________________
-
પ્રત જીવન કયારેક કયારેક પિતાને રણકો, એમના અવાજમાં પણ શીખવા દેવામાં મદદરૂ૫ થવું, માર્ગદર્શન આપવું. એ જ આવી જાય છે.
શિક્ષણનું કામ છે.
છે ? ' ' મધુરી મહેને લેિ ફકરે આમ છેઃ
મારા એક મિત્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણવિભાગના * " Education is not merely an accumulacion
વડા, ડે. હરિભાઈ દેસાઈ પિતાના જીવનને એક પ્રસંગ of knowledge, for knowledge can soon be out
વારંવાર કહે છે. તેઓ શિક્ષણની ઉચ્ચ ડિગ્રી લેવા અમેરિકા of date, but is a means of stimulating the
ગયેલા. પિતાના અભ્યાસક્રમના એક ભાગ રૂપે અમેરિકાની capacity to think, to learn and to innovate
શાળાના સાતમા ધોરણના એક વર્ગને ભણાવવાનું તેમના and to apply knowledge in the interest of
માથે આવ્યું. હરિભાઈ ઉત્તમ શિક્ષક છે. વાણીનું એમને larger canses. When education was limited to
વરદાન છે. બહુ સરસ તૈયારી કરીને વર્ગમાં જાય, a privileged few, people were mere consumers
જાતને નિચોવી નાખે. સાંજે લથપથ થઈ જાય, પણ મનમાં of the thoughts of others. Now when we
સતિષ કે બાળકને લાગશે કે આ હિન્દુસ્તાની શિક્ષક અમેsee widest involvement of the people in રિકન શિક્ષકેથી કઈ પણ રીતે કમ નથી ! shaping their destiny, the young must be
થોડા દિવસ પછી, ત્યાંની પ્રથા પ્રમાણે, બાળકને encouraged to do their own thinking "..
કહેવામાં આવ્યું કે આ ભારતીય શિક્ષકનું મૂલ્યાંકન કરે.
હરિભાઈ પોતે પણ આ મૂલ્યાંકન જાણવા માટે ખૂબ ઉત્સુક છે. બાર વરસ પહેલાં યુનેએ જગતની ભાવિ કેળવણીના
હતા. પિતાના વખાણ સાંભળવા મળશે એવી ' ગળા સુધી નકશા રૂપે એક અહેવાલ બહાર પાડેલે. મને એ અહેવાલ
ખાતરી હતી. પણ બધાં બાળકોએ કહ્યું કે, “આ નવા શિક્ષક ગીતા જેવો અર્થધન લાગે છે. તearning to be નામના
બહુ સારા છે, મહેનતુ છે, પ્રેમાળ છે, પણ આખો વખત એ અહેવાલમાં આ વાત ભારે આગ્રહ અને અભિનિવેશપૂર્વક
ભણવ ભણાવ જ કરે છે, અમને જાતે ભણવા દેતા જ નથી.” કહેવાઈ છે કે સંસારની દરેક વ્યકિત આપમેળે ભણતી થાય
આ ટીકા હરિભાઈની નહોતી, ભારત દેશની કેળવણી – એ શિક્ષણને ઢાંચે ગોઠવે. ભણાવવા પાછળ અબજો રૂપિયા પ્રથાની હતી. અને અફસોસ, ઇન્દિરાજી પ્રધાનમંત્રી અને સેંકડો વર્ષે ખર્ચવા કરતાં સૌને જાતે જ ભણવામાં મદદરૂપ છે, મધુરીબહેન ઉચ્ચ શિક્ષણના સર્વોચ્ચ પદે છે, હરિભાઈએ થાય એવી કેળવણીની સંસ્થાઓ હોવી જોઈએ. જેમ વૃક્ષ એની શિક્ષણ વિભાગના વડાઓ છે પણ... પણ.... આપણા દેશની મેળે ઊગે છે, એમ માણસ પણ પિતાની મેળે ઉગે એવી કેળવણીને અચાયતનને રોગ લાગુ પડે છે. એમાં ફેરફાર વ્યવસ્થા કરવી જોઈએ. શિક્ષણ સંસ્થાએ તે ખાતર, પાણી, થતા જ નથી, થાય તેય રોકળગાયની ગતિએ. વાતાવરણ જ પ્રકાશનું કામ જ કરવાનું છે. નિંદનીય વૃત્તિ-પ્રવૃત્તિનું નિંદામણું એવું ઝેરી છે કે અમૃતના આ બિંદુઓને પણ ચૂસી જાય છે. કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. ડો. સર્વપલ્લી રાધા- ભારત દેશ પર અભિશા૫ છે કે વિચારમાં સૈથી આગળ, કૃષ્ણને તે લખ્યું જ છે કે શિક્ષક વિદ્યાથીને ભણાવે છે તેમ પણું આચરણમાં સૌથી પાછળ ! દુર્યોધનની વાણીની જ કહેવું એ ખેતી અભિવ્યકિત છે. કઈ કઈને શીખવે એ બોલબાલા છે વિચાર જ જંગલી છે. હકીકતે તે જે શીખવા માગે છે તેને જાનામિ ધર્મ નચમે પ્રવૃત્તિ, નાનામધમ નચમે નિવૃત્તિ
પં, રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટને ' હી ક મ હી છે
બંડળ માટે અવિરત પ્રયત્ન કરતાં આ સંસ્થાના પ્રમુખશ્રી ભારતભરમાં જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વિના, અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમમાં, બાલમંદિરથી યુનિવર્સિટી પ્રતાપભાઈ ગાંધી અને અન્ય સૂત્રધારો અભિનંદનને પાત્ર છે. સુધીનું વિના-મૂલ્ય (Free) શિક્ષણ આપતી પં, રત્નચંદ્રજી
પૂજ્યશ્રી અમુલખ ઋષિમહારાજની પ્રેરણા અને આશિ'જૈન કન્યાશાળા ટ્રસ્ટ કદાચ એક માત્ર સંસ્થા હશે. તાજેતરમાં
વાંદથી શ્રી રત્નચિંતામણિ સ્થાનકવાસી જૈન મિત્રમંડળના આ સંસ્થાએ ૬૦ વર્ષ પૂરાં કર્યા. આ પ્રસંગે હીરક મહોત્સવ
આશ્રયે ધાર્મિક શિક્ષણ આપવાના હેતુથી આ સંસ્થાને નિમિતે તા. ૭ થી તા. ૧૧મી જાન્યુઆરી સુધી સ્વ. રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથા “પહાડનાં પુષ્પો” પર આધારિત ઇ. સ. ૧૯૨૪ માં પ્રારભ થયો. સાથોસાથ કન્યા કેળએક નૃત્યનાટિકા આ સંસ્થાની વિદ્યાર્થિનીઓએ તૈયાર કરી, વણીના વર્ગો શરુ કરવાને એ વખતના ધાટકેપરના
અગ્રણીઓએ નિર્ણય કરી દીધદષ્ટિ દાખવી. ત્યારથી આજ , રજૂ કરી હતી.
સુધી આ સંસ્થા કમિક વિકાસ સાધતી રહી છે. 'હીરક મહોત્સવનું ઉદ્ધાટન કરતાં શ્રી વિજય મરચન્ટ
કન્યાઓ-ભાવિ માતાઓ આદર્શ ગૃહિણી બને તેમ જ આર્થિક વ્યવસાયલક્ષી તેમ જ શારીરિક શિક્ષણની હિમાયત કરી હતી.
દષ્ટિએ સ્વાવલંબી બને તે માટે ગૃહ-વિજ્ઞાન (Home આ સમારંભના પ્રમુખસ્થાનેથી વિશ્વવિદ્યાલય અનુદાન પંચના Scinee), કોમર્શીયલ પ્રેકિટસ, વોકેશનલ ટ્રેનિંગ જેવી | અધ્યક્ષ શ્રીમતી મધુરીબેન શાહે જણાવ્યું : સ્વ માટે વપરાય છે ' વિભાગીય સંસ્થાઓ સ્થાપીને સર્ટીફીકેટ ડિપ્લેમા અને સ્નાતક - લક્ષ્મી, અન્ય માટે વપરાય તે મહાલક્ષ્મી. એટલે ધનને હંમેશાં કક્ષાના અભ્યાસક્રમ દ્વારા શિક્ષણની ક્ષિાતને વિસ્તારી છે. ! સદુપયોગ કરવો જોઈએ. વધુમાં એમણે જણાવ્યું: આ સંસ્થા સાથે આવી પંદર જેટલી સંસ્થાઓમાં ૫૦૦૦ વિદ્યાર્થિનીઓને કોઈદાતાનું નહીં, પણ સંતનું નામ જોડવામાં આવ્યું છે એટલે જ વિનામૂલ્ય શિક્ષણ આપવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ એને આટલો ઉત્કર્ષ થયે છે.' હીરક મહોત્સવની ઉજવણી
બાળાઓને પુસ્તકે, શિક્ષણમાં જરૂરી સાધન, ગણવેશ આદિ : દ્વારા રૂ. સાઠ લાખને નિધિ-સંચય કરવાનું સંસ્થાના
પૂરા પાડવાની યોજનાઓ પણ છે. હીરક મહોત્સવ નિમિત્તે સત્રધારોએ લક્ષ રાખ્યું હતું. આ લક્ષયાંક સિદ્ધ કરવા અનેક સંચિત થતાં નિધિ દ્વારા નવા પ્રવૃત્તિઓ હાથ ધરવાની . ધતાઓએ પ્રેમાળ સહકાર આપી, સમારંભના પ્રમુખશ્રીના કાર્યકર્તાઓની સૂઝ, દષ્ટિ અને તમન્ના છે. શબ્દને સાર્થક કર્યા છે. અત્યાર સુધીમાં રૂા.૪૭ લાખનો નિધિ
બીજમાંથી વટવૃક્ષરૂપ બનેલી આ સંસ્થા ઉત્તરોત્તર આ સંસ્થાને પ્રાપ્ત થયેલ છે. નાના મોટા દાતાઓ અને વિકાસ સાધે એવી અભ્યર્થના.