________________
તા. ૧૬-૧૨-૮૪
જોઈએ
પ્રશુદ્ધ જીવન
તીખાં અતિ વજ્ર સરીખા
* પ્રભુદાસ ગાંધી
(ગતાંકથી ચાલુ)
‘મણુભર આચરણુ અને અધાળ જેટલી શિખામણુ' એ ખાપુજીએ ચીંધી રાખેલી એમના પોતાના જાતઅનુભવની 'ગુરુ'ચી છે. હવેના નવા તાલમાપને હિંસાખે કહેવુ જોઇએ કે
આખા ક્વિન્ટલ જેટલું આચરણ કરીને પછી જ ટાઢસે ગ્રામ જેટલી શિખામણ આપવી કામની. નહી તે ગાસાંઈ તુલસીદાસજીનું મહેણું માર્યું કરે કે પારકાને ઉપદેશ દેવામાં પાવરધા ઘણું ખલાં હોય છે; પણ આચરી બતાવનારને દીવા લઇ શોધવા જવું પડે : પ કયેા કુરાય દુતેરે બે આવી તે ન થોર્। બાપુજી એક એવા વિરલ નર હતા, જે માલ્યા પહેલાં તે વાતનુ લાંબા વખત સુધી જાતે પૂરેપૂરું આચરણ કર્યાં પછી જ ખાલે.
ફીનિસમાંના ચૌદ ઉપવાસ, તેની જોડે સંકળાયેલુ મહિના લગીનુ એકટાણુ મને એકટાણામાંયે કળાહારની માત્રા ઉપર મોટા કાપ-એ બધુ કાઇ એક મે વ્યકિત પર દાઝ કાઢવા સારુ અથવા પોતાના હૈયાઉકળાટ શમાવવા કાજે નહાતુ યુ" પણ પોતાના તપત્યાગની મૂડી દિવસે દિવસે સવાઇ કરવા સારુ યુ" હતુ.. ફીનિકસની સ્મૃતિનુ વન મેં જીવનનું પરોઢ' નામના પુસ્તકમાં આપ્યું છે તે પુસ્તકના ઉપસહારમાંના થાડા અંશ અહીં આપવા અસ્થાને નહીં ગણાય. દક્ષિણ જ્ઞાફ્રિકાથી ખાપુજીની સાથે અમારે ફીનિકસવાસીઓએ ભારત આવવાનું નકકી થયું અને અમે ત્યાંથી અહીં આવવા નીકળ્યા. તે વચગાળામાં મે' જે ત્યાં ફીનિસમાં જોયુ.-જાણ્યું તે અંગેની મારી નેધિ એ ઉપસ હારમાં 'મે' નીચે મુજબ આપી છેઃ
ફીનિકમમાં કેવા કેવા પ્રયાગે! ચાલ્યા, ખાપુજીએ પેાતાના ઉગ્રતાપથી મને કેવા તપાવ્યા એની વાતા લગ્વી શકું એટલી છાપ મારા બાળ-મગજમાં કાતરાષ્ટ્ર રહી. પણ એ વખતના પ્રતિહાસનું મહત્ત્વ કળી શકું એવી મારી ત્યારે ઉમર નહાતી મારે હવે ત્યાંના છેવટના પાંચ મહિનાના એક એક દિવસના ઇતિહાસ ખાળવાના પ્રયત્ન કરતાં હું થાકતા નથી. મારા મનમાં એક વિશ્વાસ જડા ગયા છે કે માનવસહેજ ઝીણી ઝીણી નબળા આળગી ને, માન અપમાન તેમ જ મેટાઇ તથા અભિમાન ઓગાળી નાંખી, ક્રોધસાગરને અગસ્ત્યની જેમ પેટમાં સમાવી ને, મરણુભય સમૂળગે પી જઈને, મનના ઉછાળાને ખાવરી લને તથા મન-બુદ્ધિ-હૃદય તેમ જ જ્ઞાનેન્દ્રિય અને ક્રમે ન્દ્રિયાને એકસરખી ઊંચી સપાટી ઉપર પહોંચાડી દખતે જે ક્ષણેાએ બાપુજી મહામાનવ અન્યા તથા સાધકમાંથી સિદ્ધ થયા એ અણુમાલી ક્ષણા માટે ભાગે આ પાંચ મહિનાની અંદરની જ છે. દુ:ખ એ છે કે એ પળાની ચાકકસ જાણકારી આપણી પાસે નથી.’
ફીનીકસમાં મારી તીખી પરીક્ષા થઇ. બે વ્યકિતઓના ભયકર પતનના ખબર મને પાયા. સત્યાગ્રહની મહાન લડતમાં કયાંયે નિષ્ફળતા જેવુ' દેખાય તેથી મતે આધાત ન પહોંચતા, પણ આ બનાવે મારી ઉપર વજ્ર સમે પ્રહાર કર્યાં. હું ધવાયા, મને લાગ્યું કે પેાતાની રક્ષા નીચે રહેલાના પતનને સારું વાલી કે શિક્ષક થેડે ઘણે અંશે પણ જવાબદાર છે. વળી મને ભાયું કે જો હું આ પતનને હજારો-લાખા વચ્ચેના પ્રાયશ્ર્ચિત સાચુ કરીશ તો જ આ પતિત થયેલાં મારુ' દુ:ખ સમજી શાશે, તે તેથી તેમને પોતાને દોષનું ભાન થશે ને કંઇક માપ આવશે. તેથી મેં સાત દિવસના ઉપવાસ અને સાડાચાર માસના એકટાણુનું વ્રત લીધુ. આ નિશ્ચય કર્યું કે તુરત હું હળવા થયા, શાંત યા, રાષિત ઉપરના ઢાલ ઊતર્યાં ને તેમની ઉપર દયા જ રહી.'
આ બનાવમાંથી જ ચેાડા સમય પછી મારે ચૌદ ઉપવાસ કરવાના પ્રસગ આવેલા. તેનું પરિણામ ધાર્યા કરતાં પશુ વધારે સારું આવ્યુ. એવી મારી માન્યતા છે.
સત્યના પ્રયોગા અથવા આત્મકથા'માં પ્રાયશ્ચિત રૂપે ઉપવાસવાળા પ્રકરણની અંદર ફીનિકસમાંના ઉપવાસ વિષે ખાપુજીએ ટૂંકાણમાં જણાવ્યું છે --
૧૫૯
બાળકો અને બાળાઓને પ્રમાણિકપણે ઉછેરવા-કેળવવામાં કેટલી ને કેવી કઠણતા છે તેના અનુભવ દિવસે દિવસે વધતા ગયા. શિક્ષક અને વાલી તરીકે તેમના હૃદયમાં પ્રવેશ કરવાને
હતા, તેમનાં સુખદુઃખમાં ભાગ લેવાનેા હતી, તેમનાં જીવનની ગૂચા ઉકેલવાની હતી. તેમની ઊછળતી જુવાનીના તર ંગાને સીધે માગે' દ્વારવાના હતા.
‘સાત ઉપવાસ અને એકટાણાં અમને કોઇને વસમા ને લાગ્યાં. ચૌદ ઉપવાસના છેલ્લા ભાગ મને સારી પેઠે વસમે લાગ્યા હતા. તે વેળા રામનામના ચમત્કાર હુ' પૂરા સમજ્યે નહતા એટલે દુઃખ સહન કરવાની શકિત આછી હતી. પાણીના સ્વાદ જ નહાતા ગમતે ને લેતાં મેાળ આવતી હતી. તેથી પાણી ઘણું જ થાડુ. પીતા. આથી ગળું સુકાયું, ક્ષીણું થયું, તે છેવટના દિવસેામાં કેવળ ધીમે સાદેજ ખેાલી શકતા. આમ છતાં લખાવવાનું આવશ્યક કામ છેલ્લા દિવસ સુધી કરી શક્યા હતા, તે રામાયણુ ત્યાદિ છેવટ લગી સાંભળતા, કઇ પ્રશ્નો વિષે અભિપ્રાયા આપવાનુ આવશ્યક કાય' પણ કરી શક્યા હતા.'
રાવજીભાઇ લખે છે કે :-,
‘સાંત ઉપવાસ થયા પછી ખીજા ચૌદ ઉપવાસ કરવાના પ્રસગ ઉભા થયા. મા પ્રસંગ મારી દૃષ્ટિએ તા નજીવા કારણથી ઉપસ્થિત · થયેલા જણાયા આપણી નજરે બહુ નજીવા ને તેમને ભારે દુઃખરૂપ નીવડતા અને હૃદયની ક્ષતિ કે મેલાપણું' તે સહેજે સહન કરી શકતા નહીં. તે દિવસે જ એવા હતા. તે જેવા દુઃખદ હતા. તેવા જ સ્વાનુભવના, અાત્મનિરીક્ષણના અને જ્ઞાનદાયી હતા. તા. ૨૨/૪/૧૪ (ચૌદ ઉપવાસ શરૂ કર્યાંના આઠે દિવસ પહે!) ના રાજ તેમણે પેાતાના હૃદયની દુ:ખદશા નીચે પ્રમાણે વધુ વેલી : ‘આજ સુધી કાષ્ટ પશુ દિવસા આવી માનસિક વેદનાના નહીં, ગયા હોય. મારું ખાલવું, મારું હસવું, મારું ચાલવું, મારું ખાવું અને મારું કામ કરવું એ બધું સંચાની માફ્ક જ હમણાં ચાલે છે. કંઇ પણ લખી શકતા નથી. હૃદય જાણે કે શુષ્ક થયું હોય તેમ જણાય છે. હાલની - મારી વેદનાની હૃદ નથી. ઘણી વખત તા પેટમાં મારવા માટે મારા ગજવામાંથી છરી કાઢવાના વિચાર કર્યાં, કૈટલીક વાર સામેની ભીંત માથું ફૂટવાના વિચાર કર્યાં, કેટલીક વાર સ્મા સંસારમાંથી નાસી છૂટવાના વિચાર કર્યાં. પણ પછી