________________
તા. ૧૬-૧૨-૮૪
પ્રjદ્ધ જીવન લાકશાહીમાં સ્વસ્થ પ્રજામત
ૐ ચી. ના. પટેલ
લેકશાહી એટલે સામાન્ય રીતે અહુમતીનુંશય એમ મનાય છે. પશુ આ લેકશાહીની ખાટી કે અધૂરી વ્યાખ્યા છે. લેાકશાહી એટલે કાઇ એક વ્યક્તિ કે વગ નુ રાજ્ય નહિ પણ સમગ્ર લાકડુ રાય, લેકની પૃચ્છા પ્રમાણે લેાકાના પ્રતિનિધિએ દ્વારા લેકના હિતમાં ચાલતું રાજ્ય, Government of the people, by the people, for the people. પશુ લેાકનાં બે રૂપ હોય છેઃ સ્વાથ', રાગદ્વેષ તે અજ્ઞાનથી મૂઢ બનેલા સમુદાયનું, અને પોતાની સ્વતંત્ર વિવેક. બુદ્ધિથી સારાનરસાને નિષ્ણુ'ય કરતા લાસમાજનું. લાકશાહી એટલે એવા લોકસમાજની વિવેકબુદ્ધિ પ્રમાણે ચાલતું રાજ્ય પ્રખ્યાત ફ્રેન્ચ લેખક સેાએ લોકસમાજની એવી સત્ર સામાન્ય વિવેકબુદ્ધિને general will તરીકે આળખાવી હતી. લોકશાહીને શુદ્ધ રાખવી હોય તા એ general will તે કાળજીપૂર્વક કેળવવી જોઇએ, ગાંધીજીએ એક પ્રસ ંગે લખેલુ
public opinion is a great power when it is not artificially manufactured (મને શબ્દશ : વિધાન યાદ નથી, પણ અથ' મેં આપ્યા છે તે હતા, અને antificially manufaetured શબ્દ તેમાં હતા જ.) લેાકાને ઉશ્કેર્યાં વિના તેમને શાંત સ્વસ્થ ચિત્ત જાહેર પ્રશ્નો વિશે વિચાર કરવા કેળવવા જોઇએ. જાહેર જીવનમાં અહિંસાની મર્યાદા પાળીને જ એમ થઈ શકે.
આવી નૈતિક દૃષ્ટિએ સ્વચ્છને શુદ્ધ લેાકશાહી હજુ કાઇ દેશે વિકસાવી નથી. પણ એમ કહી શકાય કે કઇક અંશે ઈંગ્લેન્ડની લેાકશાહીએ એ આદર્શની મર્યાદા પાળી છે, પ્રજામત કેળવવાની તેની રીત અઢારમી સદીની શરૂઆતથી વિકસી. સત્તરમી સદી, પહેલાં રાજા ને પાર્લામેન્ટ અને પછી 'ઉમરાવવગ' તે મધ્યમવર્ગ' વચ્ચે સધની હતી. તે સમાં મધ્યમવર્ગ, ચેાપાનિયાંના ખૂબ ઉપયાગ કેળવ્યા હતા. એ ચોપાનિયમાંના મિજાજ આક્રમક રહેતે. એ વજ્રવિગ્રહને પરિણામે ૧૬૪૦ થી ૧૬૪૮ નાં આઠેક વર્ષ લેાહિયાળ ક્રાંન્તિ થઇ અને તેમાં હારેલા રાજાને ક્ાંસી આપવામાં આવી. ક્રાંન્તિારાનું રાજ્ય ખાર વર્ષથી વધારે ન ચાલ્યું, અને ૧૬૬૦ માં રાજાશાહી પાછી આવી. પણ તેય એક પેઢીથી વધારે ન ચાલી. સને ૧૬૮૮ માં બીજી લેાહી વિનાની ક્રાંન્તિ થઇ અને રાજગાદી છેડી કાન્સ નાસી ગયા. તે વર્ષથી ઈંગ્લેન્ડની લોકશાહીના આરભ થયા ગણાય છે.
નાસી ગયેલા રાજાતે સ્થાને ક્રાન્તિકારીએ હાલન્ડના રાજાને આમત્રણુ આપી ગાદીએ બેસાડયા અને તેની પાસે પ્રજાના હકાને માન આપવાનું દ્રુકપત્ર સ્વીકારાવ્યું. રાજ્યનાં સૂત્રેા ઉમરાવનગ'ના હાથમાં રહ્યાં. પણ તેમનામાં ખે પક્ષ પડી ગયા શ્વેતા. એક વગ જે ન્ડિંગ કહેવાયા, તે ૧૬૮૮ ની ક્રાંન્તિને વફાદાર હતા, અતે ખીજો, જે ટારી કહેવાયે, તેણે ક્રાન્તિને અંતરથી સ્વીકારી નહોતી અને તક મળે તેા નાસી ગયેલા રાજાને પાા લાવવાની આર્કાક્ષા રાખતા, ખે પક્ષને એકખીજા સાથેની હરીફાઇમાં મધ્યમવગ ના ટેકાની જરૂર પડી, અને એમ મધ્યમવર્ગ'માં પ્રજામત કેળવવાની જરૂર ઊભી થઇ. એમાં ટારી પક્ષે સ્વિફ્રૂટ અને જિંગ પક્ષે સ્ટીલ અને એડિસન, એ ત્રણ પ્રખ્યાત ગદ્ય લેખકાએ મુખ્ય ભાગ ભજ્ગ્યા. સ્વિક્રુટની શૈલી સત્તરમી મદીના ચેાપાનિયાં લેખકાના જેવી આક્રમક હતી, પશુ સ્ટીલ
M .
૧૫૫
તે એડિસને એમના ટ્રેલર ને સ્પેકટર નામનાં ચેપાનિયામાં પ્રજામત કેળવવાની એક નવી, શાંત ને વિનયી રીત વિકસાવી. પછીના સમયમાં સ્વિફ્ટની આક્રમક વાગ્યુદ્ધની રીત ચાલુ રહી, પશુ સ્ટીલ તે એડિસનની શલીના અંગ્રેજ માનસ ઉપર ઊંડા સ་સ્માર પડયા અને એ સકારાત્રે યુગ્લેન્ડની લોકશાહીને સ્વસ્થ રાખવામાં મહત્ત્વના ભાગ લગ્યે.
અઢારમી સદીને તે ઇગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઇ. તેણે મધ્યમવગની અાર્થિક સમૃદ્ધિ ખૂબ વધારી અને એ વર્ગો રાજસત્તામાં પણ હિસ્સા માગતા થયા. ઉમરાવવગે તેની માગણીના સખત વિરાધ કર્યાં, અને એ વચ્ચે વગ વિગ્રહની સ્થિતિ ઊભી થઇ. પશુ ઉમરાવવગે ડહાપણ વાપરીને નમતુ જોખ્યુ અને ૧૮૩૨માં પાલમેન્ટનો સુધારો કરી તેમાં મધ્યમવગતે મેગ્ય પ્રતિનિધિત્વ આપ્યું, એ સાથે ઇંગ્લેન્ડમાં મધ્યમવર્ગની ભદ્ર સસ્કૃતિને યુગ શરૂ થયા. એ સસ્કૃતિના બીજા દૂષણા હશે, પણ તેણે સમાજવ્યવહારમાં ખુદ્ધિની પ્રતિષ્ઠા કરી. મધ્યમવર્ગની આર્થિક સમૃદ્ધિ અઢારમી સદીમાં વિકસેલા વિજ્ઞાને આપી હતી, અને તેથી એ વગના ચિંતામાં મુદ્ધિની શક્તિ ઉપર ખૂબ શ્રદ્ધા ઉત્પન્ન થઇ. તેઓ માનતા થયા કે બુદ્ધિએ પ્રકૃતિ ઉપર વિજય મેળવી ભૌતિક સુખસગવડા વધારી હતી તે જ પ્રમાણે તે તે માણુસજાતની નૈતિક પ્રગતિ પણ સાધશે. અને જીવનનાં સવ' ક્ષેત્રમાં શાંતિ ને સહકારના યુગ સ્થાપશે, એ ચિતાનાં લખાણાએ ઈંગ્લેન્ડમાં અનેક સામાજિક, ધામિ'ક, રાજકીય તે આર્થિ'ક સુધારાઓ પ્રેયાં.
એગણીસમી સદીની અંગ્રેજી લેાકશાહી ખ઼ુદ્ધિશક્તિ ઉપરની આાવી શ્રદ્ધાના વાતાવરણમાં વિકસી. તેમાં જાહેર પ્રશ્નો ઉપર છાપાંઓ ↑ ચૂંટણીસભાઓ દ્વારા પ્રજામત કેળવાતે અને ચર્ચામાં સામાન્ય રીતે સભ્યતાની મર્યાદા જળવાતી. મજૂરાની આર્થિક ને રાજકીય માગણીઓના દિલને પશુ એવી મર્યાદામાં ચાલતાં. સને ૧૮૪૦ થી ૧૮૪૮ના ગાળામાં વાતાવરણુ ઉગ્ર બન્યું હતું, પશુ તે ઉગ્રતા હિંસામાં ફાટી નીકળ્યા વિના શમી ગઇ. ત્રીસ વર્ષો પછી, સને ૧૮૮૫ ની આસપાસ, મજૂરાનુ' એક 'સરલસ નીકળ્યુ હતુ અને તેમાં, આપણે અહી યારેક થાય છે એવી પથ્થરબાજી શરૂ થઇ હતી. પણ સરકારે લશ્કરની મદદથી સખત હાથે સરધસને વિખેરી નાખ્યું. તે પછી ઈંગ્લેન્ડમાં જાહેર દોલનમાં ભાગ્યેજ ઉગ્ર હિંસાને આશ્રય લેવાયા છે. વીસેક વર્ષ' પછી સ્ત્રીઓ માટે મતાધિકારનુ મલિન ચાલ્યું તેમાં કયારેક હિંસા ' આચરાઈ હતી, પણ ભારતમાં અને છે તેની સરખામણીમાં તે નજીવી હતી અને જાહેર પ્રજામતને તેને બિલકુલ ટકા મળ્યા નહાતા. સુધારા માટે પ્રજામત કેળવવા એક બાજુથી મૂડીવાદનાં અનિષ્ટા વિશે વ્યાપક પ્રચાર ચાલતા રહ્યો અને બીજી બાજુ અવારનવાર મજૂરીએ તિમય વ્યવસ્થિત હડતાળાના આશ્રય લીધા. પરિણામે માજે, ૧૮૩૨ ના મધ્યમવગી' રાજકીય સુધારા પછી દાસેા વર્ષે ઈંગ્લેન્ડમાં સામાજિક તે આર્થિ ન્યાયની ભાવનાએ દૃઢ થઇ છે અને રાજકીય લાશાહી બીજા દેશનાં પ્રમાણમાં સ્વસ્થ ને સ્વચ્છં રહી છે.