________________
પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૧૨-૮૪ આકાશમાંથી તેજાબનો વરસાદ
" & વિજયગુપ્ત મૌર્ય આકાશમાંથી વરસે તે પાણી અણિશુદ્ધ જે હોય એવી તેમ હજાર સરોવરને ગંભીર નુકસાન કરે છે. આ પ્રદૂષકમાન્યતા હવે સાચી રહી નથી. આકાશમાંથી હવે તેજાબનો વાયુઓ વાદળાંમાં ભળી જાય છે, તેથી વાદળાંમાંથી યુરિક વરસાદ પણ વરસી રહ્યો છે. તેમાં થયેલા એક અભ્યાસ એસિડવાળે વરસાદ કે બરફ વરસે છે. ' બતાવે છે કે ૨,૮૪૦ સવરોમાંથી ૧૭૧૧ સરોવરોમાં તેજાબના બ્રિટનમાં લિ કન કેથેડ્રલ નામનું દેવળ તેના શિલ્પ અને વરસાદથી બધાં માછલાં મરી ગયા છે. બીજા ૯૪૧ સરેવરમાં ઘાટ માટે વખણાતું હતું. ઇ. સ. ૧૯૧૦ માં લેવાયેલી તેની માછલાંની વસતિ ઘણી ઘટી ગઈ છે. ગ્રેટ બ્રિટનમાં પણ આવું તસવીરે તેનું સૌદર્ય વ્યક્ત કરે છે. આજે તેનું શિલ્પ બન્યું છે. પાણીમાંથી માછલાં તરફડિયાં મારતા સપાટી પર એસિડથી ખવાઈ ગયું છે, કારણ કે તાપવીજળીનાં કારખાનામાંથી આવે અને મરી જાય. લોકે વિમાસણમાં પડે છે કે આમ નીકળતા પ્રદૂષણને વાયુઓ તેની સાથે અથડાઈને આગળ વધે કેમ બનતું હશે ? જ્યાં માછલી લેકને મુખ્ય ખેરાક છે છે. આવું એક ઐતિહાસિક અને મનોહર સ્થાપત્ય ધરાવતું ત્યાં આ ઘટનાની ગંભીરતા તેમના જીવન ઉપર સીધી
દેવળ પશ્ચિમ જર્મનીમાં કોલોન નગરમાં છે, જે તેના શિલ્પ અસર કરે છે.
અને સ્થાપત્ય માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. (આ - યુરોપમાં જંગલ ઉપર તેજાબી વરસાદ થવાથી ઘણું નગર ઉપરથી કોલેન વેટરનું નામ પડયું છે.) આ દેવળ વૃક્ષો નાશ પામ્યાં છે. પર્યાવરણને નાશ કરવામાં ઓઝોન અને ૧૫ માં સૈકામાં બંધાયું હતું. તેમાં તેજાબની વર્ષોથી પથ્થરકામ નાઇટ્રોજન ઝાકસાઈડ પણ સલ્ફર ડાયોકસાઈડ સાથે સામેલ એટલું બધું ખવાઈ ગયું છે કે પથ્થર બદલવા પડે છે. થયા છે. વધુ પડતાં ઔદ્યોગીકીકરણને આ અભિશાપ છે. તેને એક સ્થપતિએ કહ્યું છે કે પાંચ વર્ષ પછી તેના બધા ખનિજ કોલસામાં વધુ ઓછા પ્રમાણમાં ગંધક હોય છે.
પથ્થર બદલાઈ ગયા ગયા હશે. બ્રિટનમાં નદીઓ અને કોલસા બાળવાથી ગંધક અને ઓકિસજનના સંમેલનથી
સરોવરને નુકસાન થાય છે. ત્યાં ખાસ કરીને ડુંગર ઉપર
પ્રદુષણવાળું હિમ એકઠું થાય છે. ઉનાળામાં હિમ ઓગળે સલ્ફર ડાયોકસાઇડ બને છે, જે વાતાવરણમાં ફેલાઈ જાય છે..
ત્યારે નદીઓમાં અને સરોવરોમાં એસિડવાળું પાણી જવાથી જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદના પડી રહેલા ટીપાં વાતા
જળની જીવસૃષ્ટિને નુકસાન થાય છે. આ પ્રદૂષણની વરણમાથી પસાર થાય ત્યારે તેમાંથી સલ્ફર ડાયોક..
અસર શરદી, હક અને બ્રાંકાઇટીસવાળા દરદીઓ પર વધુ સાઈડ ગ્રહણ કરી લે છે અને સલ્ફયુરિક એસિડ
થાય છે. શહેરમાં પણ મકાનને નુકસાન થાય છે તે માટે એટલે કે ગધકને તેજ બને છે. ખાસ કરીને
ઘરમાં વપરાતા ચૂલા અને મોટર વાહન ઉપરાંત સ્થાનિક પશ્ચિમ યુરેપી દેશમાં અને અમેરિકામાં ઉદ્યોગો એટલા બધા
ઉદ્યોગે જવાબદાર છે. વિધી ગયા છે કે પ્રદૂષણ એક અતિ ગંભીર હળવ્યા બની
આપણા દેશમાં ઉદ્યોગને વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. ગયેલ છે. જલચરો અને વૃક્ષો ઉપરાંત ખેતરમાં વાજેતરને
તાપવીજળીનાં કારખાનાં વધી રહ્યાં છે. તેમાં ખનિજ કોલસા અને અન્યત્ર તિહાસિક ઇમારતને પણ તેજોબ વરસા.
અને ખનિજ તેલ અથવા ખનિજ ગેસ વપરાય છે. આપણા નુકસાન કરે છે. આ પ્રદુષણ માટે ગુનેગાર એવાં કારખાનાં
ઉદ્યોગે યુરોપ – અમેરિકાના ઉદ્યોગોની સરખામણીમાં હજી છે કે જે ખનિજ કોલસા અને ખનિજ તેલ બળે છે.
ઊભી શકે નહીં દુનિયામાં ઉદ્યોગક્ષેત્રે બીજા દેશોની સરખાખનિજ તેલમાં પણ વધુ ઓછા પ્રમાણમાં ગંધક હોય છે.
મણીમાં આપણું દસમું કે બારમું છે સ્થાન છે આપણે મથુરા પાસે તેલ રીફાઈનરી બાંધી ત્યારે વિદ્વાનોએ તેમ છતાં પર્યાવરણમાં પ્રદૂષણને વધારે થઈ રહ્યો છે. વિરોધ કર્યો હતો કે તેમાંથી નીકળતે સલ્ફર ડાયોકસાઇડ વાયુ દર વષ" આપણે વધુ ને વધુ ખનિજ તેલ, ખનિજ ગેસ અને તાજમહાલના મહર આરસને નુકસાન કરશે, પરંતુ વડા
ખનિજ કોલસા વાપરી રહ્યા છીએ. આપણું અરબી સમુદ્રમાં પ્રધાન ઇન્દિરા ગાંધી પિતે પ્રકૃતિપ્રેમી હોવાથી તેમણે ગેસના સંગર એટલા બધા છે કે તે બધાંને , સદુપાગ આશ્વાસન આપ્યું કે મથુરાનું પ્રદૂષણ આગ્રા કરવા આપણે શકિતમાન થઇએ ત્યાં સુધી જે ગેસ આપણું સુધી નહિ પહોંચે એવી ખાતરી કર્યા પછી જ મથુરા અંકુશમાં ન રહે તે મિથ્થા બાળી નાંખો પડે છે. આપણું રીફાઈનરી બાંધવામાં આવી છે. ટેન્કર જહાજે તેલ ભરીને પર્યાવરણ (વાતાવરણ, વનસ્પતિ, સમુદ્ર, મીઠા પાણીના કચ્છના અખાતમાં આવે છે અને પાઈપલાઈનમાં તેલ રેડી જળાશય, ઈમારત વગેરે) પ્રદૂષણ ન ફેલાવે એવી શરતે મથુરા સુધી પહોંચાડે છે. બ્રિટનમાં સંસદસભ્યની અને પરવાના આપવામાં આવે છે. પરંતુ સરકારી તંત્ર અને પ્રજા નિષ્ણાતેની એક સમિતિ રચવામાં આવી હતી, જેણે તાપ પ્રદુષણ વિશે જાગ્રત નથી અને ઉદ્યોગો પ્રદુષણ નિવારક
જોગવાઈને ખર્ચ કરવા રાજી નથી. તેથી વધુમાં વધુ પ્રદૂષણ વીજળીનાં કારખાનાં અને બીજા કારખાનાં જે ખનિજ
નદીઓમાં અને ઔદ્યોજિક ક્ષેત્રોમાં તથા મોટાં શહેરમાં ફેલાય છે. કોલસા અને ખનિજ તેલ બળે છે તેમને અપરાધી ઠરાવ્યા. પશ્ચિમ યુરોપમાં કેટલાક દેશોએ ભેગા મળી નકકી કર્યું છે
દા. ત. મુંબઇમાં લાખ મેટરવાહનો, હજારે કારખાનાં અને
ઘરેઘર લાખો ચુલા કેટલા બધા કે પ્રદૂષણ કરનાર વાયુઓમાં કંઇ નહિ તે ૩૦ ટકા ઘટાડો
પ્રદૂષણ વાયુઓ
સતત કાયા કરે છે. આ વિષયના એક અમેરિકન કરે. બ્રિટન હજી એ મંડળમાં સામેલ થયું નથી. પશ્ચિમ યુરોપમાં સૌથી વધુ સલ્ફર ડાયોકસાઈડ બ્રિટિશ કારખાનાં
નિષ્ણાત શ્રીમતી રૂથ મરે મેન એન્ડ ધી એનવાઈરનમેન્ટ ફેલાવે છે. અને તેમાં પણ તાપ વીજળી સંકુલ વધુ પ્રદૂષણ
નામના પુસ્તકમાં (ગુજરાતી અનુવાદઃ ભાષાન્તર નિધિ પ્રકાશન, કરે છે. યુરેપી સમાન બજારના રાષ્ટ્રસમૂહે ઠરાવ્યું છે કે ભાવનગર) લખ્યું છે તેમ પ્રદૂષણનાં વ્યાપક ઘાતક પરિણામોથી
. સ. ૧૯૯૫ સુધી બ્રિટને પ્રદૂષણ ફેલાવતા વાયુઓમાં " બચવું હોય તો તેમણે ઉદ્યોગોમાં ઘટાડો કરીને અને ધનવાન ૬૦ ટકા ઘટાડો કરશે. બ્રિટનના પ્રદૂષક વાયુઓ ઉત્તર સમુદ્ર
દેશોએ પિતાનું જીવન ધારણ થોડું નીચે ઉતારીને ૫ણું અને નોર્વેમાં થઈને સ્વીડન સુધી પહોંચે છે અને ઉપર કહ્યું ' ' પ્રદૂષણથી બચવું જોઈશે.