SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧-૧૨-૮૪ " પ્રબુદ્ધ જીવન (પૃષ્ઠ ૧૫૧ થી ચાલુ) અંશે વાજબી છે. મારા આ પ્રશ્ન અંગે કોઈ સ્પષ્ટીકરણ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહની કરશે તો આનંદ થશે. પુણ્યતિથિ i' . અહીં મને રાષ્ટ્રના એક આનંદપર્વને પ્રસંગ યાદ આવે છે. કવિદાદા હરગોવિંદ પ્રેમશંકરને એક સાંજે શ્રી સંકલન : શાંતિલાલ ટી. શેઠ બળવંતરાય મહેતા મળવા ગયેલા એ વખતે તેઓ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રધાનપદે હતા. કવિ સાથે તેમને ઘણા ને કાળને પ્રવાહ કેટલે ઝડપથી પસાર થઈ જાય છે એની સંબંધ. ભાવનગર રાજ્યની ધારાસભાની ચૂંટણી વખતે કવિએ કલ્પના કરી શકાતી નથી. ગત તા. ૨૦-૧૧-૮૪ ના રોજ ચોમાસામાં પાકી સડક વગરના મહુવાના આજુબાજુનાં ચીમનલાલ ચકુભાઇ શાહના દેહવિલયને જોતજોતામાં બે વર્ષ ગામડામાં કાદવમાં ગોઠણ સુધી ખૂંપી જતાં તે વગર પૂરાં થયાં. તેમની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તો ‘સંધ તરફથી વેતને પ્રજા પરિષદ માટે એમણે કામ કર્યું હતું, એ બધાં સંધના પરમાનંદ કાપડિયા સભાગૃહમાં એક શ્રદ્ધાંજલિ સંસ્મરણેને વાગોળતાં શ્રી બળવંત મહેતાએ કહ્યું કે “અમને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાગૃહ ભાવથી માર્ગદર્શન આપવા જેવું–કહેવા જેવું હોય તે જરૂર કહેશે.” ભરચક હતા. . મસ્ત કવિએ પ્રત્યુત્તરમાં કહ્યું: ‘મે સાંભળ્યું છે કે તમે પ્રેમળ જ્યોતિ'ના સંજક શ્રીમતી નિરુબેનની પ્રાર્થના ભાવનગરના દીવાના થયા ત્યારે કેળવણી ખાતા મારફત બાદ “સંધના પ્રમુખ છે. રમણલાલ ચી. શાહે કહ્યું હતું સૂચના આપવામાં આવી હતી કે કોઈ વિદ્યાથીને નાપાસ ન કરવ; નાપાસ થયેલ હોય તોયે ઉપલા ધોરણમાં ચડાવી દે. કે આજે કાકાનું સમગ્ર જીવને તાદશ થાય છે તેમનું જીવન એ ખરી વાત? અત્યંત રવસ્થ, મયુભર્યું અને સક્રિય હતું. ગમે તેવી ઘટના શ્રી બળવંત મહેતાએ કહ્યું : એ હુકમ તા. બની હોય પરંતુ તેઓ તદ્દન સ્વસ્થ હોય. નિસ્પૃહ પણ એવા સંભવ છે કે સ્વરાજ મળ્યું તેના આનંદમાં એમ કરવા સૂચન કે તેમને ફોટોગ્રાફ મોકલે હોય તે જોઈને પાછા મોકલે કરાયું હેય. અને કહે કે ફેટાને મારે શું કરે છે? તેમની કાર્ય મસ્ત કવિએ જવાબમાં કહ્યું: “હું સૂચન જ કહું છું. પણ ‘પદ્ધતિના કારણે તેમની સાથે . જેમણે કામ કર્યું હતું તેમના એવી સૂચના દેવાય? હવે આપણે સ્વતંત્ર થયા, એટલે પ્રજાને જીવન ઊંચાં બન્યાં. તેઓ જે જે સંસ્થામાં જોડાયા છે તે વિધુ સારી તૈયાર કરવા કેળવણીનું ધોરણ સુધારવું પડશે. સંસ્થાને તેમણે પ્રતિષ્ઠા અપાવી અને આર્થિક રીતે સમૃદ્ધ સ્વરાજ્ય મળ્યા પહેલાં આપણે લડવૈયા હતા. હવે આપણે ” કરી. “સંધ’ ઉપર અને મારા ઉપર તેમને મોટો ઉપકાર છે. દેશનો વહીવટ સંભાળવે છે. પીઢ થયા વિના નહિ ચાલે ને એ કામ ભાષણખોરીથી નહિ થાય. શ્રી બળવંત તેમના જીવનમાંથી મને પુષ્કળ પ્રેરણું મળી છે અને તેથી મહેતાએ આ વાત નમ્રતાથી સાંભળી અને સ્વીકારી મારું જીવન ઉન્નત બન્યું છે. - આ પ્રસંગ શ્રી મુકુન્દરાય વી. પારાજ કુમાર માસિકમાં [: વધુમાં તેમણે કહ્યું કે પુણ્યાત્માઓના જીવનને ઉપલક આલેખ્યો છે. દષ્ટિએ પામી શકાતું નથી. તે સમુદ્ર જેટલું ઊંડુ અને આ હર્ષના કે શોકના પ્રસંગે અતિરેક કે લાગણી વિવશ જેટલું અગાધ હોય છે. તેમના અંતઃ રતલમાં જે સતત શુભ થયા વિના હવે આપણે–પ્રજાએ પરિપકવ થવું જોઈએ. એ જ વિચાર અને લેકકલ્યાણનું ચિંતન અવિરત ચાલુ હોય છે તેનું આ પ્રસંગેના વિવેચનને હેતુ છે. નમ્રતાપૂર્વક સ્પષ્ટ કરવાનું કે આમ કર્યાય લેશમાત્ર ટીકાને આશય નથી. માપ કાઢવું તે આકાશનું માપ કાઢવા જેવું કઠિન હોય છે. ‘સંધ’ તરફથી તેમના લેખેનું ત્રીજું પુસ્તક આગામી પ્રબુદ્ધ જીવન અને સૂચનાઓ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં પ્રગટ થશે. હું એમના પવિત્ર 1, * “પ્રબુદ્ધ જીવનમાં સામાન્ય રીતે કાવ્ય, વાર્તા અને આત્માને ભાવાંજલિ અપુ છું. નાટક ઇત્યાદિ લેવાતું નથીધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, સંધ” ના મંત્રીશ્રી ચીમનલાલ જે. શાહે જણાવ્યું કે સાહિત્ય, સમાજ, રાજકારણ અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, આદિ કાકાના સંસર્ગથી મારા જીવનને પણ ઘણો વિકાસ થયો જીવનનાં વિવિધ ક્ષેત્ર અને વિષયો પરના લેખને આ પત્રના છે. તેમના કુટુંબીજને એ “સંધ’ સાથે સંબંધ ચાલુ ધારણ અનુસાર સ્થાન અપાય છે. રાખે છે અને “સંધની પ્રવૃત્તિઓમાં તન-મન અને | * પ્રગટ થતા લેખોને યોગ્ય પુરસ્કાર આપવામાં આવે છે. ધનથી સહયોગ આપે છે. તે આપણા માટે ગૌરવ અને * * લખાણ સારા અક્ષરે ફૂલસ્કેપ કાગળ પર શાહીથી એક બાજુ લખાયેલું હોવું જરૂરી છે. અસ્વીકૃત લખાણ પાછું આનંદની વાત છે. મોલાતું નથી. તેથી લેખકે એ લેખની એક નકલ પિતાની ત્યાર બાદ શ્રી મનમોહન સાયગલે સતત એક કલાક પાસે રાખવી. ટપાલમાં કે અન્ય કારણે ગુમ થયેલ લેખ માટે સુધી વિવિધ ભજનોની કહાણુ કરી ભાવુકોને મંત્રમુગ્ધ અમે જવાબદાર નથી. કર્યા હતા. * * વિષયોનું વૈવિધ્ય અને પૃષ્ઠ સંખ્યાની મર્યાદા જાળવીને અંતમાં “સંઘના મંત્રી શ્રી કે. પી. શાહે આભારવિધિ લેખો પ્રગટ કરવામાં આવે છે. લેખ કયારે પ્રગટ થઈ શકશે કરતાં જણાવ્યું હતું કે શ્રી સાયગલનાં ભજનોએ આ જના તે એકકસ જણાવવાનું મુશ્કેલ છે. વાતાવરણને અનુરૂપ જમાવટ કરી છે A. * “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતાં લેખોમાં રજૂ થતા વિચારો તે તે લેખ કેના છે. પ્રબુદ્ધ જીવન’ના તંત્રીની કે શ્રી શ્રેતાઓના મનના ભાવેને સાર્થક કર્યા છે. સ્વ. ચીમનભાઇએ મુંબઈ જૈન યુવક સંધની તે વિચાર સાથે સહમતી અમારામાં સંસ્કારનું સિંચન કર્યું છે, તેને સાર્થક કરવા હોવાની જવાબદારી રહેશે નહિ. અમે જીવનના અંત સુધી અવિરત કામ કરતા રહીશું. પ્રભુ * લેખ મેકલવાથી માંડીને વ્યવસ્થા અંગેનો તમામ એવું, ઉત્તમ કોટિનું જીવન જીવવા અમને બળ આપે અને પત્રવ્યવહાર ‘સંઘના કાર્યાલયના સરનામા પર કરવા વિનંતિ. સ્વ. ચીમનભાઇને આત્મા અમને પ્રેરણા આપતે રહેશે -તંત્રી એવી શ્રદ્ધા છે.
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy