત્માનું ઉન્નયન એટલે અવતાર એમ કહેવું ઠીક થઈ પડશે.' છે, એ આભાસાત્મક દયેની પાછળ રહેલું જે અવિચળ
બ્રહ્મવિદ્યા એમ સિદ્ધ કરે છે કે શ્રીકૃષ્ણ તે પરમાત્માનું સત્ય છે, વિવિધતામય વિશ્વની પાછળ રહેલું જે એકતારૂપ
માનવ સ્વરૂપે અવતરણું છે. અખિલ બ્રહ્માંડના અધિષ્ઠાસત્ય છે, તે પરબ્રહ્મ તરીકે શ્રીકૃષ્ણને ગીતામાં માનવામાં આવ્યા
તાને જન્મની કે ફેરફારની જરૂર પડતી નથી. આમ છતાં છે. જેઓ અવિનાશી પરબ્રહ્મને બળે છે તેઓ તેને પામે છે.
. તેણે અનેકાનેક જન્મ લીધા છે. શ્રીકૃષ્ણ વિષ્ણુનું : * પરંતુ આ પ્રાપ્તિ ભારે પરિશ્રમને અંતે થઈ હોય છે, આવા
માનવ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણ પરબ્રહ્મ છે છતાં જગતને તેઓ મત્યેને માટે પરમાત્માનું દર્શન સરળ બનાવનાર શ્રીકૃષ્ણ
જન્મધારી અને દેહધારી ભાસે છે. જેમ પરમાત્મા જગતની પ્રકટ પરબ્રહ્મ છે. તેઓ પરમાત્મા અર્થાત સર્વાતીત ગણાય, છે. તેઓ છવભૂત અર્થાત સનું પ્રાણમય જીવન છે. , , :.
(અનુસંધાન પાનું ૨૦૭ ઉપર)