________________
પ્રબુદ્ધ જીવન આપણું પ્રથમ કર્તવ્ય સ્વરૂપદર્શન
જ શશિકાન્ત મહેતા '
[લંડનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય જૈન કેન્ફરન્સમાં રજૂ થયેલું વકતવ્ય] જૈનદર્શન એ વિશ્વદર્શન છે.
૨૦મી સદીમાં શ્રુતિ-યુકિતનું અનુદાન અને ઉપયોગિતા જૈનશાસન એ વિશ્વશાસન છે.
સીમિત બન્યાં છે. સૈકાઓથી આપણે શાસ્ત્રોને, પરંપરાને, જેનું તત્ત્વજ્ઞાન એ કોઈ એક સાંપ્રદાયિકતાની ભેટ મહાપુરુષોના વારસાને ભાર ઉઠાવતાં આવ્યા છીએ. નથી; જેનેનું તત્ત્વજ્ઞાન એ કઈ એક બની ગયેલી આજે તે આ વારસાને જીવંત કરી બતાવે, જીવનમાં ઐતિહાસિક ઘટના નથી કે તેને આપણે સ્મૃતિપટમાં અનુભૂતિ પ્રગટ કરે તેવા શ્રાવક-શ્રાવિકાઓની જરૂરત છે. વારંવાર યાદ કરીને સંતોષ માની બેસી રહીએ.
આ કેન્ફરન્સનું ધ્યેય શ્રી સંધની પ્રત્યેક વ્યકિત આ તત્ત્વજ્ઞાન એટલું વિશદ – વિશાળ – ગંભીર અને
સત્યનિષ્ઠ. કળ્યાપી છે કે એકવાર તેને જીવંત સ્પર્શ આપણને થાય
શીલનિષ્ઠ ત્યારે આપણી ચેતના મૂલાધારમાંથી ઉર્વારોહણ પામી, અનુભૂતિનું શીલ છવનમાં પ્રગટ કરે છે અને સત્યમ-શિવમ
મૌનનિષ્ઠ બને તેવા અભિગમને છેવનમાં લાવવાનું હોઈ શકે. -સૌદયમનું મધુર આત્મિક સંગીત સદાયે તેમાંથી રેલાયા
-Present day WORLD needs your expe
rience in YOGA rather than Lessons in YOGA જૈનદર્શન અને તત્ત્વજ્ઞાન માનવીના પૂર્ણવિકાસની
આપ સહુ આપના વ્યવસાયમાં ખૂબ રોકાયેલા છે, પરંતુ યાત્રા છે. એ કોઈ એક નિષ્ણાતને વિષય નથી. એ તે. જે આપની ફુરસદનો સમય આરાધનાને આપશે તે આપ જીવનની સમગ્રતાને સ્પર્શત એક અદ્ભુત રોમાંચક અભિગમ એક જીવંત પ્રકાશનું પ્રતીક બની શકે. ' છે, (It is a Holistic approach towards Life) કે
જીવન આખું સાધનસંપન્ન થવા માટે ખચી નાખ્યુંજ્યાં ચેતનાથી અખંડ ઉપસ્થિતિમાં જીવનની પ્રત્યેક ઘડી એક
હવે સાધના–સંપન્ન થવા માટે સમય આપે. સાધન અને જીવંત યાત્રાને ભાગ બની જાય છે. પશ્ચિમનું જગત આજે
સાધના જ્યારે બંને મળે છે ત્યારે જ આપણું જીવન-યજ્ઞની ' ભૌતિક સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યું છે, પરંતુ આ
સાચી સફળતા પ્રાપ્ત થશે. શિખરના આરોહણને આનંદ કયાં છે? આ શિખર ઉપરથી
જ્યારે પણ કંઈક સારી પ્રવૃત્તિ કરવાનું મન થાય છે ત્યારે ગબડી પડવાના અને બીજાને પાડવાને જ પ્રયત્ન સેવાઈ રહ્યો છે.
આપણે એક સંસ્થાકીય માળખું ઊભું કરી દઈએ છીએ. જ્યારે
અને પછી આ સંસ્થાની વ્યવસ્થામાં જ સમય ખર્ચાઈ જાય જેનોની સિદ્ધશિલા તરફનું આરોહણ તે સમગ્ર સંસારને
છે અને વ્યવસ્થાની ચિંતામાં અવસ્થા ભુલાઈ જાય છે. -એક પવિત્રતા, નિર્મળ આનંદ અને સમૃદ્ધિથી સભર કરી દે છે. માનવીના પ્રશ્ન માત્ર સંસ્થાઓ હલ નહીં કરી - વિજ્ઞાને આજે સમગ્ર માનવજાતને એક ભૌતિક સ્તર
21. Institutions and Establishments have rarely ઉપર એકતા આપી દીધી છે, પરંતુ જીવનના તમામ ક્ષેત્રમાંથી
solved our problems. એક પ્રશ્ન હલ કરવા જતાં બીજા આપણા પુરુષાર્થમાં આત્માનું અનુસંધાન છૂટી ગયું છે
અનેક પ્રશ્નો ઊભા થાય છે. We are divorced with our innerself and
- પ્રશ્નોનું સમાધાન નહીં નિરાકરણ માગવું હોય તે consciousness).
આપણે પોતે જ આપણી શુદ્ધ ચેતનાના ઝરાનું પાન કરી તેને કારણે,
તૃષા છીપાવવી પડે. સંપત્તિ વધી પણ સમૃદ્ધિ કયાં છે?
શુભ પ્રવૃત્તિ માટે શુભ પ્રકૃતિ પ્રથમ જોઈએ. બીજી બધી બુદ્ધિ વધી પણ બોધ કયાં છે?
વાત આનુષંગિક છે. જ્ઞાન વધ્યું પણ ડહાપણ ઘટયું છે.
નમસ્કાર મહામંત્રની આરાધના પ્રત્યેક વ્યકિતને તેના માહિતીઓ ખૂબ વધી પણ હિત સધાતું નથી.
સ્વરૂપદર્શનની અણમોલ ચાવી છે. આપણી માટીની કુલડીમાં વ્યકિત અને સમાજની તમામ પ્રવૃત્તિનું કેન્દ્ર જ્યારે
રહેલા શાશ્વત અખંડ ચૈતન્યને બહાર પ્રગટ કરવા માટે આ આત્મલક્ષી નથી બનતું ત્યારે સર્વત્ર પ્રવૃત્તિના આનંદના
મહામંત્ર સમર્થ છે. -સ્થાને ગ્લાનિ, થાક અને અરસપરસના મતભેદોથી જીવન
એકવાર સ્વરૂપદર્શન થાય, ત્યાર બાદના સંબંધોનું સર્જન -- કલુષિત બની જાય છે.
કેવું સુમધુર-સામંજસ્યમય બને તેની તે કલ્પના જ આ કોન્ફરન્સ કે જેમાં પશ્ચિમ જગતના આટલી વિશાળ - સંખ્યામાં જેનોની ઉપસ્થિતિ છે તેનું પ્રથમ અને અગ્રિમ
કરવી રહી.
આરાધનાનો ક્રમ , ' : ' ', ' . . : : - કર્તવ્ય એક સાચા જૈન બની (દ્રષ્ટાંતથી, નહીં કે માત્ર
" પ્રથમ સ્વરૂપદર્શન '
' -શબ્દથી) જીવનનાં તમામ ક્ષેત્રમાં અહિંસા અને પ્રેમની
. -પ્રતિભા પ્રતિષ્ઠિત કરવાનું છે.'
બાદ સંબધનું સજન ' જનમાંથી જૈન બનાવતી બે માત્રાઓ એટલે જ અને ત્યાર બાદ સાધના દ્વારા વ્યકિતત્વનું વિસર્જન છે. સ્વાર્થનું વિસર્જને. ''
આ ક્રમમાં આપણે સૌ સ્વરૂપદર્શનને અગ્રિમતા આપીએ કે ' પરી સ ન " 4' . ' ' . . . . . . . .
અને જીવનને સાધનલક્ષીને સ્થાને સાધનાલક્ષી બનાવીએ Liી આ બે કાર્યો કરે તે જે સાચે જૈન છે.
, એજ અભ્યર્થ ન. : : :
: '... ? - : , ; : -