________________
તા. ૧-૨-૮૪
'- પ્રબુદ્ધ જીવન સંઘના સભ્યોનું સ્નેહસંમેલન ટેલીફોન બૂથની અર્પણ વિધિ * શાંતિલાલ ટી, શેઠ ,
' ' . . ; . સંકલન : હક નટુભાઈ પટેલ શનિવાર, તા. ૨૧-૧-૮૪ ના રોજ સાંજના ૪-૦ કલાકે પ્રેમળ જ્યોતિની સામાજિક આર્થિક પુર્નવસવાટ યોજના બિરલા કીડા કેન્દ્ર (ચોપાટી) માં સંધના આશ્રયદાતાઓ, હેઠળ એક વિક્લાંગને ટેલીફન બૂથ અર્પણ કરવાને સમારંભ આજીવન અને વાર્ષિક સભ્યોનું એક સ્નેહ સંમેલન શાન્તાક્રુઝ પશ્ચિમમાં ખીરાનગર પાસે આવેલાં પેટ્રોલ પંપના યોજવામાં આવ્યું હતું. આ સ્નેહ સંમેલનના સંયોજક ચોગાનમાં તા. ૨૨ મી જાન્યુ.'૮૪ ના રોજ સવારે શ્રી જયંતીલાલ પી. શાહ હતા અને યજમાન હતી મે. જાય હતે. સેવંતીલાલ કાન્તીલાલની કુ. શ્રી જયંતીભાઈ આ યજમાન સમારંભની શરૂઆત પ્રેમળ જ્યોતિના સંયોજક કંપનીના ભાગીદાર અને સંધની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી નીરુબેન શાહની સર્વ ધર્મ પ્રાર્થનાથી થઈ હતી. શ્રી મુંબઈ પણું છે. ડે. રમણલાલ ચી. શાહે સંઘના પ્રમુખ પદે નિયુકત
જૈન યુવક સંધ તરફથી શ્રી સુબોધભાઈ શાહે સ્વાગત પ્રવચન થયા બાદ નવી નવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તેમાં
કર્યું હતું અને તેમણે સંધ તરફથી હાથ ધરાતી વિવિધ
પ્રવૃત્તિઓનો પરિચય કરાવ્યા હતા. તેમણે સમારંભના મુખ્ય સંધના સભ્યોની પરસ્પર ઓળખ વધે અને સંધના વધતા
મહેમાન તરીકે પધારેલા નાયબ પિલિસ આયુકત શ્રી વાગળને જતા વ્યાપથી પ્રવૃત્તિઓમાં તેઓ ઓતપ્રોત થાય એ હેતુથી
પરિચય આપ્યો હતે. સ્નેહસંમેલન યોજવાની એમણે દીર્ધદષ્ટિ દાખવી છે. પ્રવેશદ્વાર પર રંગીન ફુવાર, ઘડિયા અને શહનાઈ.
રાષ્ટ્રીય અંધજન સંગઠનના અધિકારી શ્રી મંગસુલી કરે વાદન અને તાજા ગુલાબનાં ફૂલ દ્વારા સભ્યના વાગતી જાણે
તેમની સંસ્થા તરફથી થતી પુર્નવસવાટ એજનાની વિગતે અને
આંકડા આપ્યા હતા. તેમની સંસ્થા તથા સંધના સહકારથી. કેઈ ઉત્સવ હોય એવું વાતારણ જાં'યું હતું. બરાબર ૪-૧૫
કેવું સુંદર કાર્ય થઈ રહ્યું છે તેની માહિતી આપી હતી. કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમને ગીત-સંગીતથી પ્રારંભ થશે.
તેમણે જણાવ્યું હતું કે પ્રેમળ જ્યોતિના આર્થિક સહયોગથી એસ. કે. ગ્રુપ (એટલે કે યજમાન કંપનીના ભાગીદારોનો તેમની સંસ્થાની પ્રવૃત્તિને ખૂબ જ વેગ મળ્યો છે. આ બૂથ પરિવાર) ની બહેનો અને બાળકલાકારોએ સંગીત, રાસ- માટે પેટ્રોલ પંપના ખૂણું પર જગા આપવા માટે પંપનાં ગરબા, ભાંગડા નૃત્યની રજુઆત કરી. છેલે શ્રીમતી પ્રફલાબહેને માલિક શ્રી પટેલ બંધુઓની ઉદારતાને તેમણે બિરદાવી હતી.' ચતુર નાર અલખેલી' ગીત દ્વારા સૌના મનને ડોલાવ્યાં હતાં. ‘શાન્તાક્રુઝ પોલીસ મથકના મદદનીશ લિસ આયુકત બી. વચ્ચે બાળ જાદુગર કુ. મયુરીએ મધુર રજુઆત અને જાના મીનુ ઈરાનીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે પોલિસ પ્રગોથી સભ્યોના મન જીતી લીધા હતા.
ખાતાની લેકે તરફથી મેટે ભાગે ટીકાઓ જ થાય છે.
તેમને આવા સુંદર કાર્યમાં આમંત્રણ આપવા માટે સંધના મંત્રીશ્રી ચીમનલાલ જે. શાહે સ્નેહસંમેલનની
સંજકેનો આભાર માન્યો હતો. તેમણે પિલિસ ખાતા ભૂમિકા સમજાવી હતી. પ્રમુખશ્રી ડે. રમણભાઈએ સંધની સ્થાપનામાં પાયાનું કામ કરનાર તેમ જ વિકાસમાં ગ્ય
તરફથી સહકારની ખાત્રી આપી હતી. દોરવણી આપનાર દિવંગત પ્રમુખશ્રીઓનું સ્મરણ કરી, સંધની
આ પ્રસંગે શ્રી વાળે વિકલાંગને કામ આપવાની આવી કાર્યપદ્ધતિ અને પ્રવૃત્તિની ઝાંખી કરાવી. રનેહસંમેલનના
પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે પિલિસ.
અધિકારીઓએ બને તેટલા લોકોની નજીક આવવું જોઈએ, સંયોજક અને યજમાન શ્રી જયંતીભાઈનું ચંદનના હારથી
અને આવા સમારંભમાં અપાતાં આમંત્રણ તેમાં મદદરૂપ અભિવાદન કરવામાં આવ્યું, જેને સંકેચસહ સ્વીકાર કરતાં
થાય છે. થોડી હળવાશ સાથે તેમણે ઉમેયું કે અમે આશ. તેમણે નમ્રતાપૂર્વક જણાવ્યું: “હું તો ઘરની વ્યકિત છું, મારું આમંત્રણ મળે તેની રાહ જોઈતા હોઈએ છીએ. સન્માન ન હોય.”
સમારંભના અધ્યક્ષ અને સંઘના પ્રમુખ ડો. રમણલાલ વિશેષમાં સંધના કાર્યકરો અને સંધની પ્રવૃત્તિઓ વિષે પ્રતિભાવ
શાહે ટેલીફોન બુધના સંચાલક શ્રી ગુલામ કાદર ખાનને તેમની આપતાં એમણે કહ્યું: “હું ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલ છું. શુભેચ્છા વ્યકત કરતાં જણાવ્યું હતું કે તેઓ આની દ્વારા પણું ને કેઈપણ સંસ્થામાં જુઓ તે નાનામેટા મતભેદે, અસંતોષ પણ લેકોની સેવા કરી શકશે. તેમણે કહ્યું કે શ્રી કાદર ખાન અને હુંસાતુંસી જોવા મળે. સેવા કરવાના આશયથી જેડા
વધુ કમાણી કરી નવે બંધ કરે, અને આ બૂથ તેમના ચેલાને એથી રવાભાવિક દુઃખ થાય; એની પ્રવૃત્તિમાં રસ
જેવા જ કઈ અન્યને અર્પણ કરે. અને ઉત્સાહ આવા વાતાવરણમાં ટકી ન રહે. સંધની કાર્યવાહક
સમારંભના અંતે શ્રી વાગળે ટેલીફોન બૂથ ખુલ્લું મૂકયું સમિતિમાં હું એક વર્ષથી છું અને મેં જોયું છે કે દરેક સભ્ય
હતું અને આ ટેલીફોન બૂથનાં દાતાશ્રી ધીરજબેન ડી. શાહે કાયને મહત્વ આપે છે. એમને મન સંસ્થા પ્રથમ છે. દરેક
શ્રીફળ વધેરી, શ્રી ગુલામ કાદરખાનને અર્પણ કર્યું હતું. સભ્યમાં ભ્રાતૃભાવના રહેલી છે અને સેપેલી કામગીરી
- આભાર વિધિ ઘાટકોપરના સુધરાઈ સભ્ય શ્રી હરિભાઈ નિષ્ઠાપૂર્વક પાર પાડે છે. કોઇપણ કાર્યક્રમને હિસાબ કાર્યક્રમ
શાહે કરી હતી. બાદ મળતી કારોબારી સમિતિમાં રજૂ કરવામાં આવે છે; આ મળ્યાને મને સંતોષ છે. સંઘની પ્રવૃત્તિઓ વિસ્તાર બધી બાબતેથી હું પ્રભાવિત થયો છું. અહીં બધા નિણ પામી છે અને નાની-મોટી નવી પ્રવૃત્તિઓ હાથ ધરવાનું સર્વાનુમતે લેવામાં આવે છે. એક પણ સભ્યના મનમાં લેવાતા આયોજન થઈ રહ્યું છે. એટલે કારોબારી સમિતિ સિવાયના નિર્ણય વિષે સહેજ પણ પ્રશ્ન હોય તે નિર્ણય મુલતવી પણ સન્નિષ્ઠ સભ્યોને સ્વેચ્છાએ આગળ આવવા વિનંતી રાખવામાં આવે છે. ખુલ્લું મન, નિખાલસ ચર્ચા અને સવા છે.” શ્રી જયંતીભાઈની આ વાતને પ્રમુખશ્રીએ દેહરાવી હતી. સંમતિ, આવી કાર્યપદ્ધતિથી હું પ્રભાવિત થયો છું. રંગબેરંગી રોશની વચ્ચે અલ્પાહારને ન્યાય આપી, પ્રસન્ન મારા મનમાં સેવાની જેવી ભૂમિકા હતી, તેવું કાર્યક્ષેત્ર ચિત્તો સ્મરણે વાગોળતા સે વીખરાયાં હતાં.