________________
Ragd. No. MH. By/Sonth 54 aloeace No. : 37
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન’નું નવસંસરવું વર્ષ': ૪૫'' અંક: ૨
મુંબઈ તા. ૧૬-૨-૮૪ - વાર્ષિક લવાજમ રૂ. ૨૦" પરદેશ માટે શિલિમ ૬૦
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક ' ',
છૂટક નકલ રૂા. ૧-૦૦
- તંત્રી રમણલાલ ચી. શાહ આ સમુદ્દઘાત અને શી લેશીકરણ
રમણલાલ ચી. શાહ સમુદ્ધાત અને શૈલેશીકરણ, એ જૈન ધર્મના બે પારિ- મૃત્યુની આગાહી કેટલાકને અગાઉથી થઈ જાય છે. ભાષિક શબ્દ છે. એ વિશે જૈન ધર્મમાં જેવી વિચારણા કેટલાક તે દિવસ અને સમય પણ નિશ્ચિત જણાવે છે. કરવામાં આવી છે તેવી અન્યત્ર કર્યાય જોવા મળતી નથી. કાળજ્ઞાન’ નામના પ્રાચીન ગ્રંથમાં અંતિમ ક્ષણની આગાહી
“સમુદ્યાત’ શબ્દમાં સમ એટલે સરખું અને ઉદ્દઘાત ૨૫ વિવિધ લક્ષણો સમયમર્યાદાઓ સાથે દર્શાવવામાં આવ્યાં એટલે આરંભ, પ્રયત્ન, સંચલન. એટલે કે કર્મોની સ્થિતિને છે. મૃત્યુની બરાબર ક્ષણે ઘણાખરા માણસે ભાનમાં રહેતા સરખી કરવા માટેનો પ્રયત્ન તે સમુદ્ધાત. શૈલ એટલે પર્વત, નથી. કેઈક વિરલ મહાત્માએ એ ક્ષણે પણ પૂરેપૂરા જામત આત્મ પ્રદેશને મેરુ પર્વતની જેમ અચલ કરવાની ક્રિયા હોય છે. તે શેલેશીકરણ.
જે કેવળજ્ઞાની હોય છે, તેઓ દેહની અંતિમ ક્ષણ જડ અને ચેતન તત્વને સોગ એ એક અદ્ભુત ઘટના છે. સુધી, જડ અને ચેતનતત્ત્વના વિયેગની પળ સુધી સંપૂર્ણપણે તેવી જ રીતે જડ અને ચેતન તત્ત્વને વિયાગ એ પણ એક રહસ્ય- જાગ્રત હોય છે. તે સમયે તેઓ શૈલેશીકરણ નામની ક્રિયા મય વિસ્મયકારક ઘટના છે. આ સચરાચર વિશ્વમાં જડ અને ચેતન કરે છે. એની પહેલાં કેટલાક કેવળજ્ઞાનીઓ સમુધાતની ક્રિયા તવના સંગ અને વિયોગની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે પણું કરે છે. છે. ચેતન તત્વથી રહિત એવું જડ તત્ત્વ નજરે જોવા મળે જૈન ધર્મ પ્રમાણે કેવળજ્ઞાન પામ્યા પછી જ મોક્ષપ્રાપ્તિ છે. પરંતુ જડ તત્ત્વથી રહિત એવું નિર્ભેળ શુદ્ધ ચેતન છે. કેવળી ભગવતે મેક્ષપ્રાપ્તિ પહેલાં સંપૂર્ણ કર્મક્ષય માટે -તત્ત્વ-આત્મ તત્ત્વ–નજરે જોવા મળતું નથી. જડ અને ચેતન તથા નવા કમ ન બંધાય તે માટે દેહ અને આત્માની જે તત્ત્વના સગ-વિયેગની ઘટનાઓમાં બે મહત્ત્વની ઘટનાઓ બે મહત્વની ક્રિયાઓ કરે છે તે અનુક્રમે સમુદુધાત અને તે જન્મ અને મૃત્યુની છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોથી શૈલેશીકરણની છે. માંડીને સંસી પંચેન્દ્રિય જીવ સુધીમાં આયુષ્ય પ્રમાણે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય જન્મ-મરણની ઘટના સતત ચાલ્યા કરે છે. જન્મની ઘટનામાં
એ ચાર ધાતકને સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન જેટલું વૈવિધ્ય છે તેથી વિશેષ વૈવિધ્ય મૃત્વની ઘટનામાં છે.
પ્રગટે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે એ એમને ચરમ વળી જન્મ કરતાં મૃત્યુની ઘટના મનુષ્યને વિશેષ સંવેદનશીલ
ભવ રહે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછીથી તે નિર્વાણુના અને ચિંતનશીલ બનાવે છે.
સમય સુધી ચાર અઘાતી કર્મો-આયુ, નામ, ગોત્ર અને વેદ બધાંનું મૃત્યુ એકસરખું હોતું નથી. તેવી જ રીતે બધાને
નીય બાકી રહે છે. ચારેય અધાતીકમેને ક્ષય થતાં જીવ ચેતનરહિત મૃતદેહ પણ એકસરખો હોતો નથી. કેઈકના શબને
નિર્માણ પામે છે, એટલે કે આત્મા મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે. ઊંચકવા માટે ચાર ડાઘુઓ પણ મળતા નથી. કેકના મૃત
. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળી ભગવતેને જ્યાં દેહને નજરે નિહાળવાનું લેકે ટાળતા હોય છે. બીજી બાજુ
સુધી શરીર છે ત્યાં સુધી આ ચારે ય અઘાતી કર્મો ભેગવવાનાં કઈ સંત-મહાત્માના મૃતદેહના અંતિમ દર્શન કરવા
રહે છે. પરંતુ એમાં આયુષ્યનાં સમય કરતાં બાકીનાં ત્રણ માટે હજારે માણસને ધસારો થાય છે. કેટલાક એ માટે
કર્મો ભોગવવાને કાળ જે વધુ હોય તે તે એકસરખે કરવાને હજારો માઇલને પ્રવાસ પણ ખેડે છે. કોઈકને મૃતદેહ
માટે એટલે કે એ બાકીનાં ત્રણે કર્મોની સ્થિતિ આયુષ્ય કમની તરત કરમાવા લાગે છે; કાળા અને વિરૂપ બનવા લાગે છે;
સ્થિતિ પ્રમાણે કરવા માટે કેવળી ભગવતે સમુદુધાત કેઈકને મૃત ચહેરા ઉપર શાંતિ અને પ્રસન્નતા ઝગારા.
નામની ક્રિયા કરે છે કે જેથી નિર્વાણુ સમયે ચારેય કમેને મારે છે.
એક સાથે ક્ષય થાય. આયુષ્યકાળ છ મહિના કે તેથી ઓછા મહાન સંત અને યોગી પુરુષના મૃતદેહ વિશે અવનવી
રહે ત્યારે તેઓ સમુદ્દઘાત કરીને વધારાનાં કર્મોને વહેલાં ચમત્કાર ભરેલી ઘટનાઓ આપણે સાંભળીએ છીએ.
ભોગવી લે છે. સંત ફ્રાન્સિસ ઝેવિયરનો મૃતદેહ ચાર વર્ષે પણ હજુ કેવળી સમુદ્ધાત આઠ ‘સમય’ માં કરવામાં આવે અસ્તિત્વમાં છે. (બસો વર્ષ પહેલાં એ કબરમાંથી અખંડ
છે. સમય એટલે જૈન પરિભાષા પ્રમાણે મકાળનું મળી આવ્યા હતા.)
સૂક્ષ્મતમ એકમ. આંખના પલકારા જેટલા કાળમાં આઠ
'