SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ હરિલાલ ગુલા, ના શ્રી નંદકિશે. િિત જાળવવા પ્રબુદ્ધ જીવન દષ્ટિસંપન ટપાલી ૦ હરિલાલ ગુલાબચંદ શાહ | [ધાટકેપરને ટપાલી શ્રી નંદકિશોરસિંહ ‘જયરામજી ની વાઈ ન હતી. તેથી લો કે પાસેથી એક આનાથી આઠ આના રકૃતિ જાળવવા ધાટકેપરના એક રસ્તાને એમનું નામ આપવામાં સુધીની રકમ ટપાલની વહેચણી દરમિયાન આ શાળા માટે આવ્યું. એ માગને નામકરણ સમારંભ ઘાટકેપરના કેપે- એમણે નિયમિત ઉઘરાવવી શરૂ કરી. આ રીતે રકમ ઉધરેટર શ્રી હરિલાલ ગુલાબચંદ શાહના પ્રમુખસ્થાને જાયે રાવતાં સારી રકમ એકઠી થતી ગઈ અને ઇ. સ. ૧૯૪૬માં : હતે. ટપાલી શ્રી નંદકિશોરસિંહ “જયરામજીનો પરિચય એમણે એ વખતની મુબઈ સરકાર પાસેથી ૨૫૦૦ ચે. વાર જમીન પ્રિબુદ્ધ જીવન” માટે મોકલ્યા છે, જે આપણા સૌને માટે નજીવી કિમતે મેળવી, ભગવાનમાં અપાર શ્રદ્ધા રાખી, હિન્દી પ્રેરણારૂપ બને એવે છે. તે અહીં પ્રગટ કરતા આનંદ હાઇસ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ટપાલની વહેંચણી થાય છે. – તંત્રી. સાથે હાઈરફૂલના મકાન માટે એક આનાથી આઠ આના આપણે નાની બાબતને ક્ષુલ્લક ગણી એની ઉપેક્ષા સુધીની માંગણીનું કાર્ય એમણે ચાલુ રાખ્યું અને ઈ. સ.. કરીએ છીએ. પરંતુ કયારે એ મહત્ત્વની કામગીરી બની જાય છે, ૧૯૪૯માં મકાન બંધાતાં મુંબઈ રાજ્યના પ્રધાન શ્રી બી. જી. એની ખબર આપણને પડતી નથી. એટલે સક્ષમ પણ નાની ખેરના વરદહસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યાર બાદ જણાતી બાબત પર સતત જાગૃત રહેવું જ જરૂરી છે. અહીં ઝુનઝુનવાળા ટ્રસ્ટ તરફથી કોલેજની સ્થાપના માટે દાન એવા જાગૃત ટપાલી જયરામજીની મારે વાત કરવી છે. મળતાં ઝુનઝુનવાળા કોલેજની સ્થાપના પણ કરવામાં આવી. * * આપણે ત્યાં એવી માન્યતા છે કે શાળા-કોલેજ આદિ અત્યારે 'આ શિક્ષણસંસ્થામાં ૮,૦૦૦ વિદ્યાથીએ બાલ શિક્ષણુસંસ્થાઓની સ્થાપના કે સામાજિક કાર્યો લાખના મંદિર-કે. જી. થી સ્નાતક અને અનુસ્નાતક કક્ષા સુધીનું - દાન આપ્નાર હોય તે જ હાથ ધરી શકાય, સામાન્ય માન- શિક્ષણ લઈ રહ્યા છે. વીનું એમાં કામ નહીં, એનું ગજુ નહીં; પરંતુ આ માન્યતા એ એક પાસું થયું. ભૂતકાળમાં કેટલીય સંસ્થાઓ અને સામા ઈ. સ. ૧૯૬૪મા જયરામજી એમના વતનમાં સ્થાયી થયા. ત્યાં શૈક્ષણિક સુવિધા ન હતી. પરંતુ અથી નિરાશ જિક કાર્યો આર્થિક દૃષ્ટિએ ગજા વગરની પણ, દૂરંદેશીભરી થયા વિના હાઈસ્કૂલના સ્થાપનાની દિશામાં સફળ પ્રયત્ન કર્યો, ધગશથી સામાન્ય વ્યક્તિઓના હાથે થયાં છે. એવા જેમાં જુનિયર કેલજ, એટલે કે અગિયાર અને બાર ધરણું, વ્યકિતમાં જયરામજી ટપાલીને સમાવેશ થાય છે. સુધીના અભ્યાસક્રમની સુવિધા છે. ઘાટકોપરના આ ટપાલીનું નામ શ્રી નંદકિશોરસિંહ, હતું. તેઓ ટપાલ વહેંચવા જતા ત્યારે બધાને ‘જયરામજી તેઓ માત્ર કેળવણી પ્રેમી હતા એટલું જ નહિ, પરંતુ કહેતા. તેથી તેઓ “જયરામજીના નામથી ઘાટકેપરમાં એમનામાં ધાર્મિક વૃત્તિ પણ સર્વજ હતા. ઘાટકોપરની કોલેજ જાણીતા થયા. તેમને જન્મ ઇ. સ. ૧૮૮૭માં ઉત્તર પ્રદેશના સામે રોકડિયા હનુમાન મંદિર બંધાવવામાં પણ એમણે સારો ગાઝીપુર જિલ્લાના રામપુરમાં થયું. તેમના પિતાશ્રી ખેડૂત રસ લીધું હતું. આ મંદિરની આવકમાંથી કેળવણી, દવાખાના હતા. આર્થિક સંજોગોને લીધે બે ધોરણ સુધીનું જ શિક્ષણ અને હોસ્પિટલ આદિ માનવસેવાનાં કામ કરતી સ સ્થાને તેઓ લઈ શકયા હતા. પહેલા વિશ્વયુદ્ધ વખતે, અઢાર પ્રતિવર્ષ સહાયરૂપે અપાય છે. વર્ષની ઉંમરે, તેઓ લશ્કરમાં જોડાયા અને ઇજિપ્ત અને ટકી ગયા. તેમના વિભાગના બધા જ સાથીઓ મૃત્યુને આવા નિઃસ્વાર્થ, સેવાભાવી જયરામજીએ ઈ. સ. ભેટયા. ઇશ્વરકૃપાએ તેઓ બચી ગયા એમાં કાંઇક કુદરતી ૧૯૭૭ માં ૯૦ વર્ષની ઉમરે જ દગીને છેલ્લા શ્વાસ લીધો. સંકેત છે એમ સમજીને તેમણે માનવસેવા કરવાનું નકકી કયુ. વિશ્વયુદ્ધ પૂરું થતાં તેમની પાંચ વર્ષની નોકરીને બૃહદ્ મુંબઈ મહાનગરપાલિકાએ આવા સેવાભાવી મહાઅંત આવ્યે. જનની સ્મૃતિ જાળવવા ઘાટકોપરના એક માગને “નંદકિશોર સિંહ જયરામજી લેને એ રીતે નામ આપવાનું ઠરાવ્યું અને '' આજીવિકા માટે તેઓ મુંબઈ આવ્યા અને ટપાલીની આ માર્ગને નામકરણ સમારંભ તા. ૩૧-૧૨-૮૩ના રોજ નોકરી સ્વીકારી. એક ટપાલી તરીકે ટપાલની વહેંચણી કરતાં જવામાં આવ્યો હતો, જેમાં સંસદસભ્ય ડો. સુબ્રમણ્યમ કરતાં નાનામોટા સર્વને “જયરામજી નું પ્રેમભર્યું સંબોધન સ્વામી, વર્કસ સમિતિ, ઉપનગરના અધ્યક્ષશ્રી બાબુરાવ જાદવ, કરતા અને સૌના સ્નેહનું ભાજન બન્યા. સામાજિક કામ નાયબ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી નેરકર, હિન્દી હાઈસ્કૂલના કરવાની એમણે શરૂઆત કરી. આચાર્યશ્રી આઈ. ડી. સીંગ આદિ અગ્રણીઓ હાજર ઈ. સ. ૧૯૩૮માં બાર વિદ્યાથીઓથી એક શાળા શરૂ ' થઈ. એક જ શિક્ષક હતા. પરંતુ તેમના પગારની કોઈ જોગ રહ્યા હતા. વિ ઘા સ ત્ર | (ગતાંકથી ચાલુ) એડેન ઘરમાં નિયમિત માણસ હતા. બધું કામ ઘડિયાળના ટેકનિકની, પરાકાષ્ઠા ઓડેનનાં કાવ્યોમાં જોવા મળે છે.. ટકોરે કરતા. એમનાં કાવ્યમાં ઘડિયાળ કાળનું સાકાર પ્રતીક છે. એડેન કહેતા, વીસ વર્ષે માણુસ મિત્ર શેધે છે પણ ગુજરાતી કવિતામાં છંદ અને લયનું માધુર્ય અને સફાઈ સત્તાવન વર્ષે તે ભગવાનની કૃપા હોય તે જ મિત્ર મળે. જેવી હોય તે “છલય” વાંચવું જોઈએ. અંગ્રેજી ભાષામાં આનંદ મનુષ્યને અધિકાર જ નહિ પણ કર્તવ્ય છે. કવિતાની
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy